Book Title: Chintamani
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| હરીયાલી છે વરસેકબલ લીજે પાણી-કાંબલી કહેતાં
ઇંદ્રિય વરસે, પાણી કહેતાં જીવ કરમે ભારે થાય છે. એટલે ઈદ્રિયરૂપ કાંબલ વરસતાં છવરૂપ પ્રાણી, કમજલથી ભીં
જાય છે. માછલીએ બગ લીધો તાણી–માંછલે તે
લભ ને બગલે તે જીવ તેને સંસારમાં
તાણું લીધું છે. ઉડરે આંબા કેયલ મારી ઉ0 કહેતા
સાવધાન થાવ, આંબો કહેતાં જીવ, કોયલ
કહેતાં તૃણુ મેરી કહેતાં વિસ્તા. કરીયસીંચતાં ફલીઅબીરી -કલી
કહેતાં માયારૂપી કલી સીંચતાં લોભ ખેદ
રૂપ બીજોરું વૃક્ષ ફ તે વા . ઢાંકણુએ કુંભારજ ઘડીયે -ઢાંકણી કહે
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122