________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
સુધારે, આપણી અંદગી સુધારે, તે ખરે પવિત્ર મિત્ર.
૧૦૬ સ્વમુખે ગુણોનું ગાન કરી પક્ષે આપણા અવગુણ ગાઈ, માન હાનિ કરે તેવા ને જાન જતાં પણ સ્વમિત્ર ન કરે.
૧૦૬ ગ્રંથમાં કહ્યું છે કે (મિત્ર ઉતાकीजीए, जेसे शिरकेवाल ॥ काटे कटावे पिर्छ . कटे, तोये न छोडे ख्याल ।
૧૦૮ સ્વભાવે ગંભીર, શાંત, દીર્ધદષ્ટિ, નીતિમાન, વૈર્યવાન્ ધર્મ બુદ્ધિમાન, કપટ રહિત હોય એવા મિત્ર કરવા.
૧૦૯ આપણું સારામાં જે સદાય ઉભું રહે અને સુખ તેમજ દુખની વખતે સાથે રહે તેજ મિત્ર જાણવા. શાસ્ત્રાધાર છે કે ગો, સરવે , મરે રાજુ विग्रहे ॥ राजनारे श्मशानेय स्तिष्ठति
www.kobatirth.org
For Private And Personal Use Only