________________
૬. સમૃત્પાદ હાદનિકાનમાલા
અનુરૂપ આવે છે. આ અનુરૂપથી વળી સ્પર્શી એટલે કે બાહ્ય જગત્ ારા ઇન્દ્રિયજન્ય અસર થાય છે અને એ અસરે કરીને વિષયની વેદંતા-અનુભવ-થાય છે. એ અનુભવથી પુનરાવૃત્તિની અને સ્થાયીત્વની વાસના એટલે કે જીવનવાસના-તા-જાગે છે.
૪૩
જીવનતૃષ્ણામાં દોરી જનાર માનસ-શારીરિક માળાની આ રીતની છૂટી છૂટી કડીઓ આપણને સ્પષ્ટ રીતે નહિ સમજાય. મુદ્દે પણ પેાતાના વિચારક્રમમાં આપને સમજાય એવી ભાવનાએ સાથે કેટલીક એવા પ્રકારની અનિશ્ચિત ભાવનાએ ગુથી છે, કે જે ગુ થવાની હિંદુ દર્શનશાસ્ત્રમાં જરૂર પડે છે અને જેની અંદર નામ અને રૂપથી યેાજાએલાં ભાવનાનાં ચિન્હ અતિ પ્રાચીન કાળથી નજરે પડે છે.
સમુત્પાદાર્શનિકાનમાલાના ખીન્ને ભાગ હજી બાકી છે. અને એની ચાર કડીએ આ અનુક્રમે છે.
૯. ઉપાદાન, ૧. ભવ, ૧૧. જાતિ અને
૧૨. જરા ભરણુ, વ્યાધિ અને વેદના, દુઃખ, શાક અને નિરાશા.
( શાક, પરિવેદના, દુઃખ, દુ°નવ અથવા કલેશ. )
ભાવ એવા છે કે જે તૃષ્ણાથી (૮) બંધન આવે છે, એટલે કે તૃષ્ણાના વિષયમાં અથવા હેતુમાં બંધન આવે છે. અને આ બન જીવતે સંસારમાં જરૂર બાંધી રાખે છે અને તેથી એને નવા લવ લેવા પડે છે. નવા ભવને કારણે નવા જન્મ લેવા પડે છે અને તેની સાથે માનવજન્મતાં ખીજાં દુઃખ, જરા અને મૃત્યુ, વ્યાધિ અને વેના આદિ આવે જ છે,
હવે આમ આપણે સમ્રુત્પાદાદનિદાનમાલાને, જરૂર પુરતી, સ્પષ્ટ કરી છે. મુદ્દતે પેાતાને પણ · એમ લાગેલુ કે આ વિગતવાર ક્રમ ધણા લેાકાને ઉપદેશમાં નહિ શ્રેષ્ઠ પડે. અનુકૂળ તેથી એમણે એને લગ્નુ સ્વરૂપે ચાર આ સત્યામાં ગાઢવી દીધા છે અને એટલા માટે મુખ્યત્વે કરીને દુઃખમાંથી .છેડવનાર આ અષ્ટાંગિક ભા` ઉપર દૃષ્ટિ રાખી છે. અને તેથી મુદ્દના ઉપદેશમાં આ ચાર આ સત્યા અને માત્ર એ જ મહત્ત્વનાં અને વિશેષ મનાયાં છે. આપણે તે। આ સમુત્પાાદશ નિદાનમાત્રાની વિગતમાં કંઇક ઉંડા ઉતર્યાં, કારણકે–મહાવીરની અહિંસા અને યુની મિત્રભાવના ઉપરથી-આખુ· ઉપદેશ વસ્તુ જોવા ઇચ્છતા હતા, અને એ ઉપદેશ વસ્તુ અહિંસા અને મિત્રભાવનાને આધારે ચેાજાયું હતું. વળી એ બે મહા પુરુષ વચ્ચેના જે ભેદ આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com