________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખીઓ, બરૂ, ચપુ વિગેરે ઉપગી વસ્તુઓ પણ અદત્ત લેવી નહિ જ, ઉપરોક્ત વસ્તુઓ આપ્યા વિના લેવાથી આળ ચઢી જતાં પિતાની વિશ્વાસનીયતા” માણસમાં ઘટી જાય છે ને નીચતા પ્રાપ્ત થાય છે ને તેથી અનેક દુઃખ પ્રાપ્ત થાય છે. જેમ અ૫ વિષ તમારે દુઃખ દેવા તત્પર થાય છે, તેમ જરા પણ ચેરીની વસ્તુ, વિવેકાદિ દ્વારને બંધન કરનારી, અતિશય દુઃખ દેનારી થાય છે માટે તે નજ લેવી (ચેરપણાથી)
૧૭ ચોરી કરનારનું કેઇ દિવસ કલ્યાણ થતુ નથી અને તે મૃત્યુ બાદ પરભવમાં નરકમાં પડી અઘેર દુઃખ ભોગવે છે માટે જન બાળકોએ ચોરી જરા માત્ર પણ કરવી નહિ.
૧૮ જે છોકરે ચેરી કરી આનંદ નિમગ્ન રહેતું હોય તેવાની સંગત કદિ પણ કરવી
www.kobatirth.org
For Private And Personal Use Only