Book Title: Chintamani
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાવ્રતે પાલવાનાં સર્વ કથન કરેલાં છે–ચરણસિત્તરી આદિ સાધુ ધર્મને ઘણે વિસ્તાર શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત ગ્રંથોમાંથી જાણલે. હવે અન્ય શ્રાવક ધર્મ કહેવાય છે. સામાન્ય રીતે ગુરુમુખારવિંદથી જીન કથિત ધર્મને જાણી દ્વાદશત્રત પાલક અને તેને શ્રાવક કહેવાય છે. જીનેશ્વર કથિત ધર્મ પાલવાથી મુક્તિ માર્ગ ઉત્તરોત્તર પામી શકાય છે. કઈ તદ્દભવે પણ એક્ષપદ પામે છે. જેનધર્મ વિના અવર ધર્મે જે હાલ અવનીતલમાં વિદ્યમાન છે “તે ધર્મો” કર્મ થી યુક્ત કઠેરતા પામેલ જણાય છે. સત્યતા તજી અધર્મ આલય નિવાસિત થયેલા જોવામાં આવે છે. “ધર્મ તે” જ્ઞાનગુણ ગણુભૂષણ ભૂષિત કેવલજ્ઞાનીએ સત્ય રીતે ભાષિત હેય તેજ છે અને અવર ધર્મ તે કર્મના મર્મ આધીન www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122