Book Title: Buddha Ane Mahavir
Author(s): Unknown
Publisher: ZZZ Unknown
Catalog link: https://jainqq.org/explore/034485/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને મહાવીર પૂર્વ કા ળ પામેલા એના એક સહધમ ઉપર વિવેચન કરીને અટકીશું નહિ; એ ખતે ધ પ્રાચીન આ જગતના એક મહાધમ તેમ જ આછી પ્રખ્યાતી આપણે અહીં દૃષ્ટિ નાખી જશું, એનાં રૂપર’ગ વિષે જ પણ એની ભાવના અને ઉત્પત્તિ વિષે પણ કૉંઇક કહીશું. ધર્મના વિકાસ–ક્રમનાં પરિણામ હાય એને સ્વરૂપે આપણને એ દેખાય છે અને એ રીતે બીજી ઇંડા-જમન પ્રજાએના મૂળ ધમ સાથે-હામરના અને પ્રાચીન જર્મનના ધર્મ સાથે એમના સંબંધ બાંધી શકાય. ઘણા વાચકે તે આ પ્રસ્તાવ સાંભળીને આશ્ર મૂઢ બની જશે; કારણ કે એમને મતે બૌદ્ધ ધર્માંના સિદ્ધાન્તા હેામરના ધર્મસિદ્ધાન્તાથી અને મૂળ જર્મન પૂર્વજોના ધ સિદ્ધાન્તાથી છેક અળગા છે. પણ આ ધર્માં અને સિદ્ધાન્તા પેાતાનાં ગીત, પ્રાર્થના અને યા રચવામાં જે ભાષાને ઉપયાગ કરે છે એ ભાષાઓ પણ એક બીજાથી છેક અળગી હૈાય એવું દેખાય તેા છેજ. ઇલિયડ કે આડેસી ઉપરથી કે એડા ઉપરથી કાઈ પણ માણસ હિંદુઓના સૌથી પ્રાચીન ગ્રંથ વેદને કે બૌદ્ધશાસ્ત્રાને નહિ જ સમજી શકે. અને છતાંયે એ સૌ ભાષાએતે અતિ પ્રાચીન સંબંધ છે. બહુ પ્રાચીન કાળ–ખ્રિસ્ત પૂર્વે ૩૦૦૦ ની લગભગ હાય-હિંદુ, ઇરાની, ગ્રીક, રામન, જર્મન, સ્લાવ, કેલ્ટ વગેરે ઈંડા-જર્માંન પ્રજાએ વચ્ચે સંબંધ હતા. એશિયા અને યુરેાપના સીમાપ્રદેશમાં કાઇક જગાએ એમનાં પાસપાસે ઘર હતાં, એ એક બીજાની એટલી સમજતા અને વળી ધમ ભાવનાએમાં અને રીત રિવાજમાં પણ ઘણું સામ્ય ધરાવતા. બેશક એ વાતને હજારા વર્ષ વીતી ગયાં છે; પણ ભાષા અને ધર્મ એવી ચીકણી સસ્થાએ છે કે, સૌ ચીજોની પેઠે કાળે કરીને એ ખદલાય તેા છે જ, પણ હજારે વ પછી પણ એ પેાતાના મૂળને કાઇને કઇ રીતે ચોંટી રહે છે. અલ્બત્ત કાળ જેમ જેમ વધારે વીતતા જાય છે અને ફેરફાર જેમ જેમ વધારે થતા જાય છે તેમ તેમ એનું મૂળ નવું અને એના પ્રાચીન સબંધ સમજવા કાણુ થઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને મહાવીર આ જાણવાનું અને સમજવાનું વધારે કઠણુ તા એટલા માટે થાય છે કે એ સંબધ અહીં તહીંથી કંઇ વિચિત્ર રીતે જ ઢીલેા પડી જાય છે. એવું પણ ખતે છે કે એક ભાષા બીજી પરાઈ ભાષાની અસરથી, તેમજ ભેક ધર્મો બીજા પરાયા ધર્મની અસરથી બદલાઇ જાય છે; એ ભાષામિશ્રણ અને ધમિશ્રણનું એવું પરિણામ આવે છે કે ભૂતકાળને ઉકેલી આપનાર બધાં દેરા ગુંચવાઇ જાય છે. અને ક્રેષ્ઠ પ્રજામાં ભાષાને કે ધનાસ કઇંક સ્વતંત્રભાવે અને પગલે પગલે થાય છે, ત્યારે પણ એવું બને છે કે તે પ્રજાની ગમન તા ઉપરતી શ્રેણીના કે ગમે તેા નીચેની શ્રેણીના લેાકના શબ્દો રૂઢ રૂપ ધારણ કરે છે અને લેાક જીવનમાં ધર્મ સ્પષ્ટ રૂપ ધારણ કરે છે; અથવા તે। અમુક રૂપ ધારણ કરીને સતેષ લે છે. અને અનુસરીને અમુક પ્રજાનાં ભાષા અને સાહિત્ય અમુક વિશિષ્ટ રવરૂપ ધારણ કરે છે. જેમ કે, હિંદુઓના અને રાનીએ)ના પ્રાચીન વિકાસમાં ધાર્મિકતત્ત્વ શુદ્ધ ધાર્મિક સ્વરૂપ જ લીધું, પણ હેામર અને પ્રાચીન જનાના સબંધમાં એ મહાકાવ્યમાં ઉતરી ગયું. આ વસ્તુસ્થિતિનું પરિણામ એ આવ્યું કે વેદમાં દેવપ્રાનાના મંત્રા જેવા આવ્યા તેવા હામરમાં ના આવ્યા; અને પછીના કાળના શ્રીકામાં પણુ આ પ્રકારની રચના ના જ આવી. જોકે બારેક વર્ષ પૂર્વે ઇજીપ્તમાંથી આશ્કાએસનુ' એક કાવ્ય મળી આવ્યું છે, તેને ભાવ અને છંદ અદ્ભુત-રીતે પ્રાચીન ભારતીય મત્રાને મળતે આવે છે અને તે ઉપરથી જણાઇ આવે છે કે આવાં કાવ્યાનું રૂપ (ભારતીય છંદના સ્વરૂપને ત્રિષ્ટુમ્ કહે છે) પ્રાચીન ઇંડા-જમનાની દેવ-સ્તવનામાંથી ઘડાયું હતું. આકાએસનાં ગીતમાં દીએસ્કરની પ્રાથના છે અને ગેએ એને આમ અનુવાદ કર્યા છે. ( ઇન્તર. માતાશ્રીત ૧૯૧૭. પૃ. ૫૯૬ થી). આવેલું અહીં, નક્ષત્રે શાલતા આકાશને ત્યજી પ્રકટ થાએ અહીં, અને સહાયતા આપા, ઝેસ અને લેદાના બળવાન પુત્રા, કાસ્તર અને પાલી દે ! રિત ગતિના ઘેાડાની પીઠે ચઢીને ભૂમિ અને સમુદ્ર ઉપર રી વળે, અને મૃત્યુની શીતલ જરા થકી માનવીને તારી તમે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પૂર્વકાળ સત્વર વેગે મંદિરને શિખરે જાએ, દુવાના શિખર પ્રદેશને દૂરથી પ્રકાશા અને રાત્રિએ અથડાતી શ્યામનૌકાતે આશા કિરણ આપેા. [ત્યાર પછીના એ ક્ષ્ાકમાંથી માત્ર એ એ અક્ષરા જ મળી આવ્યા છે. દીઓસ્કર સમુદ્રના તેાાનમાંથી બચાવનાર દેવે છે. સરખાવે। H. Aymn. Hom. 386. ↑ અને Eurip. Helen. 1495. ff. વળી લિએપેાદ ફૅશન શ્રેષ્ડરના Azische Religion II ( ૧૯૧૬ ) પૃ. ૪૩૮-૪૫૮ માં આવેલા Die Dioskuren વાળુ પ્રકરણ પણ જોવા જેવું છે. આલ્કાઈએસના શ્લાક અગીઆર અક્ષરની ત્રણ અને છ અક્ષરની એક (Hexameter ) છેવટની એમ ચાર પુક્તિઓના છે. વેદના શ્ર્લોક અગીઆર અક્ષરની ચાર પક્તિના છે. મૈત્રેય સમિતિ નામના મારા ગ્રંથમાં ( ( ૧૯૧૯ ) પૃ. ૧૫૮ થી, અગિઆર અક્ષરની પતિની ઉત્પત્તિ સંબંધે વિવેચન કરવામાં આવ્યુ છે, અને છ અક્ષરનું છેવટનું જે સ્વતંત્ર ટુંકુ ચરણુ છે તે વિષે તે જ ગ્રંથમાં ૧૩૬ મે પૃષ્ઠે અને ખાસ કરી New Metrik ( ૧૯૨૦ VWV ) નામના મારા લેખમાં વિવેચન કરવામાં આવ્યું છે. ] આમ સટમાંથી તારનાર એ દીએસ્કર તે એ દેવા છે, તેમને હમેશાં યુગ્મ માનવામાં આવે છે અને સહાયતા માટે એમની ભેગી જ પ્રાના કરવામાં આવે છે. · ડ્રેસના પુત્રા ’ એ એમનું નામ તે વેદમાંના વિો નાતાને મળતું આવે છે, અને વળી વેદમાં પણ એ બંને દેવ સંકટસમયે સહાયતા કરનાર મનાયા છે. આલ્કાઇએસે કરી છે એવી રીતે એમની પ્રાર્થના સહાયતા માટે કરવામાં આવે છે અને એમણે કરેલી સહાયતાને કારણે એમનાં સ્તવન વારવાર ગાવામાં આવે છે. વેદમાં કરેલા વન પ્રમાણે અદ્ભુત થમાં ખેશીને એ વિચરે છે અને ત્યારે એ સશ્ર્વિના કહેવાય છે અને વળી ના(ચા ( ૬ સરસ્યા ) પણુ કહેવાય છે, એટલે કે માણસ સુખેથી.વિશ્વાસ રાખીને એમને શરણે જઈ શકે. એમના પ્રત્યે ઉચ્ચારેલા વેદમત્ર આ પ્રમાણે છે ( જન અનુવાદ ગ્રાસમાનને છે. મૂળમાં અગીઆર અક્ષરની પ`ક્તિએ છે, તેને અનુસરીને અનુવાદમાં પણ અગીઆર અક્ષરની પતિએ રાખી છે.) મ. ૧. અ. ૧૭. સૂ. ૩. આવે, હે અશ્વિન, ચેનપક્ષીષે અક્તિ રથમાં મેશીને તમે ભવ્યં સહાયક, તમારા ય મના મન કરતાં યે વિરત વેગ વાળા, વાયુ ફરતાં યે, ને એ ત્રિવધુ છે, હું વીર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 3. ૧ www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને મહાવીર તમારા રથમાં બેશીને આ, જે ત્રિવધુ છે, તેમાં ત્રણ બેઠક છે, સારાં ગોળ પણ પિડાં છે; અમારી ગાયોને પુષ્ટ કરે, ઘોડાને ત્વરિત કરે, અમારાં માણસોને સબળ કરે, હે અશ્વિન વરિત યે બેથી અહીં આવો અને આ પર્વતને શબ્દ લઇ લો, નહિ તો પ્રાચીન નાયકેએ તમને ભીડમાં સહાયક શાને કહ્યા હે અશ્વિન? હે અશ્વિન, તમને આ સ્પેન પક્ષીઓ લાવે છે, એ વરિત પક્ષીઓ, જે રથને ખેંચે છે; સ્વર્ગનાં ગીધ પક્ષી જેટલાં એ વિશ્વાસ પાત્ર છે, અને તમને નિશ્ચય યજ્ઞમાં લઈ જાય છે. તમારા રથ ઉપર સૂર્યની કન્યા, એ યુવતી પરિપૂર્ણ આનંદે ચઢી, અદ્ભુત રાતાં પક્ષીને વહી લાવનારા એ ત્વરિત અને તમને અહીં લાવે. ભવ્યતા દ્વારા તમે વંદન કરાવો છો શક્તિ દ્વારા રેલ કરાવો છે, હે વીર; ભગુના પુત્રને તમે સમુદ્ર પાર લેઈ ગયા અને ચ્યવાનને ફરી યુવાન બનાવ્યા. અગ્નિના તાપમાં સમાઈ ગએલા અત્રિને, હે અશ્વિન, તમે તાજો કરી બળ આપ્યું; અંધ થએલા કર્વને, એની પ્રાર્થના સાંભળીને તમે ફરી એને આખે આપી. નાશી જતા શયુની ગાયને હે અશ્વિન, તમે પ્રાચીન કાળે દૂધે ભરી કાઢી. વર્તિકાની ભીડ તમે ભાગી, અને વિસ્મલાને નવી જંધા દીધી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂર્વકાળ સાપને મારનાર ઈન્દ્રથી પ્રેરણું પામેલો, બે ખારતો શત્રુને તેડી નાખનારો, સબળ અંગવાળો અભિભૂતિએ ઉગ્ર * એવો ભવેત અN તમે એને આપો. માટે અમે તમને હે સુજાત વીશ, સહાયતાને માટે પ્રાર્થીએ છીએ; અમારી પ્રાર્થનાઓથી સંતુષ્ટ થઈને અમારા કલ્યાણને અર્થે રથે બેસી આવો. હે સત્ય પુરુ, તાજા શ્યનને વેગે અમારી પાસે આવે, હે સજોષ, પ્રત્યેક પ્રભાતની ઉષાને ઉદયકાળે હવ્ય લાવીને તમને પ્રાર્થ છું. હે અશ્ચિન. આમ આવા પ્રકારના અમુક કેટલાક દેવ પ્રાચીન ભારતવાસીએ, પ્રાચીન ગ્રીકેએ, કંઈક અંશે પ્રાચીન રોમનોએ, પ્રાચીન જર્મનોએ અથવા ઇ-જર્મન પ્રજાના ઘણાખરા લેએ જે માન્યા છે, તે તેમના અતિ પ્રાચીન કાળના, ઈડો-જર્મને પ્રજાના મૂળધર્મમાંથી ઉતરી આવેલા છે. ત્યારે, પ્રથમ તો આકાશને દેવ તે જર્મનમાં Water Zeus, ગ્રીકમાં ....... - લટિનમાં Ju-piter ( Dju-pater ઉપરથી ) વૈદિક : પિતા કહેવાય છે. • મળસ્કાની દેવી જર્મનમાં Leuchterin ગ્રીકમાં ..... લાટિનમાં Aurora, વૈદિકમાં પણ કહેવાય છે. સૂર્યદેવને જર્મનમાં Himmelische, ગ્રીમાં ....... ગથિકમાં Sail વૈદકિમાં સૂઈ કહે છે. અગ્નિદેવને લાટિનમાં igni-s, પ્રાચીન લાવમાં ogni, વૈદિકમાં અગ્નિ કહે છે. વાયુદેવને જર્મનમાં Woutan અથવા Odin, વૈદિકમાં કહે છે, વેદકાળના આ જેને રુદ્ર (ભયંકર) કહેતા તેને પછીના કાળના આર્યો મંગળ ભાષામાં ફિર ( કલ્યાણકર) કહેવા લાગ્યા. યુદ્ધને દેવ આદિમાં મા-મૃત (મનુષ્યમારક) હતા, તેમાંથી માગૃત થયો અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને મહાવીર તેમાંથી સામ્યાભાસને લીધે માતૃત, લાટિનમાં Mavort અને Mart વૈદિકમાં મહત્ કહેવાયેા. સ્વર્ગીય કળાધરને જÖનમાં Elfen, ગ્રીકમાં Oppens, વૈદિકમાં મુ કહે છે. નશીખ ( હીંદમાં વિદિ ભવિષ્ય ભાખવું), મૂળે પ્રારબ્ધ, શ્વાવમાં Bog, વૈદિકમાં મગ કહેવાય છે. પ્રાચીન ઇંડૅા-જર્મન પ્રજાના ધર્માં તે પ્રકૃતિધર્મ હતેા. ચારે બાજુથી સૃષ્ટિમાં અનુ. ભવાતી શક્તિ અને તેનાં દૃશ્યા તથા તેનાં પરિણામેાથી આપણા પૂર્વજો આશ્રર્યચકિત થતા અને તેને પૂજ્યભાવે નીરખતા, એમનામાં તેએ ઉક ઉચ્ચ અને અલૈાકિક, દૈવિક અને શાશ્વત ભાવ આરેાપતા, એમની સ્તુતિ અને પ્રાર્થના કરતા, મળેલા અને મળવાના લાભ માટે એમને નૈવેદ્ય ધરાવતા, સ્વર્ગીય અતિથિએ હાય એમ એમનું આવાહન કરતા અને એમને ખાદ્યપેય ધરાવતા, અને એમના આશીર્વાદને માટે પ્રાર્થના કરતા. આમ પ્રકૃતિ પૂજા અને પ્રકૃતિ સંસ્કાર, અને એ સૌ કરતાં યે વધારે તે ગંભીર પ્રકૃતિ ભાવના એ આ ધમનું તત્ત્વ હતું. એમણે પ્રકૃતિ વિષેનાં કાવ્યા-ઐશ્વર્ય અને ભવ્યતા વિષેનાં તેમ જ વળી આકાશ અને પૃથ્વીમાંથી અનુભવાતા ભય વિષેનાં અને મનુષ્યના સુખદુ:ખ વિષેનાં પ્રવણશીલ કાવ્યે