Book Title: Dharm Sangraha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 192
________________ ૧૭૫ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧પ चउद्दिसि होइ उग्गहो गुरुणो' [ ] इत्यक्षरैर्गुरोरवग्रहप्रमाणमुक्तं तत्कथं घटते?, न हि गुर्वभावे गुरुगतावग्रहप्रमाणं घटमानं स्याद्, ग्रामाभावे तत्सीमाव्यवस्थावत्, तथा तत्रैव यदपरमुक्तं-'चउसिरं तिगुत्तं च, दुपवेसं एगनिक्खमणं' [गुरुवन्दनभा. १९] इत्यादि, तदपि न युक्तं भवेद्, यतश्चतुःशीर्षत्वं वन्दनकदातृतत्प्रतीच्छकसद्भावे सति भवति, नतु साक्षाद् गुर्वभावे स्थापनाचार्यस्यानभ्युपगमे च, एवं द्विप्रवेशैकनिष्क्रमणे अपि दुरापास्ते एव, अवधिभूतगुरोः स्थापनाचार्यस्य वाऽभावात्, न च हृदयमध्य एव गुरुरस्तीति वाच्यम्, तथा सति प्रवेशनिर्गमयोरविषयत्वादिति, तस्मात् “अक्खे वराडए वा, कढे पुत्थे अ चित्तकम्मे अ । सब्भावमसंब्भावं, गुरुठवणा इत्तरावकहं ।।" [गुरुवन्दनभा. २९] इतिवचनप्रमाणाच्च साधूनां श्रावकाणां स्थापनाचार्यस्थापनं समानमेवेति व्यवस्थितम् । ટીકાર્ચ - “સા' સંસ્થાસમયે . વ્યવસ્થિતમ્ | સંધ્યાસમયે=સૂર્યાસ્તથી અંતર્મુહૂર્ત પૂર્વે ફરી ત્રીજી વાર જિનઅર્ચા–દેવનું પૂજન, વિશેષથી ગૃહસ્થ ધર્મ છે. એ પ્રમાણે સંતંક છે યોજન છે. એ રીતે આગળમાં પણ જિનાર્ચામાં યોજન કર્યું એ રીતે પ્રતિક્રમણકારિતા આદિમાં પણ, વિશેષથી ગૃહસ્થ ધર્મ છે એ પ્રમાણે યોજન કરવું. અને અહીં=વિશેષથી ગૃહસ્થ ધર્મના વિષયમાં આ વિશેષ છે. ઉત્સર્ગથી શ્રાવકે એક વખત જ ભોજન કરવું જોઈએ. જે કારણથી ‘દિનકૃત્યમાં કહેવાયું છે. ઉત્સર્ગથી વળી શ્રાવક સચિત આહારનો વર્જક, એકાસણાનો ભોજી=એકાસણાથી ભોજન કરનારો અને તે જ પ્રકારે બ્રહ્મચારી હોય.” (શ્રાદ્ધદિનકૃત્ય) જે=જે શ્રાવક એકભક્તિ=એકાસણું, કરવા સમર્થ નથી તેને શ્રાવક દિવસના આઠમા ભાગરૂપ અંતર્મુહૂર્તદ્વય લક્ષણમાં વૈકાલિકને કરે=સંધ્યાનું ભોજન કરે એમ અત્રય છે. વળી, યામિની મુખાદિમાં= રાત્રિના નજીકના ભાગમાં વૈકાલિક કરવામાં આવે તો=સંધ્યાનું ભોજન કરવામાં આવે તો, રાત્રિભોજનના મહાદોષનો પ્રસંગ હોવાથી અંતર્મુહૂર્ત પૂર્વે જ=સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પૂર્વે જ, વૈકાલિકને કરે છે=સંધ્યાનું ભોજન કરે છે. જે કારણથી દિનકૃત્યમાં જ કહેવાયું છે. હવે જે શ્રાવક જે કારણથી એકભક્ત કરવા માટે સમર્થ નથી તે કારણથી દિવસના આઠમા ભાગમાં તે ગૃહસ્થ સુશ્રાવક ભોજન કરે.” III અને વૈકાલિક પછી=સંધ્યાના ભોજન પછી યથાશક્તિ દિવસચરિમ પચ્ચખાણ કરે શક્તિ અનુસાર ચઉવિહાર કે તિવિહારનું પચ્ચકખાણ કરે. સૂર્યના ઉદ્દગમ-અંતવાળું દિવસચરિમ પચ્ચખાણ મુખ્યવૃત્તિથી દિવસ હોતે છતે કરે. બીજા પદમાં=અપવાદ પદમાં, રાત્રિમાં પણ કરે રાત્રિ થઈ ગઈ હોય તોપણ દિવસચરિમ પચ્ચકખાણ ગ્રહણ કરે અને કરીને=દિવસચરિમ પચ્ચખાણ કરીને, સંધ્યાકાળમાં ભગવાનના બિબના દર્શનથી અર્વાફ-સન્મુખ-ગભારાની અંદર નહિ પરંતુ ગભારાના

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244