Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 67
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ર) ત્રસ થાવરના પ્રતિપાલક કરૂણામયી, ભાવદયાની મૂર્તિ સાધુ ખાસ જે; જ્ઞાતા બ્રાતા ત્રાતા માતા સદ્દગુરૂ, સક્યુરૂના બનીએ સાચા દાસ છે, ત્રણે ભુવનમાં સેવ્ય સદા શ્રીસદ્ગર, દ્રવ્ય ભાવથી સંયમના ધરનાર જે; ભવ જલધિમાં ઉત્તમ નૈકા સદગુરુ, સશુરૂ નૈકાથી ઉતરે ભવ પાર જે. ગુરૂ ભક્તિથી ગુરૂવાણુ મનમાં ધરે, ગુરૂ ભકિતથી ઉત્તમ ફળ નિર્ધાર જે; સશુરૂ દ્રોહી દ્વેષી દુર્જન ત્યાગશે, પરબ્રહ્મની પ્રાપ્તિ શીધ્ર થનાર જે. કલિકાલમાં ગુરૂની ભકિત દહીલી, ગુરૂ ભકતે પણ વિરલા જન દેખાય છે; દષ્ટિ રાગમાં ભૂલી દુનિયા બાવરી, કસ્તુરી મૃગ પેઠે બહુ ભટકાય જે. સદ્દગુરૂ દાસ બન્યા વણ જ્ઞાન ન સંપજે, સમજી સાચે સાર ગ્રહે નરનાર જે; બુદ્ધિસાગર સદગુરૂ શ્રદ્ધા ભકિતથી, ઉતરે પ્રાણું ભવસાગરની પાર જે, વંદુ. ૮ ગહુલી. ૫૬ जिनवाणी. ( બેની રવિસાગર ગુરૂ વદીએ. એ રાગ ) મારૂ મન મેહું જિનવાણીમાં, અતિ આનંદ ઘટ ઉભરાય; અન્ય બત પ્રસન ન લાગતી, કેને દિલની વાત કહેવાય, મા. ૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114