Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 37
________________ ૩૩ જાત: જિનમ્ય સ્ત્રી જન સસ્પશેન આશાતનાટ્યાત આશાતના સમ્યકત્વાભાવઃ અત એવ દ્રૌપદી ન સમ્યકત્વધારિણું. સંભાવ્યતેપુનઃ એઘ નિર્યુક્તિચિરંત નદી કાયાં, ગંધ હત્યાણયુક્ત દ્રૌપઘાતૃપ પુત્રિકા, નિદાન કૃતિભિ, ભત્તર પચસ્યાછતા નિદાન ભાત તથા જમૈક પુત્રઃ પુનઃ પશ્ચા સાધુસકાશમા યદુવર, સમ્યકત્વ માગે ધિરન્મિથ્યાત્વ મહાન વચ્ચે પ્રતિમા પૂજ્યાચ પુષ્પાદિ ભિઃ જિન પ્રતિમા અભિધાન, તસ્ય પ્રકટે ન એવ કર્યંજન તપૂજય તે કુવાસ્તિ પુસ્તક પૂરેદસ્યતા ઈતિ પાઠાંતરે મિથ્યાત્વ જનાહે જન વિધિ. ધનુજા કર્થપ્રાપ્યતે, મુગ્ધાચતિ જિન, દ્રૌપદિ મિદ કુર્યા જિનાશાતના ૪ એટલા સુધી દ્રૌપદીને ઉત્તર કહ્યો. હવે સ્વયં પરને ઉપકાર બુદ્ધિએ નિક્ષેપાદિના ઉત્તર લખીયે છીએ. તથા કેઈક કહેશે. તીર્થકરના નિક્ષેપમાંહી પિતાનો ભાવ ઘાલે. તેથી મુક્તિ ફળ પ્રાપ્ત હેય. ઈતિ ચાલણ પ્રશ્ન. ઉત્તર–એમ સ્થાપના નિક્ષેપા મધ્યે ભાવ આણવાથી તે વસ્તુની ગરજ સરે, તે તે દાડમ આંબાદિક વૃક્ષ, રૂપીઆ, સેનૈયા પ્રમુખ નાણું ઘેવર પ્રમુખ હાથી ઘોડા ગાય પ્રમુખની સ્થાપના કરી માંહિ ભાવ ફળના સ્વાદને દૂધાદિકને રાખીએ તો મીઠા મધુરાને સ્વાદ આપે. તે તો દીસતું નથી. તો તીર્થંકરની પડિમાએ મુક્તિફળ રસ કેમ પામીએ નિક્ષેપા જોતાં પણ કરતી નથી વળી દછતે કરી કહીએ છીએ. શ્રી તીર્થકર દેવનું રૂપ અને પમ છે, તે તે રૂપે પણ સરીખી પડિમા નહિ અને ગુણે તે કાંઈએ નહિ. તો તે પુદગળ પ્રતિમા, આરાધ્યક માટે જિનસ્તવન કહીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102