Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 47
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુક્તિ. ૧ મુક્તિ . ૨ (૪ર), ખરાખરીને જ્યારે ખેલ આવે ત્યારે, મૂઠી વાળીને ભીરૂ ભાગે રે. સતીને ડેળ ભલે રાખો સહુ નારીયે, પતિની સાથે સતી બળશે: ભક્તિ તેલ માગે ખરા ભકતની, ભકિત તે ભાવમાંહિ ભળશે રે. દીક્ષા લઇને સાધુ કહાવે સહ, વિરલા સંયમથી વિચરતા; કરી કેશરીયાં મેહ હઠાવી, જય લક્ષમી કેઈ વરતા રે. લીધે વેષ તેને ભજવે છે શૂરજન, લે છે બેલ તેવું પાળે; બુદ્ધિસાગર શુરવીર સાધુઓ, શિવપુર સમ્મુખ ચાલે રે. મુકિત. ૩ મુકત. ૪. ગહુલી ૩૬ मुनि सद्गुरु. ( રાગ સયા એક્ટીશ) નમે નમે મુનિવર સુખરાજા, વૈરાગી ત્યાગી શુરવીર, પંચ વ્રતને પ્રેમે પાળે, ધર્મ ધ્યાનમાં વતે ધીર; દેશે દેશ વિહાર કરીને, ઉપદેશે છે નર ને નાર, નમે નમે મુનિવર સુખરાજા, વંદન હેજે વારંવાર સંઘ ચતુર્વિધમાં જે હેટા, જિનશાસનના જે સુલતાન, જેનેન્નતિમાં જીવન ગાળે, ધર્માનનું દેતા દાન; સાચું જંગમ તીર્થ મુનીશ્વર, ભદધિ તારે નરનાર; નમે નમે મુનિવર સુખરાજા, વંદન હેજે વારંવાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114