Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 110
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૫) અધોતી છયકતાગમ પ્રમાણે પણ તે પુરૂષ આકાર છે. જેમ પુરૂષ પગ બે પહોળા કરી કેડે બે હાથ કાપી ઉભે રહે તે આકારે જાણ સ. બેઠે નથી નવી બેસશે–સાધતે લેક છે તે પુરૂષ ઉભે તે આકારે છે માટે લેક પ્રકાશમાં પુરૂષ કહી બેલાવે છે તે બેઠે નથી તેમ બેસશે નહિ. સ. અર્ધ ગગન વચે તે રહે રે–ઉર્ધ્વ અતિચ્છે એમ ફેર અને લોક છે મથે લોક છે માટે અનંતપ્રદેશ આકાશ તે વચ્ચે અધર લેક રહ્યા છે. સ. માંકડે માઝને ઘેરીઊરે છે ૫ –-વહેવારીઆ ભવ્ય જીવન મનુ ખ્ય દેવ તિર્યંચાદિ ગતિ પામ્યા થકા રહે છે તે માઝન કહિએ તેને કંદર્પ રૂપ માંકડે સંસારમાં ઘેરી રાખ્યા છે, મુકિત જાવા દે નહીં. સ. ઉંદરે મેરૂ હલાવીરે--પંચ મહાવ્રતના ધારણહાર મુનિરાજ છે તે કદાચિત્, સંજવલને ઉદયે અતિચારરૂપ ઉંદર જે લાગે તે પંચમહાવ્રતરૂપ મેરૂ હાલે અને સંજવલન કષા દય રૂપ ઉંદર તે ઉત્તર ગુણ વિરાધે. સ. સુરજ અજવાળું નવિ કરે?—-એકેન્દ્રિયાદિક પંચેન્દ્રિયાવત સં સારી જીવને તિરેહીતભાવે કેવલજ્ઞાન છે. પણ આવિર્ભાવ થયા વિના આત્મામાં અજવાળું કરતું નથી. કેવલ તે સૂર્ય. સ. લઘ બંધવ બત્રીસ ગયા–એમ અજ્ઞાનમાં, સંસારમાં રહેતાં વયરૂપ બળહાનિ પામ્યું, વળી જીભ પછી જનમ્યા, એવા જે બત્રીસ દાંત તે નાનાભાઈ. બત્રીસ પ્રથમજ ગયા. સ. શેક ઘટે નહિ બેનડીરે ૬ --બત્રીસ ભાઈ ગયા તે પણ મટી બેન જે જીભ તે વૈરાગ્ય પામી નહીં, આહારાદિક લાલચ થઈ પણ લેવલવને લટપટ ઘટી નહિં, એટલે ચેતનને જરા આવી તે પણ ચેતતું નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114