________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨ ફુલની માળા ગળામાં રાખી સુવું નહીં. કેઈ દિવસ હાનિકર નીપજે, ત૬ સુગંધ લેભિસર્પાદિકથી પીડા થાય માટે.
૬૩ રાત્રે વહેલા સુઈ જવું. સવારમાં સૂર્યોદય પ્રાક્ (પહેલાં) ઉઠવું. શાસ્ત્રાધાર, છે કે જે દેહરા એ રાત્રે વહેલા જે સુઈ–વહેલા ઉઠે વીર બલ બુદ્ધિ બહુ ધન વધે, સુખમાં રહે શરીર.
જેન બાળકેએ રાત્રીએ નવ વાગતાં પહેલાં સૂવું નહિ. સુતી વખતે સાતવાર નવકાર ગણી સૂવું.
૬પ જેન બાલકેએ પોતાના ઘરની છાની વાતને કાઈની આગળ કહેવી નહીં.
દ૬ જૈનધર્માભિલાષિઓએ નતિને માટે ધર્મ પ્રયાસ કરતા રહેવું.
૬૭ જાર કર્મ અને ચેરીથી દૂર રહેવું
www.kobatirth.org
For Private And Personal Use Only