________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ર) ત્રસ થાવરના પ્રતિપાલક કરૂણામયી, ભાવદયાની મૂર્તિ સાધુ ખાસ જે; જ્ઞાતા બ્રાતા ત્રાતા માતા સદ્દગુરૂ, સક્યુરૂના બનીએ સાચા દાસ છે, ત્રણે ભુવનમાં સેવ્ય સદા શ્રીસદ્ગર, દ્રવ્ય ભાવથી સંયમના ધરનાર જે; ભવ જલધિમાં ઉત્તમ નૈકા સદગુરુ, સશુરૂ નૈકાથી ઉતરે ભવ પાર જે. ગુરૂ ભક્તિથી ગુરૂવાણુ મનમાં ધરે, ગુરૂ ભકિતથી ઉત્તમ ફળ નિર્ધાર જે; સશુરૂ દ્રોહી દ્વેષી દુર્જન ત્યાગશે, પરબ્રહ્મની પ્રાપ્તિ શીધ્ર થનાર જે. કલિકાલમાં ગુરૂની ભકિત દહીલી, ગુરૂ ભકતે પણ વિરલા જન દેખાય છે; દષ્ટિ રાગમાં ભૂલી દુનિયા બાવરી, કસ્તુરી મૃગ પેઠે બહુ ભટકાય જે. સદ્દગુરૂ દાસ બન્યા વણ જ્ઞાન ન સંપજે, સમજી સાચે સાર ગ્રહે નરનાર જે; બુદ્ધિસાગર સદગુરૂ શ્રદ્ધા ભકિતથી, ઉતરે પ્રાણું ભવસાગરની પાર જે,
વંદુ. ૮
ગહુલી. ૫૬
जिनवाणी. ( બેની રવિસાગર ગુરૂ વદીએ. એ રાગ ) મારૂ મન મેહું જિનવાણીમાં, અતિ આનંદ ઘટ ઉભરાય; અન્ય બત પ્રસન ન લાગતી, કેને દિલની વાત કહેવાય, મા. ૧
For Private And Personal Use Only