________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્તિ. ૧
મુક્તિ . ૨
(૪ર), ખરાખરીને જ્યારે ખેલ આવે ત્યારે, મૂઠી વાળીને ભીરૂ ભાગે રે. સતીને ડેળ ભલે રાખો સહુ નારીયે, પતિની સાથે સતી બળશે: ભક્તિ તેલ માગે ખરા ભકતની, ભકિત તે ભાવમાંહિ ભળશે રે. દીક્ષા લઇને સાધુ કહાવે સહ, વિરલા સંયમથી વિચરતા; કરી કેશરીયાં મેહ હઠાવી, જય લક્ષમી કેઈ વરતા રે. લીધે વેષ તેને ભજવે છે શૂરજન,
લે છે બેલ તેવું પાળે; બુદ્ધિસાગર શુરવીર સાધુઓ, શિવપુર સમ્મુખ ચાલે રે.
મુકિત. ૩
મુકત. ૪.
ગહુલી ૩૬
मुनि सद्गुरु.
( રાગ સયા એક્ટીશ) નમે નમે મુનિવર સુખરાજા, વૈરાગી ત્યાગી શુરવીર, પંચ વ્રતને પ્રેમે પાળે, ધર્મ ધ્યાનમાં વતે ધીર; દેશે દેશ વિહાર કરીને, ઉપદેશે છે નર ને નાર, નમે નમે મુનિવર સુખરાજા, વંદન હેજે વારંવાર સંઘ ચતુર્વિધમાં જે હેટા, જિનશાસનના જે સુલતાન, જેનેન્નતિમાં જીવન ગાળે, ધર્માનનું દેતા દાન; સાચું જંગમ તીર્થ મુનીશ્વર, ભદધિ તારે નરનાર; નમે નમે મુનિવર સુખરાજા, વંદન હેજે વારંવાર
For Private And Personal Use Only