________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-સાબરમતીના કાંઠાની જેનડગ ઉઘાડી શકે
અને વિજાપુરમાં જેન બેડ"ગ સ્થાપી શકો, હજી તમારે ઘણું ધાર્મિક કાર્યો કરવાના છે. જેન સંઘની સેવામાં અર્ધોઈ જાઓ એમ ઇચછું છું જેનકોમમાં મેસાણાના પ્રસિદ્ધ સુશ્રાવક શા. વેણીચંદ સુરચંદે ધર્મકાર્યોમાં જે જે આત્મભેગ આપે છે, તે અત્યંત પ્રશસ્ય છે. તમે ધારો શા. વેણીચંદભાઈ જેવા ભવિષ્યમાં કર્મયોગી બની શકે. મહાત્મા ગાંધીએ જેમ દેશેદયમાં પિતાનું જીવન હોમ્યું છે તેમ તમે પણ ભવિખ્યામાં જેને માટે અપઈ જાઓ એમ ઈચ્છું છું. ગુરૂભક્ત, દેવ ભક્ત, પરસ્ત્રીત્યાગીને પોતાની મેળે સર્વ સંપદાઓ પ્રાપ્ત થાય છે. તમે એ વિજાપુરમાં બંગલે બંધાવીને વિદ્યાપુરીય ગૃહસ્થ તરીકે તમે પોતાને ઓળખાવ્યા છે તે તમે વિદ્ધપુર જેને બાલકની ઉન્નતિ કરવામાં એક કરો. જૈનબાલકને જયાં ત્યાં વ્યાપાર વગે
www.kobatirth.org
For Private And Personal Use Only