SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુક્તિ. ૧ મુક્તિ . ૨ (૪ર), ખરાખરીને જ્યારે ખેલ આવે ત્યારે, મૂઠી વાળીને ભીરૂ ભાગે રે. સતીને ડેળ ભલે રાખો સહુ નારીયે, પતિની સાથે સતી બળશે: ભક્તિ તેલ માગે ખરા ભકતની, ભકિત તે ભાવમાંહિ ભળશે રે. દીક્ષા લઇને સાધુ કહાવે સહ, વિરલા સંયમથી વિચરતા; કરી કેશરીયાં મેહ હઠાવી, જય લક્ષમી કેઈ વરતા રે. લીધે વેષ તેને ભજવે છે શૂરજન, લે છે બેલ તેવું પાળે; બુદ્ધિસાગર શુરવીર સાધુઓ, શિવપુર સમ્મુખ ચાલે રે. મુકિત. ૩ મુકત. ૪. ગહુલી ૩૬ मुनि सद्गुरु. ( રાગ સયા એક્ટીશ) નમે નમે મુનિવર સુખરાજા, વૈરાગી ત્યાગી શુરવીર, પંચ વ્રતને પ્રેમે પાળે, ધર્મ ધ્યાનમાં વતે ધીર; દેશે દેશ વિહાર કરીને, ઉપદેશે છે નર ને નાર, નમે નમે મુનિવર સુખરાજા, વંદન હેજે વારંવાર સંઘ ચતુર્વિધમાં જે હેટા, જિનશાસનના જે સુલતાન, જેનેન્નતિમાં જીવન ગાળે, ધર્માનનું દેતા દાન; સાચું જંગમ તીર્થ મુનીશ્વર, ભદધિ તારે નરનાર; નમે નમે મુનિવર સુખરાજા, વંદન હેજે વારંવાર For Private And Personal Use Only
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy