Book Title: Chintamani
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 110
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પિતાના આત્મા સમાન સર્વજીને ગણે છે તે માટે પુરૂષ જાણો. ૨૮૩ પર્વતે પર્વતે મણિ હાય નહીં પણ રેહણાચલ ઉપર હોય છે, હાથી હાથીપ્રતિ મેતી હેય નહિ, પણ પેલા હાથીમાં હેય છે, બાવનાચંદન, સર્વે વનમાં ન હોય પણ મલચાચલે હોય છે. તેમ સાધુજન ઠામ ઠામ ન પામીએ. કેઈક ઠેકાણે પામીએ. ૨૮૪ કોઈ મનુષ્ય, હમેશાં કનકનું દાન આપે અથવા તદ્દન કનકનું દેરાસર કરાવે તેને તેથકી જેટલો લાભ પામીએ તેના કરતાં બ્રહ્મચર્ય પાળવાથી અનંતગણું ફળ પામીએ. - ૨૮૫ ક્ષમા ઉપરાંત જગતમાં કઈ તપ નથી. સંતેષ ઉપરાંત કોઈ સુખ નથી. સર્વ દાનને વિષે વિદ્યાસમાન બીજું દાન નથી, અને દયા ઉપરાંત કોઈ ધર્મ નથી. ૨૮૬ ઘુવડ દિવસે દેખે નહિ અને કાગડે રાત્રે દેખે નહિ પણ કામી પુરુષ એ અંધ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122