SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૯), વીતરાગ સેવે વીતરાગતા, નિજ ચેતનની પ્રગટાય; નાસે અશુદ્ધ પરિણતિ વેગળી, ભેદભાવ સકલ દૂર જાય. જૈન. ૬ ગુરૂ વિનયે જ્ઞાનને પામીએ, શ્રદ્ધા ભક્તિથી ઉદ્ધાર; બુદ્ધિસાગર સદગુરૂ સેવતાં, હવે જિન શાસન જયકાર. જૈન, ૭ ગહેલી. ૫૩ धर्मोपदेश गहुँली. ( સનેહી વીરજી જ્યકારી રે એ રાગ. ) બેની સગુરૂ વાણુ સારીરે, સાકરથી પણ બહુ પ્યારી; કર્યાં કર્મ સહુ હરનારી, જિનેશ્વર ધર્મની બલિહારીરે, જેથી તરતાં નરને નારી. જિનેશ્વર. ૧ દયા ધર્મ હૃદયમાં ધરીએરે, કદી વેણ જૂ હું ન ઉચ્ચરીએ રે; કદી ચેરી પરની ન કરીએ. જિનેશ્વર. ૨ પર પુરૂષથી પ્રેમ નિવારે, ધર્મ પતિવ્રતા મન ધારો; તેથી પામે ભવજલ પારે. જિનેશ્વર, ૩ હેતુ પૂર્વક ધર્મ આદરીએ, નિદા વિકથા પરહરીએ રે, ઉત્તમ નતિ સંચરીએ. જિનેશ્વર. ૪ ધર્મ અર્થને કામ વિચારી રે, કરે મેક્ષ જવાની તૈયારી રે; ધર્મે ઝટ મુક્તિ થનારી. જિનેશ્વર. ૫ દુર્જનની સંગ નિવારીરે, ભજે સજજનની સંગ સારીરે, વૈરાગ્યદશા ચિત્તધારી. જિનેશ્વર. ૮ દેશ વિરતિપણું દિલધારીરે, જિન આજ્ઞાના અનુસારીરે ઉત્તમ જન શિવ સંચારી. જિનેશ્વર. ૭ ગુરૂ સે સદા ઉપકારીરે, શ્રદ્ધા ભકિત અવધારીરે, બુદ્ધિસાગર ગુરૂ જયકારી. જિનેશ્વર, ૮ For Private And Personal Use Only
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy