Book Title: Dropadini Charcha Author(s): Jivanlal Sanghvi Publisher: Sthanakvasi Jain Karyalay View full book textPage 9
________________ થાય. જે ભણી ભગવતી શતક બીજે ઉદેસે પહેલે સ્કંધકને અધિકાર ખંધકને ગૌતમ સ્વામી સામા જવા માટે અનુbઈત્તા, આસન ત્યજતિ, યશ્ચભગવતે, ગતમસ્યાસયંત, પ્રત્યપુછાનાં તવિસયં તશે ન તસ્ય પક્ષપાત વિષયશ્ચિાત ગૌતમસ્ય ક્ષીણ રાગટ્યાત ઇતિ વૃત્તિ છે જે અંધકની સામા ગયા, ત્યાં વૃત્તિકારે ફલાવ્યું જે રાગ ક્ષય ગયે નહિ માટે, તો ધર્મઘોષને પણ રાગ ક્ષય ગયો નહિ, તે માટે નાગસિરીને ધિક્કારી. અહિંયા એમ જાણવું. રાગદષ્ટિએ કહ્યું, પણ વિતરાગની આજ્ઞા નહિ. તે વારે કોઈ પૂછશે જે ધર્મઘોષ સ્થવિરે આલોવ્યું કહ્યું નથી? તેને ઉત્તર, ન કહ્યું માટે એમ જાણવું, જે ધર્મધેષ સ્થવિરે આવ્યું નહિ, પણ સૂત્ર નયે એક એક ભવ્ય આવવા યોગ્ય સહિએ. જેમ અઈમુક્ત કુમાર શ્રમણે પાત્રની નાવા કરી, રમ્યા, પણ તે આલોવવા ખાતે, પણ આલોયું સૂત્રે કહ્યું નથી, પણ એ સૂત્રના પાઠની રીતે આલોવવા જોગ એ કર્તવ્ય. તેમ અહિંયા પણ આવવા જોગ જાણવું. આલેઈ શુદ્ધ થયા વિના આરાધક પદવી ન હોય. અત્ર ધર્મઘોષનો આલા (આધકાર–વર્ણન) નથી ચાલતા. દ્રૌપદીનો અધિકાર છે તે માટે ધર્મષને સંપૂર્ણ – ને ભાગ દષ્ટરાગે, પણ વીતરાગની આજ્ઞા નહી. એમ જાણવું. વીતરાગની આજ્ઞા એ –જાય સચ્ચા અવત્તળ્યા, સાચા મસાજા મુસા, જાય બુહિં નાઈન્ના, નર્ત ભાસિજજ પન્નાવ છે તથા ન કહે કાણાને કાણ, ચોરને ચેર ન કહે. (દશ વૈકા૭ મે.) એ વિતરાગની આજ્ઞા. તથા વળી કહ્યું પુઢવી સમાણે મુણી, હજા. (દશ. ૧૦ મે) તથા અવિહમ્મમાણે કુલગાવતઠી (સુયગડાંગ ૭ મે) આચારાંગે મુય મૃતકને કઈ હીલે નિંદે તે પણ બોલે નહિ, તેમ સાધુને મારે, ગાળો આપે, હીણે આહાર આપે તો પાછે હીણે જવાબ ન દે. વળી સાધુ ગોચરી ગયો હોય તો આહાર સાર તથા હીણે મલ્ય, હરી નીકળ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 102