Book Title: Chintamani
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 112
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧ ૨૯૧ બીજના બળવાથી જેમ અંકુર ફુટે નહિ તેમ કમપબીજ બળવાથી સંસાર અંકુરે સર્વદા ઉગે નહિ. ૨૯૨ મુનિ થઈને ક્રોધ કરે તે ચંડાલ જાણો. જેમ પશુનેવિષે ચંડાલ ગર્દભ છે. પક્ષીવિષે ચંડાલ વાયસ છે, પણ સર્વથકી નામ દેઈનિંદા કરનાર મહાચંડાલ જાણુ. - ૨૩ દાનને વિષે, તપને વિષે, પરાક્રમને વિષે, વિજ્ઞાનને વિષે, વિનયને વિષે, ન્યાયને વિષે, ચાતુર્યપણું દેખીને સર્વથા વિરમય ન થવું. કારણ કે પૃથ્વી તે એવા રત્નથી ભરેલી છે. ૨૯૪ પિતાને ગુણેકરી વખણાય તે ઉત્તમ પુરૂષ જાણ. પિતાના નામે ઓળખાય તે મધ્યમ જાણ. માતુલ ગુણે અધમ જાગુ અને જે સસરાના નામે ઓળખાય તે અધમમાં અધમ જાણવા ૨૫ જે માણસ આળસુ હોય, વળી સુ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122