Book Title: Chintamani
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 86
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ તથા મોતીની માળા પહેરા પણ સગુણથી વિયુક્ત અર્થાત્ વિદ્યા ન હોય તે તે શોભે નહિ. વિદ્યાદિ ગુણો જ્યાં સુધી પ્રાપ્ત નથી કર્યા ત્યાં સુધી, રૂપાદિ ગુણે શા કામના છે ? માટે સર્વોત્કૃષ્ટતામાં વધારે, સદગુણભૂષણ વિદ્યાજ છે. કારણ આભૂષણે ક્ષીણ છે ને વિદ્યા ભૂષણ સર્વદા અક્ષય છે. - ૧૮૨ પંડિતેની સભામાં મૂર્ખાઓએ મૈન ધારણ કરવું. ૧૮૩ દરેક કાર્ય વિચારીને કરવું અવિચારી કામ કરનારને આપદાઓ પરાભૂત કરે છે, અને તેઓને સુખલક્ષમી મળતી નથી. માટે સર્વથા વિચારીને કામ કરવું તેમન કરનારને વિમાસવું પડે છે “કારણ કે વિપીર ન क्रिया, अविवेकः परमापदांपदम् ॥ वृणुतेहि विमृश्यकारिणं, गुण लुब्धा स्वयमेव सम्पदः।। અર્થ: સહસા (અકસ્માત ) ઉતાવળે વિ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122