Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 49
________________ ૪૫ સ્થાપવાની આજ્ઞા કહી. અને પરસમયે પરમત નિરાકરવાની આજ્ઞા કહી. તથા સાચો માર્ગ પ્રરૂપતાં, સાચું સ્થાપતાં અને ખોટું ઉત્થાપી, નિરાકરતાં નિંદા ન કહીએ. ઠાણાંગમાંહ ભગવતે ચાર પ્રકારે વિક્ષેપની કથા કહેવાની આજ્ઞા કહી. પરસમય કહે. | ૧ પર સમય કહે, સ સમય સ્થાપે. . ૨ પર સમયનો કઈક સાચો શબ્દ કહે, પછે તેનો મિથ્યાવાદ કહે. એ ૩ || મિથ્યાવાદ કહી સમ્યફવાદ સ્થાપે. એ જ છે વિષેવણું કહાએ, ચઉવિહાએ પત્તાએ તે જહા, સસમયે કઈ (૨) તા, પરસમય કહે છે ૧. પરસમયં કહા વિત્તા ભવઇ છે. ૨ સમાવાયં કહેઈ (૨) ના, મિછાવાયં કહેઈ (૨) ત્તા, મિચ્છાવાય કઈ છે ૩ મિચ્છાવાયં કહિતા, સમ્માવાયું ઠાવિત્તા ભવઈ છે ૪ થા ટાણું મળે તથા વિતરાગ દેવનાં વચન સાચાં પ્રરૂપતાં કેટલાએકને નિંદા સ્વરૂપ થઈ ભાસે છે. તે સિદ્ધાંત સામું જોતાં નથી. જે ભણુ ભગવંતે જે સાધુ અસાધુને માર્ગ કહ્યો છે. તે નિંદા કરીને તથા ગેસાલે આધાકદિ જ વસ્તુ સ્થાપી તે વારે આદ્રકુમાર સાધુએ તેહના સેવણહારને ગૃહસ્થ કહ્યા, પણ સાધુ ન કહ્યા. એ શુદ્ધ ભાગ પ્રરૂ. તે સાંભળી ગોશાલા પ્રમુખને રૂ નહી, તે વારે ગોશાલે કહ્યું તમે સૌની નિંદા કરે છે. તે વારે આદ્રકુમાર બેલ્યા-હું નિંદા કરતો નથી. તીર્થકર દેવે જેવો માર્ગ કહ્યો છે, તે માર્ગ પ્રરૂપું છું. સાચું કહેતાં નિંદા નથી. જેમ સહુ પોતપોતાના શાસને સ્વર્ગ કહે છે. પરશાસન નિરાકરે છે. તેમ હું પણ જિનશાસન સાચું પ્રરૂપું છું. એમ કહી, ગોશાલ, બૌદ્ધ, તથા સંખ, બ્રાહ્મણ, હસ્તિ તાપસ પ્રમુખ ઘણું વાદીઓને નિરાકરી સાચો માર્ગ સ્થાપ્યો. એ ન્યાયે બીજા અંગના આદ્રકુમારના અધ્યયન મળે નામ લઈને આગલાની ભુંડી એબ ઉઘાડે તે નિંદા, પણ સત્ય માર્ગનું પ્રરૂપવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102