રચ્યાં; જો કે આનદે અપાતાં ખાદ્ય અને અંતરતમ સમણુ સાથે એને સંબંધ નહિ પણ હશે; છતાં યે આ પ્રકૃતિપૂજામાં એમને કાવ્યેા સ્ફુર્યા. આ પ્રકારનાં સમણુ-નૈવેદ્ય અને સાથે સાથે જ સહાયતા માટેની પ્રાર્થના કે જે ધાર્મિક ભાવનું બાહ્ય સ્વરૂપ હતું, એણે કાવ્યનું સ્વરૂપ લીધું; અને આ ઉપરથી જણાઇ આવે છે કે આપણા ધાર્મિક કાવ્યાએ એ રીતે પેાતાની જડ નાંખી. આપણા ઇંડા-જર્મન ધર્મ પ્રાચીન ભારતમાં પેાતાના કૈવેધ વિકાસ કર્યો, ધીરે ધીરે . એમાં કેવા ફેરફાર થતા ગયા અને પછીના જુગમાં એવા સામાન્ય ધથી સ ંતોષ ના થયે તેમાંથી જુદા જ પ્રકારનાં નવાં નવાં સ્વરૂપે ક્રમ વિકસ્યાં અને પરિણામે મહત્ત્વસ્વરૂપે બૌદ્ધ ધર્મ પ્રેમ પ્રકટ થયા એ ક્રમ હવે આપણે તપાસીએ. ભારતના પ્રાચીન કાળ ત્યારે બૌદ્ધ ધર્મની સ્થાપના સુધીના પ્રાચીન ભારતના ધર્મવિકાસ ઉપર આપણે દૃષ્ટિ ફેરવી જઇએ. એ વિકાસને ઘણાં સૈકા–કંઇક ઇ॰ સ॰ પૂર્વ ૧૨૦૦ થી ૪૦ સ॰ પૂ ૫૦૦ જેટલાં સાંલાગ્યાં હતાં. એ જુગ આર્યંના વિજયના અને વિસ્તારના હતા. આપણી ઈંડા-જન પ્રજા પશ્ચિમથી નિકળીને સિન્ધુનદી ઉપર આવી પહોંચ્યા પછી ધીરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ભારતના પ્રાચીનકાળ ધીરે ગંગાનદેની સપાટ` ઉપર આવી અને ત્યાંથી દક્ષિણમાં તેમ જ ઉત્તરમાં હિમાલયની ઉંચી ખીણામાં વિસ્તરી. આમ એ સૈકાઓમાં ધીરે ધીરે એ મહાદ્વીપકલ્પના મેટ। ભાગ ઇંડાજઈન સાંસ્થાનિકેાથી ભરાઇ ગયેા. ત્યાં વસતા આદિવાસીએના આ આ પ્રભુ થઇ પડચા; પ્રભુ થઇ પડે એવી એમની શક્તિ હતી; કારણુ કે એ પેાતાની સાથે સ'સ્કૃતિ-ઉત્કષ-લેતા આવ્યા હતા. ત્યાર પછી સૌથી પ્રથમ સંસ્થાન સ્થાપનાનું મહત્કાર્ય શરુ થયું. ઈંડે-જર્મીન પ્રજાનાં, પ્રમાણમાં નાનાં ટાળાં અસંખ્યાત આદિ-વાસીઓમાં ભળવા લાગ્યાં. ગૌરવ પ્રજા શ્યામવણુ પ્રજામાં ભેળાઇ અને મેાટા વિસ્તારનાં રાજ્યે સ્થપાયાં; અને શ્યામવર્ણાં પ્રજાના જે લેક ખુણેખાચરે ભરાઇ પેઢા નહિ, તે ગૌરવ પ્રજાના દાસ થઈ રહ્યા. આ વિજયનું અને 'સ્થાન સ્થાપનાનું પ્રાચીન કાર્યાં ત્યાર પછીના નવા જુગમાં વળી નવે રૂપે પાછું ભડાયું પૂર્વ કાળની ઈંડા-જર્મન પ્રજા ધીરેધીરે પૂર્વકાળના આદિવાસીએની અંદર ભળી જને કક શક્તિશાળી પ્રજા બની હતી ત્યાર પછી બીજીવાર ઈંડા-જર્માંન પ્રજાના એક અંશે પુરી પાછે. ભારત ઉપર અધિકાર પ્રાપ્ત કર્યાં. અને જેમ આજના રાજ્યકર્તાએ ભારતવાસીએથી છુટા જ રહે છે, તેમ એ બીજી વારની સંસ્થાન-સ્થાપનામાં પણ થયું. શ્યામપ્રજાથી ગૌરપ્રજાને દૂર રહેવાની અગત્ય લાગી; કારણ કે મિશ્રણથી અવતિ થઇ હતી એમ અનુભવે જણાયું છતાં યે આ અવનતિ ત્રણ સૈકાંને અંતે સ્વાભાવિક રીતે જ થઇ ગઇ; પણ શરુઆતમાં એમાંથી બચવાને પ્રયત્ન ગૌરપ્રજાએ કર્યાં હતા, આ વસ’કરતા અને અવનતિ સામેના વિગ્રહમાં રક્ષણરૂપે જાતિભેદની સ્થાપના થઇ. બેશક, ભારતમાં જાતિભેદ આમ પ્રાચીન ભારતના સસ્કૃતિવિકાસનું આવશ્યક અંગ હતું. અને આ જાતિભેદ તે પરિણામે એમના ધર્મના સિદ્ધાન્ત થઇ પડયા; વેદમાંથી પછીના જુગમાં વિકાસ પામેલા એમના ધર્મસ્વરૂપના એક મેર બન્યા; અને એ ધર્માસ્વરૂપને આપણે બ્રાહ્મણધમને નામે આળખીએ છીએ. ७ નૈવેદ્ય-સમર્પણ-બલિદાન એ આ ધર્મસ્વરૂપના ખીજો મેરુ બન્યા. આ નૈવેધ કર્મ અમુક સ્વરૂપે સ્વાભાવિક રીતે પૂર્વે પણ હતું જ પણ વેદ પછીના બ્રુગમાં એણે સ્પષ્ટ અને સોંપૂર્ણ સ્વરૂપ ધારણ કર્યું; અને આર્યના પ્રવાસકાળમાં ઉંચે ચઢેલે કાવ્યધ્વની ધીરે ધીરે લુપ્ત થતે ગયા અને કાંઇક ગૂઢ કલ્પનાએ તેમ જ કંઇક વ્યવસ્થિત નિયે ધર્મ ઉપર પોતાની છાપ પાડતાં ગયાં તેમ તેમ આ બલિદાન પુરૈ।હિત સોંપ્રદાયને ખળે ધર્મક્રિયામાં પ્રધાન ક્રિયાનું સ્થાન પામતું ગયું. પ્રાચીન વેદધમ માં જે કાવ્યધ્વની મુખ્ય હતેા તે પેાતાનું સ્થાન સાચવી શક્યા નહિ. આમ શાથી થયું! પ્રકૃતિમાં સ્પષ્ટ અને ધ્વનિત ભય તથા પૂજા ટળીને આમ “ મૂગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને મહાવીર પ્રકૃતિ ભાવના સાથી ઉદ્ભવી? અનેકેશ્વરવાદમાંથી એકેશ્વરનો ઉદ્દભવ શાથી થયો ? આ વિકાસમાં, એ જેમ આગળની દિશાનું પગલું હતું, તેમ વળી એ પાછળની દિશાનું પણ પગલું હતું. વિશ્વસમસ્તની-વિવેક્યની ભાવના થઈ એટલા પુરતું એ આગળની દિશાનું પગલું હતું; પ્રાચીન દેવસ્વરૂપની ભાવના ઉડી ગઈ અને તે ઉપરની આસ્થા ડુબી ગઈ એટલા પુરતું એ પાછળની દિશાનું પગલું હતું. પ્રકૃતિસમસ્તની ભાવના ઉદય પામી, આધાર ભૂત પાયારૂપે માન અને ગ્રાનના વિકાસની રચના થઈ અને એ પાયામાં પૂજ્યભાવે ચણાઈ ગઈ. અને પછી પ્રાચીન કાળનું ભવ્ય દેવસ્વરૂપ માત્ર અર્ધ દેવસ્વરૂપ-અપાચિવ વ્યક્તિ સ્વરૂપ પામ્યું. વ્યવહારપ્રદેશમાંથી નિકળીને કલ્પનાપ્રદેશમાં પ્રવેશ પામ્યું. માનવ સ્વભાવને નવું ખાધ આણી આપનાર કંઇક વસ્તુને માટે ધર્મના નવા સ્વરૂપની ભૂમિકા કેવી રચાઈ એ સમજાયું હશે. ગ્રીક-રોમન પ્રાચીન જુગમાં પણ એ પ્રમાણે ફેરફાર થયો હતો, કારણ કે ત્યાં પણ સમય વીતતે પ્રાચીન દેવભાવના સમજાતી બંધ થઈ ગઈ હતી અને ત્યાંના દશનશાસ્ત્ર વિશ્વસમસ્તમાં અને એનાં બધાં પ્રકારનાં સ્વરૂપમાં આત્માનું આરેપણ કર્યું હતું. સમુદ્ર અને પર્વતોએ કરીને બાકીના જગતથી છુટા પડી ગએલા પ્રાચીન ભારતવાસીઓ કરતાં જુદી જ રીતે, પછીનાં પાંચ વર્ષમાં, ભૂમધ્ય સમુદ્રની ચારે બાજુએની પ્રજાઓ સંબંધમાં આવતાં ત્યાં વિકાસ થયે. અલગ પડી ગએલા ઉષ્ણ પ્રદેશ કરતાં ત્રીજા ખંડના સમશીતોષ્ણ પ્રદેશમાં માનવ-સ્વભાવનું નવું ફળ પ્રમાણમાં હું અને જુદી જ રીતે ફળ્યું. આ મોડેથી આવેલું ફળ સ્વાદિષ્ટ અને સ્વાથ્થકર આવ્યું એમાં તે કંઇ શક જ નથી; અને પ્રાચીનકાળે અળગી પડી ગએલી સંસ્કૃતિથી જુદી જ રીતે એ નવું સ્વરૂપ વિસ્તાર પામતે પામતે હજી પોતાનું કાર્ય કર્યું જાય છે. હવે આપણે પળેક વાર થોભીએ, અને ડો-જર્મન જાતિને અમુક ભાગ પ્રાચીન કાળે સમશીતોષ્ણ પ્રદેશમાંથી રસ્તો કરતો કરતે ઉષ્ણપ્રદેશમાં આવ્યો અને તેમાં યે વળી શ્યામ પ્રજાની વચ્ચે આવી વસ્યો ત્યાં એની ધર્મભાવનાને કેવી રીતે વિકાસ થયો તે જોઈએ. બુદ્ધ અને મહાવીરનાં નવાં ધર્મસ્વરૂપ તે એવી રીતનું માનવસ્વભાવનું ફળ છે. એમ જણાય છે જે આ વિશિષ્ટ વસ્તુસ્થિતિમાં આપણું ફળમાં અમુક વિશિષ્ટ પ્રકારને સ્વાદ, અમુક ભૂમિસ્વાદ –પરદેશી ભૂમિને સ્વાદ પ્રવેશ્યો. આ સ્વાદ તે અમુક વિશિષ્ટ પ્રકારને અદ્ભુત મત છે; એ મત, બૌદ્ધ ધર્મ પૂર્વે હજારો વર્ષ કામમાં કમ ભારતમાં પ્રચ. લિત હતા અને બુદ્ધના સમયમાં લોકપ્રચલિત ધર્મમાં પ્રવેશ પામ્યો હતો. એ મત તે પુનર્જન્મનો મત છે. આપણે તો પશ્ચિમની સંસ્કૃતિના વિકાસમાં ઉછર્યા એટલે આપણને એ મત છેક અલૌકિક લાગે, પણ બુદ્ધ અને તેના સમયના લોકોને એ કેવળ સ્વાભાવિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ભારતને પ્રાચીનકાળ લાગ્યો હતો, અને આજના હિંદુને પાય તે સ્વાભાવિક જ લાગે. આ મતનું મૂળ શોધવાને આપણે ભારતના આદિવાસીઓને બારણે જવું જોઈશે; જેમને -જર્મન પ્રવાસીઓએ જિતી લીધા હતા અને પિતાના ધર્મમાં ભેળવી દીધા હતા. પ્રાચીન વેદકાળમાં તે આપણું ઇંડો જર્મન પ્રજામાં પુનર્જન્મના મતનું કઈ નામ નિશાન નહોતું. પણ છતાં યે પ્રાચીન ગ્રીકે મરણ પછીના જીવનને અને એવી પારલૌકિક વાતને માનતા. વેદકાળના પછી કેટલાક વર્ષ વીતતે તે ભારતમાં એ મત સર્વત્ર વ્યાપી ગયો. આમ એ મત આદિવાસીએનો મત હતું, ત્યાંની ભૂમિનો સ્વાદ એ ફળમાં આવ્યો હતો, - હવે ત્યારે પુનર્જન્મના મતમાં શો ભાવ રહેલો છે? એમાં બે ભાવ છે;-ઘણાખરા વિચારકે જણાવે છે એમ ધર્મના સિદ્ધ થએલા સ્વરૂપમાં એના બે ભાવ છે. એક તો, મૃત્યુ પછી જીવન ચાલુ રહેતું નથી, પણ બીજ કે સ્વરૂપમાં રહે છે, અને મરનારને આત્મા બીજી કોઈ નિમાં–માણસની કે કઈ ઇતર પ્રાણીની યોનિમાં-અવતરે છે. એ મતનો બીજો ભાવ એવો છે-અને જે વધારે મહત્વનો છે; ધાર્મિક વિચારકે જેને વધારે મહત્વ આપે છે-તે એવો છે કે પુનર્જન્મના મત પ્રમાણે આજનું જીવન પુણ્ય ફળ કે પાપ ફળ પામશે અર્થાત પુણ્ય જીવો મરણ પછી સારે જન્મ પામશે અને પાપ છો કોઈ નબળો જન્મ પામશે. આમ પુનર્જન્મને આધારે વિશ્વ-વ્યવસ્થાની નૈતિક યોજના રચાય છે. સિદ્ધાન્ત એવો છે જે પુણ્ય જીવોને તેમ જ પાપજીને તેમના કર્મનાં ફળ આ જ જન્મમાં પૂરી રીતે મળી શકતાં નથી; આથી એવો જ તર્ક બાંધવો ઘટે કે આજ સુધીના જીવનને સાંધનારું બીજું નવું જીવન હોવું જોઈએ. વળી આ આખા મતને પરિણામે જીવનની વતમાન સ્થિતિનું કારણ પણ સ્પષ્ટ થાય છે; જીવે ગયા અવતારમાં જે પુણ્ય કર્મ કર્યા હોય તે ઉપર એના આ જન્મના સારા ફળને આધાર છે, અને તેવી જ રીતે આ જન્મનાં નબળાં ફળ તે ગયા જન્મના પાપકર્મને લીધે છે. એ મત પ્રમાણે અનેક જન્મ થાય છે અને એને પરિણામે વર્તમાન જન્મનું કારણ કેવું કલ્પાય છે એનું હાસ્યજનક ઉદાહરણ આપું, જયારે કઈ અંગ્રેજ પોતાના કુતરાને ગાડીમાં બેસાડે છે, ત્યારે ચતુર હિંદુ આશ્ચર્ય પામશે અને કહેશે કે આ કુતરે એના પૂર્વજન્મમાં બહુ પુણ્યકર્મ કર્યા હોવા જોઈએ જેને પરિણામે આ જન્મમાં એ ગાડીમાં બેસવા જેવું સુખ પામે છે. વળી પૂર્વજન્મને અનુસરતું સ્મરણ પણ હોય છે. જેને પૂર્વજન્મના મતમાં પુરેપુરી શ્રદ્ધા છે, તેનામાં દિવ્ય શક્તિ આવે છે, તેની કંલ્પના અને વસ્તુસ્થિતિ વચ્ચેની સીમા ટળી જાય છે અને તેથી એને પૂર્વજન્મનું સ્મરણ તરી આવે છે; આવા દિવ્ય સમરણ કરીને વર્તમાનસ્થિતિને એ સારી રીતે સમજી શકે છે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦ બુદ્ધ અને મહાવીર એવી સમજને લીધે વર્તમાન સ્થિતિમાં સંતોષ માને છે. બુદ્ધ અને મહાવીરના સમયમાં જો કેઇ એક અથવા અનેક પૂર્વજન્મને સારી પેઠે સ્મરી શકે તે તે ધન્ય ગણાતું. આમ પુનર્જન્મને મત પરલોકને લગતા નૈતિક ધાર્મિક મત છે. પ્રથમ તે, એ આત્માની અમરતાનું પ્રતિપાદન કરે છે, કારણ કે મૃત્યુથી કંઈ જીવનનો અંત આવતો નથી; અને પછી, જગતની નૈતિક વ્યવસ્થાનું પણ પ્રતિપાદન કરે છે, કારણ કે જીવનું પ્રારબ્ધ એના કાર્યો કર્મ ઉપર આધાર રાખે છે. આમ જાણ્યાં છતાં યે, ખરેખર આ મત આપણને અદ્દભુત અને વિચિત્ર લાગે છે. એ મતે લખચોરાસીમાં ફરતા માણસે પશુમાં જવું પડે, પણ આપણી ભૌતિક વિદ્યાને મતે તો પૃથ્વી ઉપરનું પ્રાણ-જગત સૌથી નીચેથી શરુ થયું હતું અને પશુ તથા મનુષ્ય વચ્ચે કશો તાત્વિક ભેદ નથી. આપણે દૂરના અને અંતિમ આધારરૂપ આ પરલોકને નહિ માની શકીએ, અને તેથી આપણે આ લોકને મહત્વ આપ્યું છે, તથા ઉચ્ચ અને સ્વતંત્ર ભાવનાને વસ્તુસ્થિતિને સાંકડા ખુણામાં દબાવી દીધી છે. આપણને એ સુંદર અને ભવ્ય લાગતું હશે, પણ તે માત્ર પોકળ છે અને ટૂંકી દૃષ્ટિનું છે. બુદ્ધ પૂર્વેના ભારતમાં ધાર્મિક ઇતિહાસ તપાસતાં આપણે વિશિષ્ટ પ્રકારના ધર્મમતને બારણે-પુનર્જન્મના મતને-બારણે આવી પહોંચ્યા. ત્યાં આગળ નવી જીવનચર્યાના વિશિષ્ટ આશ્રમની ઓળખાણ થાય છે. વિધિ એવો છે જે ઉત્તરાવસ્થામાં માણસે જગતમાંથી છવનને સંકેલી લઈને વનમાં જઈને વાસ કરવો જોઈએ વળી એ પણ વિધિ છે જે વૃદ્ધાવસ્થામાં એણે ઘર વહેવાર પિતાના પુત્રોને સોંપી દેવું જોઈએ અને વનમાં ચાલ્યા જવું જોઈએ છવનની ઉત્તરાવસ્થાને જે આશ્રમ એનું નામ વાનપ્રસ્થ-વનમાં જઈ રહેવું તે-છે; અને એ આશ્રમમાં રહીને માણસે જે આધ્યાત્મિક સાહિત્યનો અભ્યાસ કરવાનો છે એને આરણ્યક-વનગ્ર-કહે છે. વળી વ્યવસ્થિત રીતે સ્થપાએલા મઠમાં કે વિહારમાં રહીને પણ જિજ્ઞાસુ અભ્યાસ કરતો. ભારતના સાધુસંધમાંથી વિકાસ પામીને આ મઠ અને વિહાર સ્થપાયા હતા અને એમની સ્થાપના બુદ્ધ પૂર્વે થોડા જ સમયથી થવા લાગી હતી. વનમાં જઈને એકાતમાં રહેવાને બદલે વયેવૃદ્ધ પુરુષે કે પ્રખ્યાત મઠમાં જ રહેતા ને પછી તે એ ભઠના ગુરુ અને અધિષ્ઠાતા બનતા. એવા ઉલ્લેખ છે કે બુદ્ધ જ્યારે ઉપદેશ કરવા વિચર્યા ત્યારે આવા અનેક મઠાધિષ્ઠાતાઓ પોતાના શિષ્યમંડળ સાથે એમને શરણે ગયા અને એમને પિતાને સાધુસંધ રચવામાં એમને સહાયક થયા. . ત્યારે, ભારતમાં પ્રાચીન મઠમાંથી વિકાસ પામીને સાધુસંઘ કેવી રીતે રચાયા એ આપણે જોયું પણ આ મઠને પણ પોતાને વિશિષ્ટ ઈતિહાસ છે. વાચકને પિતાને ખબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને બુદ્ધ હશે કે દૈઇચલાનમાં (જેને અંગ્રેજીમાં જર્મન કહે છે તેનાં) અનેક પ્રાન્તોમાં આવી પ્રણાલી છે. ગૃહપતિ જ્યારે ઉત્તરાવસ્થાએ પહોંચે છે ત્યારે પોતાનાં ઘરબાર જે પુત્રને સંપી સંસારમાંથી સરી જાય છે; ભારતવાસીઓ જેને વાનપ્રસ્થ કહે છે એ આ અવસ્થાને કહી શકાય. હવે આપણામાં આ માત્ર સાંસારિક રૂઢિ, રિવાજ, પ્રથા રહી. ભારતમાં સૌ વસ્તુ ઉપર ધાર્મિક રંગ ચઢે છે, તેથી એ રૂઢિ ધર્મ પ્રદેશમાં પ્રવેશ પામી, એને ધાર્મિક વિધિ અપાયે અને વ્યવસ્થાએ કરીને પૂર્ણ વિકાસ આપવાના પ્રયત્ન થયા. આમ જે રૂઢિ પ્રાચીન ઇંડો-જર્મન પ્રજામાં હતી તે ભારતમાં જઈ ધાર્મિક વિકાસ પામી, તેમાંથી વાનપ્રસ્થ અશ્રિમ ખીલ્યો અને તેમાંથી મઠ થયા. સાંસારિક ધાર્મિકતાની સાથે સાથે જ જે પ્રાચીન વિકાસ થયો તેને પરિણામે ભારતમાં આમ સાધુજીવનની યોજના થઈ અને તેને અત્યંત મહત્ત્વ અપાયું. આ વિકાસથી બુદ્ધ તથા મહાવીરના ધર્મ સાથે ખ્રિસ્તિ ધર્મને ભાવનામાં મહત્ત્વને વિરોધભાવ વિકસ્યો. પૂર્વના ધર્મ સંસારમાંથી પલાયનના, વૃદ્ધાવસ્થાના, ત્યાગના–ટુંકામાં સંન્યસ્તના- છે, પશ્ચિમના ધર્મ સંસારકાર્યને, યુવાવસ્થાને, પુરુષાર્થને, આશાને-ટુંકામાં દેવળને ધર્મ છે. બુદ્ધના અને મહાવીરના ધર્મમાં મઠ-અથવા આપણે મઠને મળતું કંઈક-મધ્ય બિંદુએ છે. ખ્રિસ્તિ ધર્મમાં મધ્યબિંદુએ દેવળ છે. મહાવીર અને બુદ્ધ. અત્યાર સુધીની ચર્ચાથી આપણે એ કંઈક જાણી શકીએ છીએ કે મહાવીર અને બુદ્ધના ધર્મો કયી ભૂમિકામાંથી કુર્યા. એમની પાછળના અંતર્પટમાં પ્રાકૃતિક શક્તિઓની ઇ-જર્મન વૈદિક ભાવનાની પૂજા છે-એટલે કે કાવ્યમય અને કેશ્વર વાદ છે. આમાંથી અંદરની બાજુએ એકતા સાધવાના પ્રયત્ન થાય છે અને અદ્વૈતવાદની દિશાઓ શોધાય છે. ત્યારે વળી બહરની બાજુએ બળિપૂજાનું જોર થાય છે. સાથે સાથે સમાજમાં વર્ણવિભાગ પણ યોજાય છે. વળી વિકાસ થતે થતે પુનર્જન્મનો મત પ્રકટ થાય છે અને પ્રાચીન અભ્યાસને બળે આ શ્રમ-સંસ્થાઓ અને સાધુજીવન વિકાસ પામે છે. આની સાથે બધા પ્રદેશમાં ચંચળતા આવી જાય છે, નવા આદર્શો કલ્પાય છે-બધી દિશાઓમાં દષ્ટિ જાય છે, અને પરિણામે નવા આદર્શો યોજાય છે. ક્રાઇસ્ટ પૂર્વેના છઠ્ઠા સૈકામાં નવનવા મત પ્રકટી નિકળે છે. પુરોહિત સંસ્થાથી અને એના બલિધર્મથી કંટાળેલા અનેક વિચારકો તેમની સામે પોકાર ઉઠાવે છે અને એ ધર્મ શીખવવાના પ્રયત્ન કરે છે કે જેથી એક બીજાની વિરુદ્ધ જતા અનેક મતને એક સંપ્રદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨ બુદ્ધ અને મહાવીર યમાં ગોઠવી શકાય અને તેથી ધાર્મિક ક્રિયાઓને એક નવી જ ભૂમિકા ઉપર સ્થાપી શકાય. આવા અનેક ( મહાવીરના જમાઈ જમાલી, ગોશાલ, તિરૂમુસ, કાલામ, ઉદક, આદિ-અનુવાદક) વિચારકનાં નામ આપણે જાણીએ છીએ, પણ આમાંના બે જ જણનાં નામ પ્રાચીન કાળના એ અંધકારમાં પૂર્ણ રીતે પ્રકાશી નિકળે છે. માત્ર આ બે જ એવા ધર્મસંધ સ્થાપી શક્યા છે, જે આજ સુધી અખંડ પ્રવાહે ચાલતા આવ્યા છે, જેમાં એમના વિચારો અને આચારો પ્રબળ રૂપે કામ રરી રહ્યા છે અને જેમાં સૈકાઓ જતાં ગધ કે પદ્ય રૂપે હજારો સાહિત્ય-મંથો રચાતા રહ્યા છે. આ બે પુરુષો, એમને સ્થાપેલા અને આજ સુધી . જીવતા રહેલા સંઘે કરીને અને એ સંધને સાહિત્યે કરીને, આપણને સ્પષ્ટ રૂપે પ્રકાશ આપે છે અને દૂર દૂરના અંધકારમાં સૂર્ય સમાન પ્રકાશી રહ્યા છે, ત્યારે એમના સમયના બીજા ધાર્મિક આન્દોલન કરનારાને આપણે માત્ર પરોક્ષ રીતે અને અસ્પષ્ટ ભાવે જાણીએ છીએ, એટલે કે માત્ર ગ્રહ રૂપે જ પ્રકાશે છે. ૧. નામ નિર્દેશ. આ બે મુખ્ય આત્માઓ કોણ હતા? આ બે ઘર્મ સંસ્થાપક કોણ હતા ?. એ બંને પૂજ્ય નામેએ કરીને ઓળખાય છે, પહેલા ઇ. સ. પૂ. ૫૭૦ ના અરસામાં જમ્યા હતા અને મહાવીરને-એટલે કે મોટા વિજેતાને-નામે ઓળખાય છે, તથા બીજા ઈ. સ. પૂ. ૫૫૦ ના અરસામાં જન્મ્યા હતા અને બુદ્ધને-જ્ઞાનીને-નામે ઓળખાય છે. આવા જ પ્રકારનાં બીજાં નામો પણ એમનાં છે. એ બનેને અહંન્ત (પૂજ્ય), ભગવન્ત ( પ્રભુ), અથવા જિન (જિતનાર) પણ કહે છે. તે ઉપરાંત મહાવીરની તીર્થકર સંજ્ઞા અને બુદ્ધની તથાગત સંજ્ઞા બહુ લોકપ્રિય અને પ્રચલિત છે. તીર્થકરનો શબ્દાર્થ તારણહાર એટલે કે, મુક્તિને ભાગે ચઢાવનાર એવો થાય છે અને ભાવાર્થ માર્ગદર્શક અથવા ભેમિયો એવો થાય છે; તથાગતને શબ્દાર્થ એમ ગયા તે-એટલે કે સાચે માગે ચઢયા તે એવો થાય છે અને તેથી તેનો ભાવથે આદર્શરૂપ અથવા આદર્શાભૂત એ થાય છે. આ બધાં નામ ઘણું કરીને એ બે ગુના પૂજકે ને શિષ્યો હમેશાં વાપરે છે. વળી કોઈ કોઈવાર જે જાતિમાં એમનો જન્મ થએલો તે જાતિના નામ ઉપરથી પણ એ ઓળખાય છે; અને એમાં ઉત્તમ કુળમાં એમના જમ્માની ભાવના છે. મહાવીર જ્ઞાતુકુળમાં અને બુદ્ધ શાકુળમાં જન્મ્યા હતા, તેથી મહાવીરને જ્ઞાપુત્ર અને બુદ્ધિને શાક્યપુત્ર કહે છે. અને ત્યાર પછી આ બીજી સંશા શાક્યપુત્ર ઉપરથી બુદ્ધને વળી શાકયમુનિ (-શાક્યવિચારક). એટલે કે શાક્ય કુળમાં ઉત્પન્ન થયેલા જ્ઞાની પુરુષ એમ પણ કહે છે. બુદ્ધ સંજ્ઞા ઉપરાંત આ સંજ્ઞા બહુ પ્રચલિત થએલી છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧ નામ નિર્દેશ ૧૩ આપણા ધર્મસંસ્થાપ¥ામાં એ એ નામે વધારે પ્રખ્યાત છે. પણ વળી મહાવીરને અને યુદ્ધને એમના ધરમાં વડીલે અને ભાઇ-એને અને મિત્રા કયે નામે ખેલાવતા એ પણ આપણે જાણવું જોઇએ. મહાવીરનું નામ વહેંમાન (વધતા જત!) હતું અને બુદ્ધનું નામ સિદ્ધા ( ભાગ્યશાળી) હતું. જ્યારે આપણે સંજ્ઞાઓ વિષે વિચાર કરવા એડ઼ા છીએ ત્યારે તે હુજી એ પણ નક્કી કરવું જોઇએ કે મહાવીરના અને મુના અનુયાયીએ ક્રમે નામે ઓળ ખાતા અને એાળખાય છે. ( લાટિન ) ખ્રિસ્તુત ઉપરથી ખ્રિસ્તિઆનુસ (ફ્રેંચ chretion) અને જર્મન ખ્રિસ્ત તથા મેહમદ ઉપરથી મેહમદનર શબ્દો જેમ આપણે યુરેાપમાં યાયા છે તેમ જ યુદ્ધ ઉપરથી એમના અનુયાયીએને માટે બુદ્ધિસ્ટ શબ્દ યાજ્યેા છે.ખુદ હિ ંદુસ્થા નમાં બ્રાહ્મણ એ બુદ્ઘના અનુયાયીને ઐાદ્ધ કહે છે અને મહાવીરના અનુયાયીને એમના ઉપનામ જિન ઉપરથી જૈન કહે છે, જેને આપણે જિનિસ્ટ કહી શકીએ. મહાવીરના અનુયાયીને માટે હિંદુસ્થાનમાં વપરાતા જૈન તેમજ યુરેપમાં બનેલા બુદ્ધિસ્ટ શબ્દને અનુસરીને જિનિસ્ટ એ અને પારિભાષિક શબ્દો આપશે. હાલ વાપરીએ છીએ; અને તેવી જ રીતે મહાવીરના ધ' સબધે આપણે જ્યારે એલીએ છીએ ત્યારે પણ જૈનધમ તેમ જ (જન ) જિનિસ્મુસ એ એ પારિભાષિક શબ્દો વાપરીએ છીએ. આટલાં બધાં નામ જ્યારે હું ગણાવી ગયા ત્યારે વાચક કહેશે જે ‘નામ તા રાખ ને ધુમાડા ’ છે. પણ છતાં યે અમુક નામ તેા રાખ ને ધુમાડા કરતાં વધારે છે એમ એનું પારખુ કરતાં જણાશે. પૂજ્ય અને માદક જેવાં ઉપનામેામાં પણ ભાવ તા છે જ અને વળી જો સાચી રીતે સમજવામાં આવે તે બુદ્ધ અને મહાવીર એ મુખ્ય નામેામાં એથીએ વધારે ભાવ રહેલા છે. ܕ ખુદ્દ એટલે જેણે જ્ઞાન પ્રાપ્ત કયુંર્યું છે એને આપણે જ્ઞાની કહીએ. મહાવીર એટલે કે મેાટા વિજેતા એ નામ આપણુને બીજી જ દિશાએ દારે છે. સાધુએમાં વીર તેા એ જ છે, જે સૌથી વધારે કષ્ટ સહન કરી શકે, જે તપશ્ચર્યામાં બહુ આગળ વધી શકે; એટલા માટે મહાવીરને લગભગ અ મહાતપસ્વી એવા થઇ શકે. પ્રાચીન ભારતમાં તપસ્ સંબંધે વિચાર થતાની સાથે વીસ્થાન સંબંધે પણ વિચાર થતા જ, અને એને અ તપશ્ચર્યા થતા. એટલે કે વનમાં નિશ્રળ બેસવું અને તે વીર રૂપે સિદ્ધ થવું તથા હવાપાણીનાં અને બીજા કèાની કશી પરવા ના કરી, સ્વાભાવિક રીતે જ આને। હેતુ એવા નહાતા કે પેાતાનું વીરત્વ જગજાહેર કરવું, પણુ કષ્ટથી પેાતાના શરીરનું દમન કરવું. એટલા જ માટે મુહુ એ જ્ઞાની, ને મહાવીર એ મહાતપસ્વી. અને તેથી એ બે મહાપુરુષાનાં લક્ષણમાં એકદરે ખરી રીતે મેટા તાવત તરી આવે છે. મહાવીર છેવટ સુધી ખરા તપસ્વી છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને મહાવીર અને તપસ્ એ જ એમના ધર્મને મૂળ ને મુખ્ય પામે છે. બુદ્દે પણ પોતાના સાધુજીવનનાં શરૂઆતનાં વર્ષોમાં આ દિશામાં પ્રયત્નો કરેલા; છ વર્ષ એમણે તપશ્ચર્યા આચરેલી. પણ પછી એમને જ્ઞાન થયું કે સંસારમાં જેમ એક દિશાની પરિસીમાં છે, તપ, તેમ બીજી દિશાની પરિસીમા છે. બંને પરિસીમાઓ છોડીએ તો વચલે ભાગે સુંદર સત્ય મળી આવે એવું એમને જ્ઞાન થયું. આ જ્ઞાન ઉપરથી જ સિદ્ધ થાય છે કે એ બે પુરુષોમાં બુદ્ધ વધારે જ્ઞાની હતા અને તેથી સાચી રીતે જ એમને જ્ઞાની એ સંજ્ઞા પ્રાપ્ત થઈ છે; અને તેટલી જ સાચી રીતે એમના વૃદ્ધ સમકાલીન પુરુષને મહાતપસ્વી એ સંજ્ઞા પ્રાપ્ત થઈ છે. ૨. તપસ અને સમ્યકુ. ઇતિહાસક્રમે ચાલતાં આપણે પ્રથમ તપસ સંબંધે વિચાર કરીએ. મહાવીરે એ તપાસ આખો જન્મારો આચર્યું, બુદ્ધ સાધુજીવનનાં પહેલાંનાં થોડાં વર્ષ આચર્યું. તપસ્ શબ્દમાં ભારતવાસીઓની ભાવના અતિ વિશાળ છે. તેઓ બધા પ્રકારના ઉપવાસન અને આત્મશાસનને તેમ જ કાયકલેશો આ તપસુમાં સમાવેશ કરી લે છે. ઇન્દ્રિયને દમવી, સ્વાભાવિક લાલ સાઓ અને આત્મચાચલ્ય ઉપર વિજય મેળવે, આત્માને સહનશીલ બનાવવો. અને દેહના તેમ જ સંસારના વિલાસની વાસનાઓની અને પ્રલોભનેની લાગણીઓથી મુક્ત થવું એ તપનો આશય છે. અંદરનો