Book Title: Buddha Ane Mahavir
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 22
________________ બુદ્ધ અને મહાવીર સંતાએ જ પિતાનાં માતાપિતાની સેવા કરવાની છે એમ નહિ, પણ વળી માતાપિતાએ પણ પોતાનાં સંતાનોની; શિષ્યોએ જ પોતાના ગુરુઓની એમ નહિ, પણું વળી ગુરુઓએ પણ પોતાના શિષ્યોની; પતિએ જ પિતાની પત્નીની એમ નહિ, પણ વળી પત્નીએ પણ પિતાના પતિની; માણસે પિતાના મિત્રોની એમ નહિ, પણ વળી મિત્રોએ પણ એ માણસની; શેઠોએ જ પિતાના સેવકોની એમ નહિ, પણ વળી સેવકોએ પણ પિતાના શેઠની; ગૃહસ્થાએ જ સાધુઓની એમ નહિ, પણ વળી સાધુઓએ પણ ગૃહસ્થની. અને આમ તારવી કાઢેલી બેવડી આજ્ઞાઓમાંની દરેકને પછીથી બુધે-યાદ રાખવામાં અને સમાજમાં ઉતારવામાં ઠીક પડે એટલા માટે ઉપમા રૂપે-પાછી પાંચ પાંચ ગણી વધારી અને તેથી એકંદરે છ ગણી દશ આજ્ઞાએ કર્તવ્ય સંબંધે થઈ. ઉદારણ રૂપે એમાંની પહેલી દશ આપણે લેઈએઃ મા બાપોએ પોતાનાં સંતાનને ૧ પાપકર્મમાંથી વારવાં, ૨ પુણ્ય કર્મ તરફ વાળવાં, ૩ ભણાવવાં, ૪ પરણાવવાં, (અને). ૫ વારસો આપવો જોઈએ. અને સંતાનેાએ એટલા માટે વિચારવું જોઈએ જે ૬ જેમણે મને પિષ્યો છે એમને હું પિષીશ, ૬ જેઓ મારે આધારે છે તેમના પ્રત્યે હું મારું કુટુંબકર્તવ્ય બજાવીશ, ૮ મા બાપના ધનનું હું રક્ષણ કરીશ, ૯ એમના વારસાને હું યોગ્ય થઈશ, (અને ) ૧૦ જ્યારે એ જશે ત્યારે હું એમને સ્મરણમાં રાખી પૂછશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58