________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
વેપાર વૃદ્ધિ પામે છે અને લક્ષ્મીની પ્રાપ્તિ
થાય છે.
૮૮ માં તાલ માપથી વેપાર કરવા તે અવિચારતા છે તેથી સ્વહાનિ છે.
૮૯ દાણુ ચારી કરવી તે મહાપાપ છે, કપટ કરી અન્યને છેતરવા તે પણ અતિપાપ
૯૦ અન્ત્યજજાતિ તથા મછીમારાઢિ હલકી વૉસાથે વેપાર સંબંધી ધીરધાર ન કરવી.
૯૧ વેશ્યા સાથે સંબધ ન રાખવા અથવા r તત્સહ ” વેપાર સંબંધ પણ રાખવા નહિ. કારણ તેતા અતિ અવળુ ખેલી ખાટુ' આળ ચઢાવે ને કીતિને કલકિત કરે.
૯૨ સડેલ છે.કરાએના સેાખતી થવું નહિ, તેવા છેકરાઓ સાથે કયાંય જવું નહીં.
www.kobatirth.org
For Private And Personal Use Only