Book Title: Chintamani
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ. ૧૯૩૦ જામળાનાદેરાસરની પ્રતિષ્ઠા વિધિ કરાવી. તેમણે શ્રી રવિસાગરજી ગુરૂ પાસે શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કર્યા હતાં. પેથાપુર. સાગર ધર્મશાળાને વહિવટ વિ. ૧૯૦૯ માં ગાંધી વધુ પારેખે શરૂ કરવા માંડ. ગાંધી વધુ પારેખે વિ. ૧૯૨૭ સુધી વહીવટ કર્યો. વિ. ૧૯૨૮ થી તે ૧૫૮ સુધી ગાંધી. છનાલાલ જેઠાભાઇએ વહીવટ કર્યો. વિ. સં. ૧૫૨ માં ગાંધી છનાલાલ જેઠાભાઈ વિજાપુરમાં વૈશાખ સુદિમાં પદ્માવતીના દેરાસરમાં મૂલનાયકની પ્રતિષ્ઠાવિધિ કરાવવા આવ્યા હતા. તે વખતે મારે તેમની સાથે પરિચય થયો અને તેથી પરસ્પર ધર્મ પ્રેમ વશે. તેમની સાથે શા. મનસુખભાઈ અમથાલાલ આવ્યા હતા. શેઠ. છનાલાલના ગૃહસ્થ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122