પુરુષ (આત્મા) પિતાના ઉંચા પ્રયાસોથી પાર ઉતરવાને, ઇંદ્રિયોએ અને સંસાર જીવને કરીને ઉત્પન્ન થએલાં બંધનથી બળપૂર્વક પિતાનું રક્ષણ કરવાને ઇચ્છે છે. ભારતવર્ષમાં તપાસને માટેના આ ઉંચા પ્રયાસોએ અનેક પ્રકારનાં સ્વરૂપ ધારણ કરેલાં છે. તપ અમુક પ્રકારનું પુણ્યકર્મ છે, અને એ રીતે અસ્વાભાવિક બળ આપે છે તથા પરલોકમાં ફળ આપે છે. મનુષ્ય જાતે કરીને સંયમ અને કષ્ટ ઉપાડી લે તો તેથી આ જન્મમાં પવિત્રતાની છાયા પામે છે ને મૃત્યુ પછી ઉંચા પ્રકારનું સુખ પામે છે. આ ભાવના આપણને આજે નવી જેવી લાગે ખરી, પણ છતાયે ડો-જર્મન પ્રજાની પ્રાચીનકાળે બંધાએલી અતિપ્રાચીન ધર્મભાવનાને આધારે ઘડાએલી છે અને એનાં ચિન્હ પ્રાચીન જર્મન આચારમાં પણ ઉતરેલાં છે. જર્મન લોક માનતા હતા કે જે આધ્યાત્મિક પુણ્ય જાતે ઉપાડી લીધેલા કટ કરીને કે એને બીજે માગે પ્રાપ્ત કરી શકાય છે અને ખાસ કરીને દુઃખ પડતાં પાપમુક્તિ-પારલૌકિક સહાયતાને આધારે–દેવેની સહાયતા પ્રાપ્ત કરી શકાય છે. લોકે પુણ્યને માટે કે પાપમુક્તિને માટે દેવો તરફ નજર કરતા અને સંકટથી રક્ષણ પામવાની આશા એમના તરફથી રાખતા. સંસારની નૈતિક વ્યવસ્થાને માટે દેવોની પ્રાર્થના કરતા, કારણ કે તેઓ એ વ્યવસ્થાના રક્ષક હતા. એ લોકો દેવ પ્રત્યેની આ સંકટ-પ્રાર્થના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨તપ અને સમ્યક ૧૫ ને દેવ ઉપર આગ્રહ” એ નામે ઓળખતા તથા પ્રતિજ્ઞા વડે એ આગ્રહ સફળ કરતા. પ્રતિજ્ઞા આ પ્રમાણે હતી; અમુક અમુક પુણ્ય પ્રાપ્ત કરવાની પ્રતિજ્ઞા લેઉં છું-અથવા પાપમુક્ત થવાની પ્રતિજ્ઞા લેઉં છું, ને તેમાં દેવની સહાયતાની આશા રાખું છું. દેવો ઉપર આગ્રહ” એવા ભાવના શબ્દો હજી ગ્રીક ભાષામાં છેઃ Omyumi Tou's Peovs દેવો સામે પ્રતિજ્ઞા લેઉં છું ( દેવોને શપથ-પ્રતિજ્ઞા દેઉં છું?); “દેવો ઉપર આગ્રહ ને માટે એ જ ભાવમાં સંસ્કૃત ભાષામાં તબૂ મતિ-અન-ગ્રીક O'm એ શબ્દો છે. પ્રતિજ્ઞાને સંસ્કૃતમાં સત્યવાર (આમ કરીશ) કહે છે. અહીં આ સ્પષ્ટ કરેલી શ્રદ્ધા ઉપર જ માની લીધેલા દેવનિર્ણયનો આધાર હતો અને એ લોક માનતા કે પા૫ મુક્ત થએલો આત્મા સંકટમાંથી મુક્ત થાય છે અને જેણે એને એ સંકટમાં આણી મુક્યો હોય તે મૃત્યુ પામે છે. ઉપરથી સહાયતા મળે છે અને એને લીધે જ પુણ્ય, ત્યાગ, પાપમુક્તિ, પવિત્રતા વગેરે પ્રાપ્ત થઈ શકે છે એ શ્રદ્ધાએ ભારતમાં એવું સ્વરૂપ પકડયું કે અમુક અમુક પ્રકારનાં તપથી જ ઉંચાં કર્મો બંધાઈ શકે, પણ એમ તે કહી શકાય નહિ કે મહાવીરે અને બુધે પ્રત્યક્ષ રીતે આ ભાવના ઉપરથી પોતાની ભાવના રથી કાઢી. ઉલટું એ તો, તેથી પ્રાપ્ત થતી આ લોકની કીર્તાિને કાજે કે પરલોકના સુખને કાજે જે લોક તપ આદરે છે તે લોકોને વડી કાઢે છે. ત્યાગથી અને કાયક્લેશથી આ લોકમાં કે પલકમાં સુખ પ્રાપ્ત કરવું કે આ લોક્માં કીર્તિ પ્રાપ્ત કરવી એ એમને આશય નહેાત, મુકિત એ જ એમને આશય હતું. ભારતના તે સમયના ધાર્મિક દર્શનની એક નવી ભાવના-જેના સંબંધમાં મહાવીરે અને બુધે પણ વિચાર કર્યા છે એ ભાવનામુક્તિ અથવા મેક્ષની ભાવના આગળ આપણે આવી પહોંચ્યા. પણ એ ભાવના વિષે આપણે સ્પષ્ટ રીતે વિચારીએ તે પહેલાં મહાવીરે અને બુધે તપ સંબંધે કેવી કેવી ભાવનાઓ બાંધેલી તે પ્રથમ વિચારી લેઇએ. બંને ઉત્તમ કુળમાં જન્મ પામ્યા હતા, બંને પિતાના જ કુટુમ્બમાં ઉછરીને મોટા થયા હતા અને બંને આશરે ત્રીશ ત્રીશ વર્ષના સંસાર વ્યવહારથી છેક કંટાળી ગયા હતા, એવા કંટાળી ગયા હતા કે આખરે સાધુ થઈ ગયા; અને બંનેએ અતિ આતુરતાથી અને પિતાના પરિપૂર્ણ પુરુષાર્થથી તપશ્ચર્યા આદરી. પણ તપ એમને તો કમેટી પત્થર હતો. મહાવીર એમાં પાર ઉતર્યા અને એને અનુસરીને પિતાનો ધર્મ છે ; તપ એ જ એમની માર્ગદર્શક ભાવના થઈ પડી. એથી ઉલટું બુદ્ધ અનેક વર્ષની તપશ્ચર્યા પછી એની પાર નિકળી ગયા અને એમને એથીયે ઉંચ પ્રકારની માર્ગદર્શક ભાવના જડી આવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૬ બુદ્ધ અને મહાવીર એ ભાવના એવી હતી, કે જેની ભારતમાં કાઇને ખબર નહેાતી. બુદ્ધ ત્યાર પછી એ જ ભાવનાએ પ્રેરાયા અને એને અનુસરીને એમણે પેાતાના ધમ યેજ્યા. એમના બધા આધાર માર્ગદર્શક ભાવના ઉપર હતા. કારણ કે નૈતિક સિદ્ધાન્તામાં અને ધાર્મિક ભાવનાઓમાં તા મહાવીર અને બુધ્ધ બને લગભગ સરખાં હતા; મુખ્ય વિષયેામાં તે એકમત જ હતા; એટલું જ નહિ પણ એમના સમયના ખીજા વિચારકેાના નૈતિક અને ધાર્મિક અભિપ્રાયા સાથે પણ એ અંતે એકમત હતા. તે વખતના મુખ્ય ધર્મના-બ્રાહ્મણ ધર્મના-આચાર્યાં પણ પાતાના નૈતિક અને ધાર્મિક મતામાં આમનાથી બહુ જુદા નહાતા માત્ર આચાર્યે જ્ઞાતિભેદના સંકુચિ. તપણાએ કરીને અને યજ્ઞમાં પશુઓને મારી હેામવાના ધમે કરીને બંધાઇ પડયા હતા. એ જ ધર્મ આ સાધુઓને એકેવારે પાપકમ લાગ્યું, કારણ કે માજીસની કે પશુની હિંસાને સૌથી ભ્રષ્ટ પ્રકારનું પાપ એ માનતા હતા. આમ એમના બધા આધાર માદક બાવના ઉપર હતા. આ ભાવના નીચે ખીજી બધી ભાવનાઓને કેવો રીતે લાવી શકાય છે એ જોવું ાય તે મઙાવીર તર× દૃષ્ટિ કરવી. ‘તું હિંસા કરતા ના' વગેરે પાંચ આજ્ઞાઓમાં પણ જે નીતિધર્મ નથી સમાઇ શકતા તે બધા નીતિધમ તપના કેન્દ્રબિંદુમાં સમાઇ જતા એમને દેખાયે!. આહારમાં, વસ્ત્રમાં, અને અન્ય વિષયમાં જે જે સયમ પાળવાની આજ્ઞાએ બ્રાહ્મણધને મતે તપની વિશાળ ભાવનામાં આવી જાય છે એ સૌની મહાવીર બાહ્ય તપમાં ગણના કરી લે છે, અને એ ઉપરાંત એવી ભાવનામાં બીજી કેટલીક કણુ વાતા પશુ ઉમેરે છે; બધા પ્રકારના આચારાથી અને વ્રતાથી તેમ જ વળી વીરસ્થાન કે જેતે વિષે આગળ હું એટલી ગયા છું તે વડે પણ શરીરને કસવાની એ આજ્ઞા કરે છે. વળી આ વાત તે એમણે છેક નવી આણીઃ તપનાં આ બધાં આછાંવધતાં કઠણ બાહ્ય સ્વરૂપના જેવાં જ આન્તર તપનાં કેટલાંક સ્વરૂપો યેજ્યાં અને વિનય સેવા વગેરે સસામાન્ય આયારેા, તેમ જ ધ્યાન વગેરે સાધુઓને માટેના વિશેષ આચારે, પણ એમણે તપમાં મુકયા. એ ઉપરાંત જેને એ લેાક આમસયમ કહે છે અને જેને આપણે સર્વથા આન્તર તપમાં મુકવાનું કરીએ, એને મહાવીરે ખાદ્ય તપમાં મુકયા છે. અને વળી એક પ્રકારે તે આપણને એમ લાગે કે તપમાં બાહ્ય અને આન્તર સ્વરૂપ વચ્ચે જે ભેદ કરેલા છે તે કંઇ છે! સાચે ભેદ નથી; છતાં તે ખાખતની ટીકા કે ચર્ચા કરવા કરતાં તપનું આખું વર્ગીકરણુ આપીશ અને છેવટના નિર્ણય વાચકના હાથમાં છેાડી દેશ. જૈનગ્રંથેામાં એ વર્ગીકરણ એ જગાએ આપેલું છે; પહેલા ઉપાંગમાં (Abhandlungen fiir die kude des morgenlan des VIII 2, 1883, p. 38-44 ) અને પાંચમા અંગમાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ તપસ્ અને સમ્ય બાહ તેમ જ આન્તર તપ દરેકને છ છ અંગ છે. બાહ્યનાં આ પ્રમાણે છે. ૧ અનશન અમુક ટંક સુધી ના ખાવું તે. ૨ અવમેરિકaહું ખાવું તે, ભાવાર્થ કે આહાર, વસ્ત્ર વગેરેમાં આત્મસંયમ, વળી બહારના બીજા વિશ્વમાં આત્મસંયમ (એટલે કે આત્મશાસન ) અને બીજો કાઈ પણ કોલાહલ કરવામાં સંયમ ૩ ભિક્ષાચ=ાભક્ષા માગવા નિકળવું તે. જ રસપરિત્યાગ સ્વાદ ઉપર સંયમ. ૫ કાયકલેશ=શરીરને કસવું તે, ભાવાર્થ કે આસનવાળી નિશ્રળભાવે બેશી રહેવું, વલરવું નહિ, થુંકવું નહિ, અને બધી શરીરક્રિયા ઉપર સંયમ રાખવો અને એમ કરીને કાયા કસવી તે. ૬ પ્રતિસલીનતા-પિતાની અંદર ધ્યાન વાળવું, ભાવાર્થ કે બધા વિચારને અને લાગણીઓને બને તેમ દબાવીને એકાન્ત સ્થળે અમુક સમય સુધી બેસવું તે. કાચબો જેમ પોતાના અંગ સંકોચી લે છે એમ માણસે સારા વિચારમાં ઉતરવાને માટે, બાહ્ય જગતમાંથી પોતાનું મન સંલી લેવું. આન્તર તપનાં છ અંગ આ પ્રમાણે છે. ૧ પ્રાયશ્ચિત્તસારા થવાના વિચાર કરવા તે. ભાવાર્થ કે પસ્તાવો કરવો તે. ૨ વિનય. ૩ વૈયાયસેવા કરવા તૈયાર રહેવું તે. ૪ સ્વાધ્યાય અધ્યયન ૫ ધ્યાન. ૬ ઉત્સર્ગ સંસારમાંથી આભાને સંકેલી લેવો તે, ભાવાર્થ કે જન્મમરણની ઘટ માળાનું જે દુઃખ, તેમાંથી અર્થાત સંસારમાંથી મુક્ત થવું તે. આવી ભાવના ઉપરના બધા માનસિક પ્રયત્નો કંઈક અસાર અને કષ્ટ જનક લાગશે. અને તેથી વાચકના મન ઉપર વખતે આ આખા વગકરણથી સંતોષજનક અસર નહિ પણ થશે. પણ છતાં યે મહાવીરના અને પક્ષ રીતે બુદ્ધના વ્યક્તિત્વ વિષે તે ખાસ ખ્યાલ આવ્યા વિના નહિ જ રહેશે. મહાવીરને શારીરિક અને સાંસારિક પ્રલોભનેમાંથી બળપૂર્વક મુક્ત થવું છે, અને તેથી પોતાના બધા નૈતિક અને ધાર્મિક પ્રયતનેને તપની ભાવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૮ બુદ્ધ અને મહાવીર નીચે એ આણી મુકે છે; વળી વિનયનો અને સદાચારને સર્વસામાન્ય જે માનવધર્મ, તેને પણ એ આત્મસંયમમાં, આત્મશાસનમાં અને આત્મવિજયમાં આણું મુકે છે. ટૂંકામાં કહીએ તે સૌ આત્મમાં લાવી દે છે. બુધે જ્યારે ધીરે ધીરે જોયું કે તપ એ તે એક મિથ્થા પરિસીમા છે, ત્યાર પછી એને ત્યાગ કર્યો, અને તેથી એમણે મહાવીરની પેઠે સૌ વાતને તપમાં સમાવેશ ના કર્યો અને ના કરે એ તે દેખીતી વાત છે. એમણે ૫ણું પ્રાયશ્ચિત્તની જરૂર માની છે, આત્મસંયમ અને આત્મશાસનની સ્તુતિ કરી છે; શરીરને કસનારી બધા પ્રકારના સંયમવાળી અને કષ્ટ દેનારી ક્રિયાઓ –જેને લોકો સામાન્ય રીતે તપ સમજતા અને જેને મહાવીરે બાહ્ય તપમાં મુકી છે એવી ક્રિયાઓને–આત્મવિજયને-માત્ર એમણે અનાદર કર્યો. પણ એમના પ્રયત્નોને બળે એમને એક નવી અને એથી સારી મહાભાવનાવધારે દયાભરી ભૂમિકા-જડી આવી અને એ જ સાચા મહત્ત્વની વાત છે. આને માટે માર્ગ દર્શક શબ્દ જે એમણે વાપર્યો, તે તપસ નહિ પણ સમ્યક શબ્દ છે અને એને અર્થ યથાર્થ અથવા શુભ છે. સૌ વિચાર, સૌ ઉચ્ચાર અને સૌ આચાર યયાર્થ અથવા શુભ હોવા જોઈએ. ભારતમાં બધા વિચારોને વ્યવસ્થા પૂર્વક ગોઠવવાને સંપ્રદાય છે, તેવી જ રીતે બુધે પણ પોતાના વિચારોના વગીકરણની વ્યવસ્થા કરી છે–એમણે આઠ પ્રકારના સમ્યક-વર્ગ પાડયા છે, પણ તે મહાવીરના બાર પ્રકારના તપસ-વર્ગથી જુદી રીતના છે. સમ્યકના આ વગીકરણને–અથવા એથી જે ભાવ સમજી શકાય છે એને આર્ય અષ્ટાંગિકમાર્ગ કહે છે. એ આ પ્રમાણે છે. ૧ સમ્યગદષ્ટિ યથાર્થ જોવું તે અથવા યથાર્થ આસ્થા. ૨ સમ્યક-સંકલ્પ યથાર્થ ઇચ્છા અથવા યથાર્થ નિશ્ચય. ૩ સમ્યગુર્વાદ્યથાર્થ શબ્દ અથવા યથાર્થ વચન. . . જ સમ્યકર્મ યથાર્થ કર્મ અથવા યથાર્થ પ્રવૃત્તિ. ૫ સમ્ય-આછવયથાર્થ જીવનચર્યા અથવા યથાર્થ જીવન. ૬ સભ્યપ્રયત્નત્રયથાર્થ પ્રયત્ન અથવા યથાર્થ પુરુષાર્થ. ૭ સમ્યક-સ્મૃતિ યથાર્થ સ્મૃતિ અથવા યથાર્થ ભાન. ૮ સભ્યસમાધિયથાર્થ ધ્યાન અથવા યથાર્થ આત્માનિમજજન. ઉપર વર્ણવેલી સ્થિતિનું એક પરિણામ એ આવ્યું કે મહાવીરે અને એમના શિષ્યોએ તપને જે મહત્વ આપેલું તે બુધે અને એમના શિષ્યોએ ઓછું કરી નાખ્યું છે અને તેથી જેને બૌદ્ધ સાધુઓના જીવનને વિલાસમય અને સાંસારિક લેખવા લાગ્યા. કારણ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૩. પ્રત્યેક યુદ્ધ અને યુદ્ધ ૧૯ એમ જણાય છે કે આ અભિપ્રાય અને અનુભવ ભારતમાં નિશ્ચયરૂપે પ્રસરી ગયા. અને એના પરિણામે આખરે બુધ પેાતાની જન્મભૂમિમાંથી અદૃશ્ય થઇ ગયા. પણ બીજી બાજુએ એ જ જન્મભૂમિએ જૈનધને આજ સુધી પાળ્યેા-પાધ્યેા છે. પછીના કાળના કાષ્ઠ જૈન લેખકે બૌદ્ધ ભિક્ષુએંની દિનચર્યા માટે નીચે પ્રમાણે ઉદ્ગાર કાઢયા છે: मृद्वी शय्या प्रातर् उत्थाय पेयम् । भक्तं मध्ये पानकं चापराने ॥ द्राक्षाखंडं शर्करा चार्धरात्रे । मोक्षश्चान्ते शाक्यपुत्रेण दृष्टः ॥ સુંવાળી પથારી, ( તેમાંથી ) સવારે ઉઠીને ( કંઇક ) પીવું, અપેારે ભાત, અને પાછલે પહારે ( કંઇક ) પાન કરવું. અધી રાતે દ્રાક્ષ અને સાકર ( લેવાં ) ( અને એ રીતે ) છેવટે શાક્યપુત્રે મેાક્ષ દેખ્યા. ૩. પ્રત્યેક બુદ્ધ અને બુદ્ધુ. આમ મહાવીરે બધા પુરુષાર્થ આત્મા ઉપર જ દાખવ્યા છે; એ માત્ર સાધુ જ ન હતા, પણ તપસ્વીયે હતા. પરંતુ બુદ્ધને સાચા ખેાધ પ્રાપ્ત થયા પછી એ તપસ્વી ના રહ્યા, માત્ર સાધુ જ રહ્યા અને પેાતાના બધા પુરુષાથ જીવનધર્મ ઉપર દાખવ્યા. એકના ઉદ્દેશ એથી આત્મધમ થયા; ખીજાના લાધર્મ થયા. યુધ્ધે પેાતાના ઉદ્દેશ આત્મધર્મ માંથી વિસ્તારીને લોકધર્મીમાં આપ્યા અને તેથી એ વધારે પ્રખ્યાત છે, વધારે પૂજાય છે અને આપણી ભાવનાએ એ બે પુરુષામાંથી યુદ્ધ જ ક્રાઇસ્ટની દિશાએ પ્રયાણ કરે છે. આપણને જે એ મેટા ભેદ જણાય છે તે બીજા બધા વિષયમાં તરી આવે છે. એ બધા વિષયામાં હવે આપણે સ્પષ્ટતા કરતા જશું, બુદ્ધુની દૃષ્ટિ હવે લેાકસમાજ તરફ વળી અને એમના અતરતે હવે સ્પષ્ટ રીતે લાગી આવ્યું કે માણસ પેાતાના એકલાને જ માટે નથી, પણ સમસ્ત સમાજને માટે છે, એનુ` આમદાન ખીજાએંના હિતને માટે છે, એના આત્મબેગ સૌને માટે છે; આ એમના ધ મહાવીરના ધથી સર્વથા અને સ્પષ્ટ રીતે અહીં જ જુદા પડે છે. મહાવીરના ધર્મમાં સૌથી ઉંચી ભાવના આત્મશેગની—આત્મત્યાગની છે. અને વળી ખીજી એ સંજ્ઞાએામાં-પ્રત્યેક્ષુદ્ધ અને યુદ્ધ એ શબ્દમાં——પણ આ મેટા ભેદ સ્પષ્ટ તરી આવે છેઃ પ્રત્યેકબુદ્ધના અ પેાતાને માટે જ્ઞાની' એવા થાય છે, અને યુદ્ધના અ * સર્વાંને માટે જ્ઞાની' એવા ફ્રાય છે. એક જ્ઞાની મમાં જ રહે છે અને પોતાની આત્મશુદ્ધિની . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦ બુદ્ધ અને મહાવીર પરવાથી જ સંતેષ પકડે છે; બીજે જ્ઞાની લોકસમાજમાં સંચરે છે અને ઉપદેશ તથા દૃષ્ટાન્ત વડે બધાની આત્મશુદ્ધિને માટે પ્રયત્ન કરે છે. હવે મહાવીરને પણ મઠવાસી-પ્રત્યેક બુદ્ધની સંજ્ઞા તો ના જ આપી શકાય; કારણ કે એ પણ લોકસમાજમાં વિહરતા હતા, બુદ્ધની પેઠે એમને પણ અનેક શિષ્ય હતા અને એમણે પણ સંધ સ્થાપ્યો હતો. અને એ સંધ સદા વિસ્તરતો રહ્યો હતો. ને જે કે એ ભારતની સીમા બહાર વિસ્તર્યો નથી; તે પણ ભારતમાં તો એ આજ સુધી જીવતો રહ્યો છે. એટલે જેમને આપણે પ્રત્યેક બુદ્ધ કહી શકીએ એ વર્ગમાં તે મહાવીરને ના જ મુકી શકાય. જે જ્ઞાની વાસ્તવિક રીતે પિતાના જ આત્માને માટે જીવે, જે કંઈ જ ઉપદેશ આપે નહિ, જે કોઈને શિષ્ય કરે નહિ, જે કેઈ સંપ્રદાય સ્થાપે નહિ, જે કઈ સંપ્રદાયમાં પ્રવેશે પણ નહિ, જે સંસારમાં ચાલતા સંપ્રદાયમાંથી શીખીને નહિ, પણ પોતાના અનુભવોથી ઘડાઈને નિર્ણય બાંધે અને જે માત્ર તપસ્વી જીવન ગાળે એને જ પ્રત્યેક બુદ્ધ કહી શકાય. બેશક, આ રીતે મહાવીરને પ્રત્યેકબુદ્ધથી ઉંચે સ્થાને મુકી શકાય, અર્થાત જે વર્ગના પુરુષો પિતાના આત્માને માટે વધારે ચિંતા કરે છે અને વળી જેમના શિષ્યો આવી રીતે આત્મોદ્ધારને માટે જ પુરુષાર્થ કરે છે એ વર્ગમાં એમને મુકી શકાય. એવી રીતે પ્રત્યેક બુદ્ધ અને બુદ્ધ એ બેની વચ્ચેની શ્રેણી ઉપર મહાવીર હતા. એ સંકુચિત પ્રકૃતિના હતા, બુદ્ધ વિશાળ પ્રકૃતિના હતા. મહાવીર લોકસમાજમાં ભળવાથી દૂર રહેતા, બુદ્ધ લોકસમાજની સેવા કરતા. આ ભેદ કંઇક અંશે એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પિતના શિષ્યો જ્યારે પ્રસંગોપાત બુદ્ધને જમવા નેતરતા ત્યારે તે જતા, પણ મહાવીર તો એમ માનતા જે સમાજજીવન સાથે સાધુને આવો સંબંધ ના ઘટે. પણ કંઈક અંશે આ ભેદ એ ઉપરથી યે વધારે સ્પષ્ટ થાય છે કે બુદ્ધ વિહાર કરતાં કરતાં જેની તેની સાથે વાત કરતા અને પિતાના જીવનવિચારે અને જીવનઆચારોમાં ફેરફાર થતાં લોકને ઉપદેશ આપવાના અને તેમને ઉંચે લેવાના ભાવમાં પણ એ ફેરફાર કરી લેતા. માણસોથી દૂર રહેવાની વૃત્તિને કારણે તપસ્વી મહાવીરે સર્વજનના આત્માના ઉદ્ધાર માટે આવું કંઈ ના કર્યું હોત. આધ્યાત્મિક ઉપદેશ કરવાને માટે અને શિક્ષા આપવાને માટે જાણી બુઝીને કેઈ મનુષ્યને એમણે બોલાવ્યો હોય એવું જણાઈ આવતું નથી, અને જયારે કોઈ માણસ પોતાની મેળે ધાર્મિક ચર્ચા કરવાને માટે એમની પાસે આવતો, ત્યારે એની વિચારણું સમજવાની એ ભાગ્યે જ પરવા કરતા, પણ માત્ર પિતાના મન્તવ્યના કઠણ સિદ્ધાન્ત પ્રમાણે આકરો ઉત્તર દઈ દેતા, આ વિષયોમાં બુદ્ધ કેવી પ્રણાલી પ્રહણ કરતા એ એમના સંબંધેની અનેક કથાઓથી જણાઈ આવે છે. એમાંથી એક કથા અહીં આપું છું. એ કથાનું નામ શુગાલ-શિક્ષા છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૩. પ્રત્યેક યુદ્ધ અને બુદ્ધ ૨૧ અર્થાત્ એમાં શૃગાલ નામે એક માણસને આપેલા ઉપદેશનું વર્ણન આવે છે. આ માણુસ ગૃહસ્થાશ્રમી હતા, તેથી આપણા રિવાજ પ્રમાણે એને માત્ર રૃાગાલ નહિ, પણ ભારતના રિવાજ પ્રમાણે શૃગાલ શેઠ કહેવા જોઇએ. છતાંયે નામ સાથે અહીં ક' લેવા દેવા નથી, માત્ર એ સંબંધે કંઇક કહેવું જોઇએ, કારણ કે કથાનું નામ એના નામ ઉપરથી પડયું છે. આપણા આ ગૃહસ્થાશ્રમી બ્રાહ્મણુ આચાર-વિચારમાં ઉર્ષ્યા હતા. એ ધમાં પ્રકૃતિપૂજા ખીજે સ્વરૂપે એવી રીતે ચાલતી આવતી હતી કે ધણાક લેાક સમસ્ત પ્રકૃતિની પૂજા કરવાને બદલે સંક્ષેપમાં જુદી જુદી દિશાઓની પૂજા કરતાઃ કાક લે માત્ર નમસ્કાર કરતા, ક્રાઇક લેાક અમુક અમુક મા ભણતા, અને ક્રાક લેાક અમુક એક દિશામાં યેાડી જલા-જાલ દેતા; ત્રીજા પ્રકારના લેાકેાને જૈનશાસ્ત્રામાં દિશા—પાકિખય કથા છે. આપણા આ ગૃહસ્થાશ્રમી પ્રથમ વર્ગના પ્રકૃતિપૂજક હતા. છુટે કેશે અને ભીને વસ્ત્ર ( ભીના વસ્ત્ર વખતે જલાઞ્જલિનું ચિ હોય ) હાથ જોડીને સવારના પહેારમાં ચાર વાર પૂ` તર, પછી દક્ષિણ તર, પાશ્ચમ તરફ, ઉત્તર તરફ એણે નમસ્કાર કર્યા, પછી છેવટે તેવી જ રીતે ચાર વાર આકાશ તરફ અને ચાર વાર પાતાળ તરo મસ્તક નમાવ્યું. ભારતવાસીએ અતિ પ્રાચીન કાળથી સામાન્ય રીતે છ અથવા દશ દિશાઓ ગણે છે; આપણી ચાર અથવા આઠે દિશાઓમાં આકાશ અને પાતાળ-દિશા ઉમેરી લેવાથી એ પ્રમાણે થાય. આપણા આ પ્રકૃતિપુજક પોતાની પ્રાતઃપૂજા કરતા હતા તે જ સમયે બુદ્ધ એના ધર આગળ આવી પહોંચ્યા. તે એની પાસે ગયા અને એ ક્રિયા એ શા માટે કરતા હતા એનું કારણુ અને પુછ્યું. એણે ઉત્તર આપ્યા: ‘ મારા પિતાએ મને આમ કરવાનું શીખવ્યું છે અને મારા પિતાની શિક્ષાને હું માન આપું છું તે પૂજ્ય ગણું છું માટે હું આ ક્રિયા કરૂં છું. ' મુદ્દે માનતા હતા કે પ્રકૃતિપૂજાથી એવા સંસ્કાર બધાય છે જેથી તે માણસનું અશુભ થાય છે, તેથી તે મેલ્યા: ' દિશાઓની પૂજા કરવા કરતાં દેવળ જુદા જ પ્રકારની છ ભાવના પ્રમાણે આચાર આયરવાથી માનવજન્મ સફળ થાય છે. એ છ સારા પ્રકારની ભાવના આ પ્રમાણે છેઃ માબાપને પૂર્વદિશામાં સ્થાપવાં, ગુરુ અને આચાર્યને દક્ષિણ દિશામાં, પુત્રદારા ને પશ્ચિમમાં, મિત્ર સબંધીઓને ઉત્તરમાં, બ્રાહ્મણશ્રમણેાને એટલે પવિત્ર પુરુષને ઉર્દૂ દિશાએ અને દાસજનાને અધા દિશાએ સ્થાપવા. આમ યુદ્દ રસ્તે જતાં મળેલા ગૃહસ્થાશ્રમીની—પ્રાચીન પૂ જોની પ્રકૃતિ પૂજામાં બધાએલા ગૃહસ્થાશ્રમીની—ભાવનામાં ઉતરી જાણુતા અને પેાતાની માનવધની ભાવના એને સમજાવી જાણતા એટલું જ નહિ પણ આપણી કથામાં આગળ આવે છે એમ આ છ ભાવનાને પરિપૂર્ણ કરીને એમાંથી આખી કવ્ય શિક્ષા યેજી કાઢી અને વળી પરસ્પરને કત્તવ્યમાં જોડવાને માટે પણ નવા વિચારે આમ ઉમેર્યુંઃ— , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને મહાવીર સંતાએ જ પિતાનાં માતાપિતાની સેવા કરવાની છે એમ નહિ, પણ વળી માતાપિતાએ પણ પોતાનાં સંતાનોની; શિષ્યોએ જ પોતાના ગુરુઓની એમ નહિ, પણું વળી ગુરુઓએ પણ પોતાના શિષ્યોની; પતિએ જ પિતાની પત્નીની એમ નહિ, પણ વળી પત્નીએ પણ પિતાના પતિની; માણસે પિતાના મિત્રોની એમ નહિ, પણ વળી મિત્રોએ પણ એ માણસની; શેઠોએ જ પિતાના સેવકોની એમ નહિ, પણ વળી સેવકોએ પણ પિતાના શેઠની; ગૃહસ્થાએ જ સાધુઓની એમ નહિ, પણ વળી સાધુઓએ પણ ગૃહસ્થની. અને આમ તારવી કાઢેલી બેવડી આજ્ઞાઓમાંની દરેકને પછીથી બુધે-યાદ રાખવામાં અને સમાજમાં ઉતારવામાં ઠીક પડે એટલા માટે ઉપમા રૂપે-પાછી પાંચ પાંચ ગણી વધારી અને તેથી એકંદરે છ ગણી દશ આજ્ઞાએ કર્તવ્ય સંબંધે થઈ. ઉદારણ રૂપે એમાંની પહેલી દશ આપણે લેઈએઃ મા બાપોએ પોતાનાં સંતાનને ૧ પાપકર્મમાંથી વારવાં, ૨ પુણ્ય કર્મ તરફ વાળવાં, ૩ ભણાવવાં, ૪ પરણાવવાં, (અને). ૫ વારસો આપવો જોઈએ. અને સંતાનેાએ એટલા માટે વિચારવું જોઈએ જે ૬ જેમણે મને પિષ્યો છે એમને હું પિષીશ, ૬ જેઓ મારે આધારે છે તેમના પ્રત્યે હું મારું કુટુંબકર્તવ્ય બજાવીશ, ૮ મા બાપના ધનનું હું રક્ષણ કરીશ, ૯ એમના વારસાને હું યોગ્ય થઈશ, (અને ) ૧૦ જ્યારે એ જશે ત્યારે હું એમને સ્મરણમાં રાખી પૂછશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૪. અહિંસા અને દયા આમ આપણી એ કથાને જે સારાંશ છે તે ગૃહસ્થાશ્રમી લોકેને ગૃહસ્થધર્મ શીખવવાને છે. અને જે આર્ય–અષ્ટાંગિક-માર્ગ વિષે આપણે આગળ બેસી ગયા છે તે સર્વસામાન્ય ધર્મ છે, એટલે કે તે તે સાધુને અને ગૃહસ્થને બંનેને સરખી રીતે લાગુ પડે છે. બંને સ્થળે અંદરને આત્મા તો એક જ છે; આ નવા વર્ગીકરણમાં પણ સમ્યફ શબ્દને ભાવ તો છે જ; માણસને પરસ્પરને સંબંબ સમ્યક એટલે યથાર્થ અને શુભ હોવો જોઈએ. ૪. અહિંસા અને દયા. ઉપર વર્ણવેલી કથાને અને તેમાંથી મળી આવતા કર્તવ્યધર્મને વિચાર્યા પછી, મહાવીર અને બુદ્ધ એ બે મહાપુરુષો વચ્ચેના ભેદને વળી પાછો આપણે હાથમાં લઈએ. એકમાં આપણે તપસ અર્થાત્ કાયકલેશ જોયું, બીજામાં સમ્યક અર્થાત યથાર્થ અને શુભ જોયું; એકમાં આપણે આત્મવિજય જોયો, બીજામાં આત્મભોગ જોયો; એકમાં આપણે સંકેચ અને લોકસમાજથી દૂર રહેવાની વૃત્તિ જોઈ, બીજામાં વિશાળતા અને લોકસમાજ પ્રત્યે મિત્રતાની વૃત્તિ જોઈ. એમનું વ્યક્તિ સંપૂર્ણ રીતે સમજી શકાય એટલા માટે હજી પણ એ દરેકની એક ભાવના વિચારીશું. મહાવીરે સદા સર્વદા વારંવાર અહિંસાની-કઈ પણ ઝવતા પ્રાણીને નહિ હણવાની-આજ્ઞા કરી છે. અહિંસાની-જીવ રક્ષણની ભાવના એ એમનો સુષ્ટ જગત, મનુષ્ય અને પ્રાણી સાથે ઉંચામાં ઉંચે સંબંધ છે. એથી ઉલટું બુદ્ધધર્મ ને પાયો એના આત્મગના આધારરૂપ દયા અને સહાનુભૂતિ ઉપર છે. બંને ધર્મના મૂળરૂપે આ એમની પિતપતાની ભાવના સ્પષ્ટ રહેલી છે; મહાવીરની આગળ બુધે આ જે પગલું ભર્યું તેની એમના ઉપર સ્પષ્ટ છાપ પડે છે. અહિંસા અને દયાની ભાવના ભારતના આ બંને ધર્મદર્શનમાં બહુ ઉંડે સુધી છપાયેલી છે અને આપણે હવે એ છાપ વિષે તપાસ કરીશું. તુ હિંસા કરતો ન” એ સ્વાભાવિક રીતે જ ભારતમાં બહુ પ્રાચીન કાળથી એક મહાજ્ઞા ગણતી આવી છે. પણ અદ્વૈતવાદ સ્થપાતાં અને પુનર્જન્મનો સિદ્ધાન્ત ઉમે થતાં જ પરિણામ એ આવ્યું કે એ આજ્ઞા ધીરે ધીરે એમ વિકાસ પામી કે કોઈ પણ પ્રાણીની હિંસા કરવી એ પાપ છે, કારણ કે પ્રાણુઓ પણ પુનર્જન્મ પામે છે અને એ જાતિમાં માણસને આત્મા પણ અવતરે છે. બ્રાહ્મણધર્મમાં, યજ્ઞમાં પશુ હેમવાની ક્રિયાઓ કરીને યજ્ઞપશુની હિંસા પવિત્ર થતી મનાતી, પણ દેવની પૂજાને માટે થતી આ ક્રિયા પણ ધીરે ધીરે અકાય મનાતી ચાલી અને જેમાં એક બાજુએથી બ્રાહ્મણુધર્મને સર્વસામાન્ય પ્રભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪ બુદ્ધ અને મહાવીર નબળા પડતા ગયા, તેમ જ ખીજી બાજુએથી એ ધમે પોતે જ પશુબળિની કીંમત ધટાડવા માંડી અને પશુઓને ખલ્લે પદાર્થો હેામવા માંડયા. મહાવીર અને મુખ્ય પેાતાની આજ્ઞાએમાં આપણી આ આજ્ઞાને પ્રથમ સ્થાન શા માટે આપ્યું અને પ્રાણીમાત્રના જીવને બચાવવા એવું રૂપ એ આજ્ઞાને કેવી રીતે મળ્યું એની હવે સમજ પડી શકશે. પણ વળી નિશ્ચયપૂર્વક એવું પણ જણાયું છે કે આ બે મહાપુરુષો પૂર્વે, સાધુજીવનની વ્યવસ્થા બાંધનાર એક ધર્માંસ સ્થાપકે પશુ આ આજ્ઞાને પ્રથમ સ્થાન આપ્યું હતું. હવે અહીં એ મહાપુરુષ વિષે પણ વિચાર કરવા જોઇશે. સાધુસંધને સ્થાપનાર આ પ્રાચીન આચાય તે પાર્શ્વનાથ હતા. એમના શિષ્યા એમના નામ ઉપરથી પાશ્ર્વવિયિયઃ કહેવાતા. એમ લાગે છે કે મહાવીર જ્યારે થયા ત્યારે પાર્શ્વનાથ તા હયાત ન હતા, પણ એમના સંધ ચાલ્યે આવતા હતા અને પછી મહાવીરે સ્થાપેલા સંધ સાથે તે ભળી ગયેા હતા. મહાવીર પશુ માનતા જે હું પોતે પણ પાર્શ્વનાથને પગલે પગલે ચાલું છું અને એમના ઉપદેશને વિસ્તારં છું તથા પરિપૂર્ણ કરૂં છું. આ આજ્ઞાને પરિપૂર્ણ કરવાને એ પાર્શ્વનાથને અનુસર્યાં અને વળી આગળ ચાલ્યા. એ આજ્ઞાને અનુસરીને પાર્શ્વનાથે ચાર આનાઓને તારવી કાઢી ત્યારે મહાવીરે એમાં પાંચમી ઉમેરી અને યુધ્ધે પણ એ પાંચ આજ્ઞાએ પાળવાનું પેાતાના શિષ્યાને ક્યું છે. પશુ દરેકમાં અમુક અમુક ભેદ છે. પાર્શ્વનાથની ચાર આનાએ આ પ્રમાણે છે. ૧ સખ્યાઓ વાળાયો વિમળમુ=સર્વ પ્રકારની જીવિક્ર‘સાથી દૂર રહેવુ તે, 3 ૨. સવાસો મુન્નાવાયાકો વિમળમ્-સર્વ પ્રકારના મિથ્યાભાષણથી દૂર રહેવું તે, સન્માને અવિન્નારાનો વિમમ્-ના આપેલી એવી કોઈ પણ વસ્તુ લેવાથી—અર્થાત્ સ પ્રકારની ચેારી કરવાથી દૂર રહેવું તે, અને ૪ સવાયો વહિદાવાળાઓ વિમળમ્-સર્વાં પ્રકારના બહારના દાનથી દૂર રહેવું તે ( અર્થાત્ નિ ન રહેવું તે. ) બહારનું દાન ( વહિદાવાળ) એટલે મૈથુન ( અર્થાત્ વીર્યદાન ) એવા પણુ અ કરવામાં આવેલે જણાય છે, પણ · સર્વાં પ્રકારના બહારના દાનથી દૂર રહેવું' એવા અ સર્વસામાન્ય રાખવામાં આવેલે છે, અને દારિદ્રશ્યન્નતને અગ્રભાગ આપેલા છે. આમ પાર્શ્વનાથની આ ચેાથી આજ્ઞા તે મહાવીરની ચેાથી જ આજ્ઞાને નહિ પણ પાંચમીને પણ મળતી આવે છે. ખરી રીતે તે જૈન ભાવનાને અનુસરતા એ અર્થ છે.--પાર્શ્વનાથની આજ્ઞાઓની યાદીને જાણાામ (સ. વસ્તુ ચામ જેતે બ્રાહ્મણ ધર્માંના ચતુ-નિયમ કહી શકાય) કહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ૪. આહ સા અને દયા ૨૫ છે. બુધે, અથવા તો સાધજ્ઞ૪તુર માં બતાવ્યા પ્રમાણે કમમાં કમ બૌદ્ધશાએ એ આજ્ઞાઓને અર્થ લીધો છે, મહાવીર પાર્શ્વનાથને રામ ને (બૌદ્ધ પરિભાષામાં વાસ્તુશામ ને ) વળગી રહ્યા છે; મહાવીરનાં શરૂઆતનાં વર્ષોમાં એ પ્રમાણે થએલું નહિ, કારણ કે જૈન શાસ્ત્રમાં દરેક સંબંધી શબ્દ મળી આવતા નથી. મહાવીરની આજ્ઞાએ આ પ્રમાણે છે. ૧ વાગે વાગો વિરમ-સર્વ પ્રકારની જીવહિંસાથી દૂર રહેવું તે. ૨ રન્ના મુન્નાના વિરમ સર્વ પ્રકારના મિથ્યાભાષણથી દૂર રહેવું તે. ૩ તથાગો સત્તાવાળr fમના આપેલી એવી કોઈ વસ્તુ લેવાથી અર્થાત સર્વ પ્રકારની ચોરી કરવાથી દૂર રહેવું તે, ૪ રન્નામો મgrો વિમળ-સર્વ પ્રકારના મૈથુનથી દૂર રહેવું તે. ૫ શ્વા પરિણામો વિરો -સર્વ પ્રકારના પરિગ્રહથી દૂર રહેવું તે. બુદ્ધની પાંચ આજ્ઞાઓ આ પ્રમાણે છે. ૧ પતિના વિમો-જીવહિંસાથી દૂર રહેવું તે. ૨ મણવરિયા વિરમી-અબ્રહ્મચર્યથી દૂર રહેવું તે. ૩ મહિનાવાના વિમ-ના આપેલી વસ્તુ લેવાથી-અર્થાત ચોરી કરવાથી દૂર રહેવું તે. ૪ પૂનાવાલા વિનામી-મિથાભાષણથી દૂર રહેવું તે. ૫ સુરા-ખરચ-મા-માઠાના વિમળ-દારૂ પીવાથી, બેદરકારીથી, મિથ્યા આરેપ કરવાથી દૂર રહેવું તે. ઉપર જણાવેલી આજ્ઞાઓનો મૂળ ભાવ જ નહિ પણ એમને અર્થ પણ દરેક વાચકને વખતે વિચિત્ર અને નવીન લાગશે. અમુક અમુક કરવાથી દૂર રહેવું તે એને નકામું અને દેઢ ડાહ્યું લાગશે. માટે કહેવું જોઈએ કે આપણે સૌ યહુદી અને બ્રિતિધર્મ બળે એ આજ્ઞાના ત્યાર પછીના સ્વરૂપ વડે ઘેરે રંગે રંગાએલા છીએ. સ્પષ્ટ શબ્દોમાં આપણને આજ્ઞા થઈ છે જે “તું હત્યા કરતો ના” અથવા “ તું ચેરી કરતે ના” અને એવી બધી આતાએામાં અને આ જુના કરારમાંની આજ્ઞાઓમાં એ જ ભાવ બરાબર તરી આવે છેએટલું જ નહિ પણ અજ્ઞાઓ જેમ વિકાસ પામતી ગઈ છે, તેમ એમાંના ભાવ પણ વિકાસ પામતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધ અને મહાવીર ગયા છે. જ્યારે ક્રાઇસ્ટે ઉમેર્યું જે “ તારી વાણી હા-હા-ના-ના હાય, એથી જે વધારેનું ભુંડામાંનુ છે. ” અથવા તા જ્યારે એણે સ્પષ્ટ કર્યું છેં “એમ પણ કહેવામાં આવ્યું છે કે તું વ્યભિચાર કરતા ના, પણ હું તેા તમને કહું છું કે જે કાઇ અમુક સ્ત્રી તર્ક મેાહ દૃષ્ટિથી જુએ છે, એણે પેાતાના હૃદયમાં એની સાથે વ્યભિચાર કર્યાં જ છે;” ત્યારે એમાં એ વિકાસ સ્પષ્ટ રીતે તરી આવતા જણાય છે. ભારતના ધમ સંસ્થાપકો પેતે ગમે એટલા આતુર હાય છતાંયે એક વાતમાં પશ્ચિમ એશિયાના ધર્મ સંસ્થાપકાથી જુદા પડયા છે એની તે! આપણે ના પાડતા નથી; અને તે એવી રીતે કે એમની આજ્ઞાએ ઉપદેશ પુરતી અને પ્રાચીનતાએ કરીને ઢીલી પડી ગએલી છે ત્યારે યાહૂદીઓની અને ખ્રિસ્તી એની આજ્ઞાએ પળાવવાની અને તાજી છે. અક્બત્ત, એમાંની કેટલીક આજ્ઞાએ! યાહુદીઓની અને ખ્રિસ્તિમેની જેવી જ સબળ અને દૃઢ રહી છે, કારણ કે એ સાધુઓએ પાળવાની છે. ભારતના ધર્માંસ સ્થાપકોએ પોતાના સસારી શિષ્યાને માટે જાણી તેને છુટછાટ રાખી છે. ઉદાહરણ લઇએ તે પાર્શ્વનાથે અને મહાવીરે પોતાના શ્રાવક શિષ્યાને માટે એ આજ્ઞાએ ઢીલી કરી નાખી છે અને માત્ર સ્થૂલ હિ'સા, સ્કૂલ મિથ્યાભાષણ, સ્થૂલ ચેરી અને સ્થૂલ મૈથુનથી દૂર રહેવાની એમને આજ્ઞા કરી છે. પ્રથમની સખ્ત આજ્ઞાએમાં જ્યાં સવાસો (સર્વાં પ્રકારન) શબ્દ મુકયા છે એને બદલે આ. આજ્ઞાઓમાં ફૂલો (સ્થૂલ) શબ્દ મુકયા છે. : આપણું અત્યાર સુધી જે જોઇ ગયા તે સંબંધમાં વાસ્તવિક રીતે તે પાંચ આજ્ઞાએમાંની પહેલી જ જીવહિંસાથી દૂર રહેવા વિષેની જ-આજ્ઞા આપણી ચર્ચાને માટે વધારે મહત્ત્વની છે. મહાવીર અને બુદ્ધે જે સ્વરૂપમાં એ આજ્ઞા મુકી છે તેથી પણ એ બે પુરુષા વચ્ચેને ભેદ નવેસરથી તરી આવે છે. એશક અને જણ પ્રથમ સ્વરૂપે તે પ્રાણીના અને માણસનેા જીવ બચાવવાની સરખી રીતે આજ્ઞા કરે છે, અને ત્યાં સુધી તે એ બંને સમાન ભારત-ભૂમિકા ઉપર છે. પણ ત્યાર પછી મહાવીર-અને એ એકલા જ-પેાંતાને માટે અને પાતાના અનુયાયીઓ માટે એ ભૂમિકાને બહુ ઉંચે લેઇ જાય છે. કારણ કે એ આ આજ્ઞાને 'બુદ્ધ અને બીજા કરતાં વધારે તીવ્ર બનાવે છે. અને પળાવવાને વધારે આગ્રહ કરે છે. અદ્વૈતવાદના મતને આશ્રય લખતે સમસ્ત પ્રકૃતિમાં જીવનું એ આરોપણ કરે છેઃ માણસની અને પશુઓની જ નહિ પણ વનસ્પતિની અને અન્ય તત્ત્વની જળ, વાયુ, અગ્નિ અને પૃથ્વીનીપણ અને ત્યાં સુધી હિ'શા નહિ થવી જોધએ; જીવવાળાં કે જીવ વિનાના દેખાતાં એ કાઇ ન હણવાં નહિ, એમના દુરુપયોગ કરવા, નહિ કે એમને ગાડવાં નહિ. ખાસ કરીને એથી યે ઝોણા અને સૌથી ઝીણા જં તુઝેને મરતાં અને દુઃખ પામતાં બચાવવા જોઇએ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૪ અહિંસા અને દયા २७ એટલા માટે જમતાં પાત્રના ઉપયેગ કરવા જોઇએ, મ્હાં આગળ મુહુપત્તી રાખવી જોઈએ, પ્રવાહી પદાર્થો ગળણીથી ગાળવા જોઈએ, જમીન સાફ કરવાને માટે રજોહરણ રાખવા જોઇએ અને એવી ખીજી સોંભાળ રાખવી જોઇએ. ઉપર ઉપરથી જોતાં તે એમ લાગે જે પાંત્ર વગેરેના આ ઉપયેગ " મહાવીરના ધર્મીમાં કુરઆત છે તે એના ઉપયોગ કરનારના રક્ષણતે માટે છે, કારણુ કે એથી ઝીણી અને ભાગ્યે જ જોઇ શકાય એવી અસ્વચ્છ વસ્તુગ્મ શ્વાસમાં અને પીવામાં લેવાથી બચી જવાય અને જમીન ઉપરથી એવી જ અસ્વચ્છ ચીતે તે પેાતાને માટે સાફ કરી શકાય. પણ ખરી રીતે તેા જુદા જુદા પ્રકારની સ્વચ્છતાના ધાર્મિક સિદ્ધાન્તા માત્ર આત્મરક્ષણને માટે જ યેાજાયા નથી, પણ સૂક્ષ્મ જંતુઓતે માટે પશુ છે. કારણ કે પાત્ર વગેરેના ઉપયેગ ના થાય તે જ તુઐને હાનિ થવાના સાઁભવ છે, એટલા માટે સર્વ પ્રકારની જીવહિંસાથી દુર રહેવાની આ જે આજ્ઞા તે વિચાર કરતાં ઘણું ઉંચુ પગથીક છે, વિશેષ પ્રકારના અને ભવ્ય સિદ્ધાન્ત છે, અશ્રુતપૂર્વ ઉપદેશ છે; જરથ્રુસ્રર્યે સ્વચ્છતાને માટે આવી આજ્ઞા આપી છે, પણ તે જુદા જ ધાર્મિ ક હેતુને કારણે. ΟΥ p વાતને વધારે સ્પષ્ટ કરવાને માટે આપણે એ પણ કહેવું જોઇએ જે સ્વચ્છતા પાળવાની વી અંતિમ પ્રકારની આજ્ઞા અને એમના ધર્મના પ્રદેશમાં મુકવાના વિધિ આપણને હસવા જેવા લાગશે, પણ ખરી રીતે એમ નથી. ગરમ પ્રદેશમાં અને વળી હિંદુસ્થાન જેવા વનસ્પતિ એ ક્ાલ્યા કુલ્યા દેશમાં તે ખાસ કરીને, આપણા કરતાં જ તુએથી માણસે અતિ વધારે સાવધાન રહેવું જોઇએ. કારણ કે બગડેલા પાણીમાં અને ખારાકમાં એવા જ તુ બહુ, હાય છે. ઉદાહરણુ લાએ તો ઉચ્છિષ્ટ ( એન્ડ્રુ ) અથવા વર્યુલિત (વાસી) અન્ન એટલું બધું ભગડેલું મનાય છે જે એ ખાવાને માટે યાગ્ય નથી ગણાતું. અને આપણે સૌ એ તે જાણીએ છીએ જે અસ્વચ્છ પાણીને કારણે જ હિંદુસ્થાનમાંથી કાલેરા કદી નાબુદ નથી થતા. ત્યારે આવા પ્રદેશમાં સ્વચ્છતા પાળવાની આરાઓને ધર્મના પ્રદેશમાં મુકવામાં આવે તે એમાં નવાઇ શી ? હવે સ્થાયી રીતે તે મહાવીરે સ્વચ્છતા પાળવાની જે આતા. કરી છે તે માણસના રવાસ્થ્યને કારણે નહિ, પશુ જતુએ અને કટપતંગની હત્યા નાં થાય એટલા માટે કરી છે. પણ વળી ઉ`ડે.ઉતરીને જોઇએ તે એમાં પણ્ ક જુદો જ ભેદ છે. માણસ માત્રના સ્વભાવમાં કઇંક એવું એ છે જે પ્રથમ તેએ અમુક ક્રમ કરે છે અને પછી એ કના આધાર વિષે જ્ઞાન ( conseiousness ) પામે છે, એટલે કે કમ તા સાચી રીતે પ્રાણીધર્મના સ્વભાવમાં રહેલા અજ્ઞાનનનું (uneonseiousness) પરિણામ છે, એટલા માટે કર્યાં કરવામાં જ્ઞાન એ સક્રિય કરતાં વધારે અક્રિય એમ બને છે કે માણસ એ ને વિચારપૂર્ણાંક વ્યસ્થિત કરે છે અને સાચું ઠરાવે છે; J* રહે છે: અને પછી . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૮ બુદ્ધ અને મહાવીર જેમ જેમ એનું એ જ્ઞાન વકાસ પામે છે તેમ તેમ એ સ્પષ્ટરીતે અસર કરે છે અને કર્મની વ્યવસ્થા કરે છે. પણુ વ્યક્તિગત જીવનનાં આવરણેાના, અભ્યાસના અને ઉદ્દેશના પાયાની નીચે તેા હમેશાં અજ્ઞાન, અનિચ્છા અને વભાવપ્રેરણા રહેલાં હૈાય છે. અને ઘણી વેળા એવું બને છે કે જે જ્ઞાન પેાતાના પ્રદેશમાં એકને પરિપૂર્ણ કરે છે અને તેને દોરે છે. તથા અનુમતિ આપે છે તે જ્ઞાનને પુષ્ટ કરનાર અને આધાર આપનાર ભાવ ઠેઠ સુધી ખરા હેતુથી જુદા જ દેખાય છે, જો કે એ હૈંતુ નજર સામે જ હેાય છે. મ્પ્રાસ કરીને ધર્મના ઇતિહાસમાં જુદાં જુદાં મંતવ્યેામાં તથા ઉદ્દેશામાં આવેેપાતા હતુએ, અને એ હેતુમાને વીંટળાએલા અથવા એમનું સ્વરૂપ લેતા નાતે કરી યેાજાએલા મિથ્યા સિદ્ધાન્તા વચ્ચેના ભેદ, આપણે જાણવા જોએ. આમ મહાવીરે પણુ સમા અને અતિ સૂક્ષ્મ જંતુએને બચાવવાને કારણે પ્રાણી માત્રનું રક્ષણ કરવાના સિદ્ધાન્ત યેન્ત્યા હૈાય અને આજ્ઞા કરી હાય, અને ત્યાર પછી એ સિદ્ધાન્તે એમનામાં વિકાસ પામી વધારે જામતિ આણી હાય અને તેથી કરીને અસ્વચ્છતા અને બેદરકારીને લીધે સૂક્ષ્મજગતથી માણસને જે હાનિ થવાના સભવ છે. તેમાંથી પણ બચાવવાને કારણે એમણે નવા સહાન્તા યોજ્યા હાય. પણ છતાં કે આપણે મહાવીરના પહેલી આજ્ઞાના અંતિમ સિદ્ધાન્ત વિષે એના ભ્રષ્ટ પામેલા ઉંડાણુ સુધી માનસશાસ્ત્રની પદ્ધતિએ ના તપાસીએ, ઉપરતે સ્વરૂપે જેવા દેખાય છે તેવા જ જોઇએ, તે પણ એ સર્વથા મહાવીરના ધના પાયારૂપ છે. · શસ્ત્રરિના ’–એટલે કે પ્રાણી માત્રને શસ્ત્રની પેઠે જે કંઇ ભયંકર છે તેનું જ્ઞાન ( અને તેના ત્યાગ )' એવા મૂળ નામવાળા પ્રથમ [આગમ] ગ્રંથના પ્રથમ અધ્યાયમાં સધને આપેલા જે ઉપદેશા, સિદ્ધાન્તા અને દૃષ્ટાન્તા છે તે સૌમાં એ સિદ્ધાન્ત જ પાયાસ્વરૂપે છે. * આપણે જોઇ ગયા જે યુધ્ધે પણ જીવહિંસાથી દૂર રહેવાની આજ્ઞા કરી છે. પણ ભારતના ખીજા વિચારકેાની પેઠે એમણે પણ માત્ર ચાલતી આવેલી પ્રણાલીને અનુસરીને એ આજ્ઞા કરી છે. એમનામાં પ્રાણી રક્ષણની ભાવના મુખ્ય નથી, મુખ્ય ભાવના તા ધ્યાની અને સહાનુભૂતિની છે. અને આ ભાવના–અથવા આપણે ઠીક રીતે કહીએ જે આ એમના અતરાત્માના પ્રયાસેા, આ સહાનુભૂતિની લાગણી અને સાથે સાથે જ સહાયતા આપવાની ઇચ્છાની ભાવના–એમનામાં વિકાસ પામીને એમના અમુક પ્રકારના ધાર્મિક પાયા સ્વરૂપે બની રહી. બુદ્ધે પાતાની યા અને સહાનુભૂતિને સ’સારદુઃખના નવા સિદ્ધાન્ત ઉપર સ્થાપી. આ ભારતીય સાધુને આવું. સંસારદુ:ખ કંઇક સ્વયંસિદ્ધ લાગ્યું-એટલું બધું ખરૂં લાગ્યું કે સર્વ પ્રકારના જીવનું રક્ષણ કરવુ એ જ એમને ધર્માં લાગ્યા, બુધ્ધે સ’સાર દુઃખનુ` પૃથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૪. અહિંસા અને દયા રણ કરી, એ દુઃખમાંથી કેવી રીતે છુટવાની યેાજના કરી એ વાત ખાસ જાણવાં જેવી છે. સંસારદુ:ખના સર્વ સામાન્ય સિદ્ધાન્ત એ સ'સારથી કંટાળેલાની ભાવનાં છે: સર્વ ભવાની અનિત્યતાના વિચાર ઉપરથી નાન થાય, અને પુનર્જન્મને સિદ્દાન્તે દરેક જણને પૂરી ભવ આવવાને એટલે સસાર એને સાથે સાથે જ એક પ્રકારે કેદખાના રૂપે થવાના અને એ કેદખાનામાં એને સદાસદા નવા નવા ભવમાં રખડવાનુ, અને એક શ્વ માંથી ખીજા ભવમાં જવાનું. આ અનંત અને દુઃખભર્યું જે ભ્રમણ એને સાધુએ સ`સાર (સરે તે) કહેતા અને અંતે આ સંસારમાંથી મુક્ત થવુ-સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે મુક્તિ, વિમુક્તિ, મેક્ષ, સિદ્ધિ અથવા નિર્વાણ પામવું, એ, એ સૌ સાધુએતે આશય હતેા. એને આપણે અનંત કલ્યાણુ કહી શકીએ. અમુક સાધુસંધ આમાંની અમુક કાઇ સંજ્ઞા સ્વીકારતા, બીજો સધ બીજી સંજ્ઞા સ્વીકારતા. મહાવીરે મુખ્યત્વે કરીને મેક્ષના અને સિદ્ધિના સ્વીકાર કર્યાં છે, બુધ્ધે ખાસ કરીને મેક્ષને અને નિર્વાણુના સ્વીકાર કર્યો છે. આ ભાવના લગભગ નિષેધસૂચક છે, એમાં કોઇક અંત પામવાની, વિરામ પામવાની ભાવના છે, પણ છતાં યે એ તેા સ્પષ્ટ છે જે આ પારલૌકિક સીમાએ નિશ્ચયભાવે પડ઼ાંચવાના, ભાવનામય ભવ ચેાજી કાઢવાના અને એને ક્લ્યાણમય જગતરૂપે કલ્પી કાઢવાના એમાં પ્રયાસે રહેલા છે. મેાક્ષ પામવા અથવા નિર્વાણ પામવું એને અંતિમ અને સર્વેîત્કૃષ્ટ ભાવના માનવી અને સ્વપ્રમાંથી નિકળીને ઉચ્ચ પદ પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરવા એ એના ભ્રમના સ્વાભા વિક પ્રયાસેા હતા. એ સમયના આ ભ્રમજાળે બુદ્ધને અને મહાવીરને પેાતાની અંદર કેવી રીતે વીંટયા એ આપણે પછીથી જોશું. અત્યારે તા આપણે એ જોવાનું છે જે નિર્વાણુની તે જુગની ભાવનાને–આ જુગની મૂર્તિમાન ભાવનાનું સ્વરૂપ આપનાર ભાવનાને—સંસારદુ:ખની ભાવનાને બુધ્ધે શી રીતે યેાજી કાઢી. સંસારદુઃખને એના સાચા સ્વરૂપમાં જોવું અને એને ટાળવા માટે ઉપાય શેાધવા એમાં જ સાચા પુરુષાર્થી છે એમ એમને જણાયું. રાગ જાયા પછી એના ઉપાય શેાધવા જેમ જરૂરના છે તેમ આ વિષયમાં પણ એમને જણાયું. આ જ્ઞાનને માટે એમણે ચાર સૂત્રેા ઘડી કાઢયાં ને તેમને એમણે ચાર આ સત્યા ક્યાં. અને ત્યાર પછી પેાતાના ધર્મોપદેશના અને શરૂઆતના કાર્યક્રમ ઘડી કાઢી કાશીમાં પ્રથમ તે ચાર સૂત્ર સંબંધે ઉપદેશ આપવા શરૂ કર્યો. જે સાધુઓને એમણે પ્રથમ ઉપદેશ આપ્યા તે સાવ થે!ડા હતા એમ કહેવાય છે. પૂર્વે જે સ્થાનમાં યુદ્ધ તપ કરતા હતા તે સ્થાને બીજા પાંચ સાધુએ પણ તપ કરતા હતા, પણ પછીથી એં પાંચે તપશ્ચર્યાં છેડી દીધી ને કાશી તરફ ચાલતા થયા. આ તરo મુદ્દે તપશ્ચર્યા ચાલુ રાખી અને પેલા પાંચ તા સંસારમેહમાં સાયા. એ જ પાંચ સાધુએ બુદ્ધના ઉપદેશ સાંભળવા પ્રથમ આવેલા. બુદ્ધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩૦ બુદ્ધ અને મહાવીર જ્યારે એમને મળ્યા, ત્યારે પ્રથમ તો એમનો ઉપદેશ સાંભળવાની ઇચ્છા એમણે ના કરી. પણ એ એમના એક વખતના તપશ્ચર્યાના સાથી હતા, અને એટલા માટે જે જ્ઞાન એમણે પોતે પ્રાપ્ત કર્યું હતું, અને આમ આખરે પ્રાપ્ત કરેલું એ જ્ઞાન મહાસત્ય સ્વરૂપ છે એવી એમને ખાત્રી થઈ હતી તથા જે જ્ઞાન એમના આત્મામાં ઉતરી ગયું હતું તે મહાજ્ઞાનનો ઉપદેશ દેવાને સૌથી પ્રથમ એ પાંચ સાથીઓ પાસે ગયા હતા. એ સાથીઓએ બુદ્ધને સંસારમાં પડવાને ઉપદેશ કર્યો ત્યારે એમણે એમને સૌથી પ્રથમ તપ અને સંસારેગ એ બેની વચ્ચેના પિતાના માર્ગનો-સમ્યક્ના જે આઠ માર્ગ વિષે આપણે આગળ બોલી ગયા છીએ ? એ આઠ માર્ગન-ઉપદેશ આપ્યો; અને ત્યાર પછી સંસાર દુ:ખનાં ચાર સત્યો વિષે ઉપદેશ આપ્યો. આમાંનું પહેલું સત્ય તે ખુદ દુઃખ છે, બીજી સત્ય તે એ દુઃખનું કારણ છે, ત્રીજું સત્ય તે દુઃખનું નિવારણ છે અને એવું સત્ય. તે એ દુઃખનું નિવારણ કરવાને જે માર્ગ તે છે. એમ એ ચાર માર્ગ સૂચક શબ્દો છે અને એમાંથી ચાર માર્ગ સૂચક સૂર વિકાસે છે. ૧. દુઃખ એટલે કે સંસાર દુઃખ.. - ૨. દુઃખત્પાદ એટલે કે દુઃખનું કારણ ૩. દુ:ખ નિરોધ એટલે કે દુ:ખનું નિવારણ અને, . ૪. (દુઃખ નિધ) માર્ગ એટલે કે (એ દુઃખનું નિવારણ કરવાને) માર્ગ. ચેથા શબ્દમાંથી અનુમાનને વિકાસ આપીને માર્ગ સંબંધેના ઉપદેશ ઉપર બુદ્ધ આવે છે, એટલે કે સમ્યના અષ્ટ માર્ગ ઉપર આવીને કરે છે અને એમના ધર્મનું સાચું. અને એક માત્ર અનુષ્ઠાન ત્યાં જ છે. - ત્યાં સુધી તો બુદ્ધની વિચારગી સરળ અને સમજાય એવી છે. સમ્યના નામથી ઉપદેશાએલા. આદમય જીવનના સિદ્ધાન્તની જે ભૂમિકા-આપણે કહી શકીએ કે સિદ્ધાતમય ભૂમિકા–તેને આધાર સંસાર દુઃખના આ ચતુવિધ સિદ્ધાન્ત ઉપર રચાએલે છે. આ ભૂમિ કાની નીચે એને આધાર આપનાર વળી બીજી જે એક ભૂમિકા છે તે ભૂમિકા વિષે પછીથી આપણે વિચાર કરીશું. અત્યારે તો કાશીમાં એમણે આપેલા ઉપદેશમાં સંસાર દુઃખને સિદ્ધાન્ત શી રીતે વિકાસ પામ્યો એ જ જોઈએ. ચાર સૂચક સૂત્રો અથવા તે આર્ય સત્ય વિષે એમણે આમ ઉપદેશ આપે (સંસાર દુઃખ એ મૂળ શબ્દને બદલે માત્ર દુઃખ રાબ્દ જ વાપરીશ.) ૧. ત્યાર પછી, હે સાધુગણ, દુઃખ વિષેનું આર્ય સત્ય છેઃ જન્મ એ દુઃખ છે, જરા એ દુઃખ છે, વ્યાધિ એ દુઃખ છે, મરણ એ દુખ છે, અપ્રિય વસ્તુને યોગ એ દુઃખ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૫. સિદ્ધિ અને નિર્વાણ ૩૧ પ્રિય વસ્તુના વિયાગ પામવેા એ દુઃખ છે, જે વસ્તુને માટે કામના તે ના પ્રાપ્ત થવી એ દુ:ખ છે, સ'સારમાં આપણું સમસ્ત જીવન એ દુઃખ છે. ર. ત્યારપછી, હું સાધુએ, દુઃખથી ( એટલે કે એના કારણથી) દૂર રહેવું એ આ સત્ય છે: એ કારણ તે જન્મજન્માન્તર રખડાવનારી તૃષ્ણા, તેની સાથે અહીં તહીં આનંદ દેખાડનારી વાસનાઃ મેાતૃષ્ણા, ભવતૃષ્ણા, અનિત્યતાની તૃષ્ણા, ૩. ત્યારપછી, હું સાધુઆ, દુઃખતું નિવારણ કરવું એ આ સર્વથા નાશ કરીને એ તૃષ્ણાનું નિવારણ કરવું, એને જવા દેવી, છાડી દેવી, અને કાઈ સ્થાન ના આપવું. ૪. ત્યારપછી, હું સાધુએ, દુઃખને નિવારણ કરવાના માર્ગ એ આ સત્ય છેઃ એ માર્ગ તે આ-અષ્ટાકિ માર્ગ છે અને તે આ પ્રમાણે છેઃ સમ્યગ્-દૃષ્ટિ, સમ્યક્-સ ક૯૫, સમ્યગ્ વચ્, સમ્યક્ કમન્, સમ્યગૂ-આજીવ, સમ્યગ-વ્યાયામ, સમ્યક્ સ્મૃતિ, સમ્યક્ સમાધિ. આ ચંદ્ધિ સિદ્ધાન્તના લગભગ એકેએક શબ્દ ઉપર ધ્યાન આપવા જેવું છે; ઉદાહરણ તરીકે જોઇએ તેા ઉપદેશ તરફ નજર કરતાં જણાશે કે મુદ્દે સર્વ સામાન્ય લેકને નહિ પણ ભાવનામાં અાગળ વધેલા સાધુઓને પેાતાની સમ્યક્--આજ્ઞાએને સૈદ્ધાન્તિક પાયા દેખાડયા છે–અથવા તે! આ એ સત્તા મહાવીરે અને બીજાઓએ વાપરી નથી, પણ બુદ્ધે જ એ સંજ્ઞાએ કરીને પોતાના મુખ્ય સિદ્ધાન્ત, અને સાધુજીવનમાં પાળવાના મુખ્ય સયમ જેને આપણે મધ્યમમાગ કહ્યા તે-એ એની વચ્ચે સાંધનારા પુલ બાંધ્યું।. છતાંયે આપણે એક એક શબ્દ ઉપર નહિ થેભીએ. સમસ્ત ઉપર, ચાર સત્યેામાંથી વિકસેલી વિચાર શ્રેણી ઉપર જઇએ. ખુદ્દે દુઃખને-અને દુ:ખને જ-મૂળ ભાવના માની; બીજા અનેક પ્રત્યેકબુદ્ધની પેઠે અનિત્યતાને, કે સંસારમાંથી