Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 64
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૯), વીતરાગ સેવે વીતરાગતા, નિજ ચેતનની પ્રગટાય; નાસે અશુદ્ધ પરિણતિ વેગળી, ભેદભાવ સકલ દૂર જાય. જૈન. ૬ ગુરૂ વિનયે જ્ઞાનને પામીએ, શ્રદ્ધા ભક્તિથી ઉદ્ધાર; બુદ્ધિસાગર સદગુરૂ સેવતાં, હવે જિન શાસન જયકાર. જૈન, ૭ ગહેલી. ૫૩ धर्मोपदेश गहुँली. ( સનેહી વીરજી જ્યકારી રે એ રાગ. ) બેની સગુરૂ વાણુ સારીરે, સાકરથી પણ બહુ પ્યારી; કર્યાં કર્મ સહુ હરનારી, જિનેશ્વર ધર્મની બલિહારીરે, જેથી તરતાં નરને નારી. જિનેશ્વર. ૧ દયા ધર્મ હૃદયમાં ધરીએરે, કદી વેણ જૂ હું ન ઉચ્ચરીએ રે; કદી ચેરી પરની ન કરીએ. જિનેશ્વર. ૨ પર પુરૂષથી પ્રેમ નિવારે, ધર્મ પતિવ્રતા મન ધારો; તેથી પામે ભવજલ પારે. જિનેશ્વર, ૩ હેતુ પૂર્વક ધર્મ આદરીએ, નિદા વિકથા પરહરીએ રે, ઉત્તમ નતિ સંચરીએ. જિનેશ્વર. ૪ ધર્મ અર્થને કામ વિચારી રે, કરે મેક્ષ જવાની તૈયારી રે; ધર્મે ઝટ મુક્તિ થનારી. જિનેશ્વર. ૫ દુર્જનની સંગ નિવારીરે, ભજે સજજનની સંગ સારીરે, વૈરાગ્યદશા ચિત્તધારી. જિનેશ્વર. ૮ દેશ વિરતિપણું દિલધારીરે, જિન આજ્ઞાના અનુસારીરે ઉત્તમ જન શિવ સંચારી. જિનેશ્વર. ૭ ગુરૂ સે સદા ઉપકારીરે, શ્રદ્ધા ભકિત અવધારીરે, બુદ્ધિસાગર ગુરૂ જયકારી. જિનેશ્વર, ૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114