Book Title: Chintamani
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 78
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ બાદ, સુરત શ્રાવકે અશુચિના નિવારણ માટે અવશ્ય સ્નાન કરવું. ૧૪૪ જે કાર્ય ધર્મ, રાજ્ય, લેક, વ્યવહારથી, વિરૂદ્ધ હોય તે સજજને કરવું નહિ. ૧૪પ ભજનાવસરે ગુર્નાદિ અતિથિઓની રાહ જોઈ દાન દઈ ભેજન કરવું. ૧૪૬ વ્યાખ્યાનાવસરે. ગુરૂ મહારાજની સેવા સાથે પ્રીતિભરથી વ્યાખ્યાન સાંભળવું. ૧૪૭ તીર્થકર મહારાજની પરમપ્રીતિ સંપાદના-અષ્ટપ્રકારી, બારપ્રકારી, સત્તરભેદી એકવીશપ્રકારી પૂજાએ ભણાવવી. - ૧૪૮ ચૈત્યવંદન કરવા જતાં “દેરાસ૨માં” “ સફળ હસ્તે ” જવું અફળ હાથે જવું નહિ, શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે દેરાસર જવાની રીત રાખવી. ૧૪૯ શત્રુંજય, ગિરનાર, આબુ, સમેત www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122