પલાયન કરી જવાની ભાવના. વાળા ખીજા અનેક વિચારકાની પેઠે કમને એટલે કે જીવને સંસારમાં બાંધી રાખનાર કાતે, સાંસારિક જીવનને કે સાંસારિક પુરુષાર્થને એમણે મૂળભાવના માની નહિ. બેશક ખીજાઓની પેઠે યુદ્ધ પણ અનિત્યતા અને કર્મ વિષે ખેલે તેા છે જ; અને વળી અમુક દૃષ્ટિએ કને એ ચાર સત્યાની અદર સમાવી દે છે; કારણ કે જે કર્મીની સાંકળામાંથી માણસને મુક્ત થવાનું છે તે કર્મના જે અર્થ ખીજાએાએ કર્યો છે તેની અને તૃષ્ણાના સસારતૃષ્ણા અથવા જીવનતૃષ્ણાના ( આપણે એને જીવનક્ષુધા કહીએ ) અની વચ્ચે એ સમાનતા આણે છે. અને અનિત્યતાના અને સંસારજીવનને જે ભાવમાં બુદ્ધ માને છે, તે ભાવમાં ખીજા અનેક દુઃખને માને છે. વળી બુદ્ધુ અને મહાવીર અને મુક્તિને ખીજે સ્વરૂપે ‘સર્વ દુ:ખાના અંત ’ માને છે. સામાન્ય સાધુજીવનના સિદ્ધાન્તા અને તત્ત્વાતી ' આ બધી– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સત્ય છેઃ એ વાસનાના એનાથી છુટા થવું, એને www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૨ બુદ્ધ અને મહાવીર સમતા અને એકીકરણમાંથી આપણે તો એટલું જ તારવી કાઢવાનું છે જે મા વિચારકે કયી ભાવનાને મધ્યબિંદુએ રાખી છે, અને એ મધ્યબિંદુની ચારે કેરના વર્તુળમાં કયી કયી ભાવનાઓ ક્યાં ક્યાં મુકી છે. બુદ્ધ અનિત્યતાને અથવા તે કર્મને નહિ પણ દુઃખને મધ્યબિંદુએ મુક્યું છે. આમ એમણે પોતાની વિચારમાળામાં દુઃખને જ શા માટે મેરુસ્થાને મુક્યું છે? એમને દુઃખ ખમવું પડયું હતું એટલા માટે ? ના ના, એટલા માટે જરાયે નહિ. પિતાને દુઃખે નહિ પણ સંસાર દુઃખે એ કપી ઉઠયા હતા. કારણ કે એ દુઃખ એમણે પિતાની આંખે જોયું હતું અને બુદ્ધિએ સમજવાના પ્રયત્ન કર્યા હતા, એટલું જ નહિ પણ હૃદયથી અનુભવ્યું હતું–એટલા માટે કે એમના અત્મામાં સહાનુભૂતિ ઉત્પન્ન થઈ હતી. અવલોકન કરતાં કરતાં એ સાધુપુરુષ અનિ. ત્યતાને વિષે દુઃખ જેવા લાગ્યા અને ભારત–પદ્ધતિએ સાર ખેંચીને એમાં લીન થઈ ગએલા એ સાધુપુરુષે, મહાવીરની પેઠે, કર્મના સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું છે, પણ સર્વના દુઃખમાં સહાનુભૂતિ હોવી જોઈએ એવી લાગણીવાળા એ સાધુએ સંસારદુઃખને સૌથી મોખરે મુકયું. આમ ભારતના સાધુઓમાં અને વિચારમાં બુદ્ધ આ પ્રમાણે મોખરે તરી આવે છે? એ એકલા જ ઉપયુક્ત બુદ્ધિ સાથે શુદ્ધ હૃદયને ગાંઠે છે, સંસારના કહ્યુડાને માત્ર જ્ઞાનને માટે જ નહિ પણ દયાને કારણે હાથમાં લે છે. એમની ઈચ્છા માત્ર ઉપદેશ આપવાની જ નહિ પણ એમ કરીને રસ્તો કાઢી આપવાની ને ઉદ્ધાર કરવાની છે, વૈધ સૌના રોગ મટાડવા નિકળે છે તે જ રીતે સહાનુભૂતિને કારણે જગતમાંનાં દુઃખ ટાળવાને એ નિકળે છે; અને આ પ્રયત્નોમાં માણસ જાતના પરિત્રાતા રૂપે સૌથી મોખરે એ આપણી સામે તરી આવે છે. ૫. સિદ્ધિ અને નિર્વાણ - બુદ્ધ અને એમના સમય ઉપર નજર કરતાં એ મહાપુરુષના સમસ્ત વ્યક્તિત્વમાંથી બીજી અનેક વસ્તુઓ ઉપરાંત છેવટની વસ્તુઓના સંબંધમાં એમનો મુખ્ય સિદ્ધાન્ત, જેને આપણે Eschatology માં (મરણ વગેરે છેવટની વસ્તુઓ ઉપર વિચાર કરનાર દર્શનમાં) મુકી શકીએ એના સંબંધનો સિદ્ધાન્ત, તરી આવે છે. એના સંબંધને કારણે અહીં આપણે એ વિષે વિચાર કરીશું, કારણ કે એ સિદ્ધાન્તથી આગળ વધીને આપણે વિચાર કર્યા છતાં એને આપણે પાછળ રાખ્યો હતો. એ વિચાર તે નિવણ અને આપણી સમજ પ્રમાણેના એના અર્થ સંબંધે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૫. સિદ્ધિ અને નિર્વાણ પણ વળી આપણે પાછા મહાવીર તરફ વળીએ અને એ મોક્ષનો અથવા સિદ્ધિન અંતિમ ઉદેશ શો માને છે એ પુછીએ. મહાવીર અલૌકિક પુરુષ હતા, એમના જ જેવો બીજો કોઈ પુરુષ થયો નથી. વિચારની એમની પ્રબળતા વિષે, એમની તપશ્ચર્યા વિષે, સાધુ જીવનમાં એમના દુખસહન વિષે, એમના પુરુષાર્થ વિષે અને માનવજાતિથી દૂર રહેવાની એમની વૃત્તિ સંબંધે તે આપણે આગળ બેલી ગયા છીએ; વળી ચાલતાં ચાલતાં આપણે એ પણ જઈ ગયા છીએ કે માણસને સંસારના બંધનમાં બાંધનાર કર્મ ઉપર એમણે પિતાને ખાસ સિદ્ધાન્ત એ છે, એકંદરે અત્યાર સુધી આપણને એ તપસ્વીના આદર્શ રૂપે જ દેખાયા છે. પણ વાસ્તવિક રીતે તે એ ઉપરાંત એમનામાં બીજું ઘણું વધારે હતું: એ મહાન વિચારક હતા, વિચારમાં એ અગ્રેસર દર્શનકાર હતા. એમના સમયની સૌ વિધાએમાં એ પારગત હતા, પોતાની તપસ્યાને બળે એ વધાઓને એમણે રચનાત્મક સ્વરૂપ આપી પૂર્ણ બનાવી હતી અને પ્રબળ સિદ્ધાન્તતત્વની અંદર ગોઠવી કાઢી હતી, એમણે આપણને તરવવિદ્યા (Ontology ) આપી છે અને તેમાં સૌ ત – પાંચ દ્રવ્યોમાં (ધર્માસ્તિકાયસારું, પુષ્ય, das gute, અધર્માસ્તિકાય ખરાબ, પાપ das Bose, આકાશાસ્તિકાય આકાશ, જીવાસ્તિકાયજીવ અને પુદગલાસ્તિકાય જડ દ્રવ્ય ) ગોઠવી દીધાં છે–ત્યાર પછી વિશ્વવિદ્યા (Kosmology) આપે છે; એમને મતે વિશ્વ વશમાળમાં કે પ્રદેશમાં સમાઈ રહેલું છે, તેમાં સૌથી નીચે ભયંકર નરક છે. એની ઉપર બીજા અનેક નરક આવેલાં છે. એમના ઉપર આપણું જગત આવે છે, એની ઉપર નક્ષત્રતારાએ ભરેલો પ્રદેશ આવે છે અને એના બાર ભાગ પડેલા છે અને એટલા જ વર્ગમાં વહેચાએલા દેવલોક એ પ્રદેશમાં વસે છે. ત્યાર પછી જીવવિદ્યા (Biology), એમાં સમસ્ત જીવોને – દશ્ય છે અને અદશ્ય જીવોને (જેની અંદર-નરવાસીઓ, ભૂતપ્રેત અને દેવલોક પણ આવી જાય છે),વીશ પ્રકારના છવગણ (આમાં પંચેન્દ્રિય ઉપાંત ચતુરિન્દ્રિય, ત્રીન્દ્રિય, ધીન્દ્રિય અને એકેન્દ્રિય એ મુખ્ય છે) સમાવેશ થાય છે,–ત્યાર પછી માનસશાસ્ત્ર (Psychology), એમાં આત્માના ચેતન્યની જુદી જુદી દશાઓનું વગીકરણ કરેલું છે. ટુંકામાં કહીએ તે મહાવીરે એમના સમયમાં જે વિદ્યાઓ વર્તમાન હતી તે સૌને ઉપયોગ કરીને એમણે પિતાની વિચારમાળા ગોઠવી છે, તે ઉપરાંત ઘણું વિષયમાં સ્પષ્ટતાસૂચક અને નિર્ણયાત્મક વિચારો પણ એમણે આપ્યા છે; ઉદાહરણ લેઈએ તો તેમના સમયના અમુક બનાવો સંબંધે, અમુક ગરમ પાણીના ઝરા સંબંધે અને એવા બીજા વિષયો સંબંધે પણ એમણે લખ્યું છે. એમાં વિદ્યા અને અભિપ્રાયનું, અવલેહન અને અનુમાનનું મિશ્રણ આપણા જોવામાં આવે છે, પણ સાધુજીવનને અને ખાસ કરીને તપાવી જીવનને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ રૂ. બુદ્ધ અને મહાવીર એમાંથી ચેાડે ઘણે અંશે એમણે માટું દર્શીનશાસ્ત્ર ઘડી કાઢ્યું છે. સાચી વસ્તુસ્થિતિ તારવી કાઢવા માટેનાં અનિશ્ચિત અને છતાં યે વ્યાપક પરિમાણુ મહાવીરે આપ્યાં છે. ઉદાહરણ લેએ તા પરિધ અને વ્યાસ વચ્ચેના સબંધ દેખાડનાર અ'કને ચાક્કસ નિ ય કરવા બહુ કાણુ છે, પણ તે એમણે આપ્યા છે અને લગભગ કહી શકીએ કે એનુ' એમણે (સ્વય) વિધાન ક્યું છે અને તે આ પ્રમાણે છે; પરિષવ્યાસ × ૧૦નુ વર્ગમૂળ. આપણામાં ચાલતા એ એ ક ૩ડું છે અને સાચા અંકથી એ જેટલા તફાવત વાળા છે, લગભગ એટલા જ તફાવત વાળા મહાવીરના અંક છે, પણ એ બહુ ઉંડા વિચારનું પરિણામ છે, એમાં બહુ અહુ કલ્પનાઓ કરવી પડી હશે તે વળી એ રચનાત્મક વિચારકને શાલે એવા જ છે. આથી આપણે એમ પણ માની શકીએ જે મહાવીરે પાતે પરિષવ્યાસ ૧૦ એ સમીકરણ શોધી કાઢયું હાય. ગમે એમ હાય પણ આપણુને તે એ સમીકરણ એમણે જ આપ્યુ છે અને પરિધના અનેક હિસાા એ સમીકરણથી સાચા આવે છે. એ જોઈને એમને એથી કેટલા આનંદ થયા હશે એ આષણે અનુભવી શકીએ. આમ મહાવીર માત્ર સાધુ અને તપસ્વી જ નહેાતા, પણ સાથે સાથે પ્રકૃતિના અભ્યાસી પણ હતા; એમને જોઇને ગ્રીસના પ્રાચીન અભ્યાસીમા—પિથાગારસ સુધ્ધાં-યાદ આવે છે. એકંદરે એમણે વિદ્વત્તાભર્યા નિર્ણય આણીને સમસ્ત વસ્તુ સ્થિતિને પેાતાના કાળની સાધુભાવનાએ સાથે જોડી છે. અથવા આ ધાર્મિક ભાવનાઓની નજર નીચે એ વસ્તુ સ્થિતિને આણીનેઅ ધાર્મિ ક અદાŚનિક સપ્રદાય એમણે યેાજી કાઢયે છે. અને વસ્તુસ્થિતિ ઉપરથી નિણૅય ઉપર આવનાર અનેક લેાકેા ઉપર પોતાના તપસ્યા બળે એમણે અમુક પ્રકારનેા પ્રભાવ પાડયા છે, એટલું જ નહિ પણ તેવી જ રીતે અનેક કલ્પનાએ લાવનાર અનેક પુરુષને પણ પેાતાની નિયાત્મક અને વ્યવસ્થિત વિચાસ્ત્રેણી વડે આશ્ચર્ય પમાડયા છે. બીજી વધારે વાતેાના વિચાર કર્યા સિવાય હવે આપણે એ પણ કહી શકીએ જે આ વીર દાનિક, વિચારાના આ વિધાયક સાધુજીવનના ચરમ ઉદ્દેશને-સિદ્ધિને-સમસ્ત સંસાર સંબંધમાંથી જે મુક્તિ પામવી તેનું એટલે કે અચિતનીય શૂન્યનુ સ્વરૂપ આપે છે, એને વિચાર પૂર્વક ગાઠવે છે અને પાતના દર્શન રૂપે વ્યવસ્થિત કરે છે. વાસ્તવિક રીતે એ પેાતાની આધ્યાત્મિક દૃષ્ટિએ અતિ દૂર મુકાએલા મુકતાત્માઓના પ્રદેશ, એટલે કે વાશ પ્રદેશવાળા સસારસ્વરૂપ આ જગત્ ઉપરના—અને વળી દેવાના ખાર સ્વર્ગ ઉપરના—પ્રદેશ યેાજી કાઢે છે. અ ંતિમ શ્રેણીના આત્માઓ, સંસારનાં કાર્યોથી અને પુરુષાર્થાથી, ભારરૂપ કર્મથી પરિપૂર્ણ મુક્ત થયા પછી, ત્યાં ચઢે છે. મુકતાત્માઓના આ પ્રદેશ તે અત્યંત હલકાં અને સફેદ છે; ત્યાં બધે કમ ભાર્~~આપણે કહી શકીએ જે સંસારભાર અથવા પાપભાર—ઉતરી પડે છે; અને તેની જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ૫. સિદ્ધિ અને નિર્વાણ -; ૩૫ સાથે આત્માને કર્મમાં બાંધનારી સૌ અશુદ્ધિએ પણ ધાવાઇ જાય છે. મહાવીરનું તપસ્વર્ગીકરણ આગળ મેં જે ગ્રંથમાંથી ઉતાર્યું છે તે જ ગ્રંથમાં મુકતાત્માઓના પ્રદેશનું વર્ણન પણ આવે છે. એ પ્રદેશનાં જે બાર નામ આપેલાં છે તે નામેા (આપું છું ત્તી ( સં. શત ), લીપમારા ( સ, પ્રમત્ત ), તનૂ ( સ. સમૂ ) તતણૂ ( સ. નૂતનૂ ), સિદ્ધિ, લિદ્યાય, મુત્તિ (સ. મુત્તિ), મુરાજ (સ. મુન્ના), જોયગ્ન (સ, હોદ્દા), હોય ભૂમિયા ( સ. હોદ્દાપ્રસ્તુવિદ્યા ), સલ પાળસૂચનોયત્તત્તમુદ્દાવા (સ. સર્વકાળમૂતનીયસરવસુલાયદા ). આમ બધાં સ્વર્ગાની ઉપર મહાવીરને મતે મુકતાત્માઓના પ્રદેશ આવેલા છે, બધાં સ્વર્ગાની ઉપર શાન્તિ છે, ત્યાં આરામ છે, ત્યાં કલ્યાણમય ભાર વિહીનતા છે, ત્યાં શુધ્ધિ છે. નિર્વાણુ સંબ ંધે મુને પ્રતા પુછાએલા ત્યારે એમણે જે ઉત્તર આપેલા તે હવે આપણે સાંભળીએ. આ અંતિમ ઉદ્દેશ ઉપર ઉપદેશ આપવા લેાક જ્યારે ને ત્યારે એમને વિનવતા અને એમના શિષ્યાને તથા શિષ્યાઓને પશુ વાર વાર એ પ્રશ્ન ઉઠતા. અને માત્ર નિર્વાણુ સંબંધે જ પ્રશ્ન પુછાતા એમ નહેાતું; કેટલાક એ પણ જાણવા ઈચ્છતા જે મુખ્ય નિર્વાણને કેવે સ્વરૂપે માનતાઃ એટલે કે આત્મા દુઃખભર્યાં સંસાર સબંધમાંથી મુક્ત થયા પછી રહેતા કે નહિ, મરણુની પેલીપાર આત્માની હયાતી છે કે નહિ ? અને નિર્વાણુ અથવા મુધ્ધના નિર્વાણુ સબંધેના આવા પ્રશ્નાની સાથે જ ખીજા અંતિમ પ્રશ્નના ઉતાઃ જગત્ નિત્ય છે કે નહિ, એ સાન્ત છે કે અનંત છે, આત્મા શરીરથી જોડાએલા છે, અથવા સ્વતંત્ર છે, અથવા એ જીવન શક્તિ છે કે શું છે; એવા એવા પ્રશ્નાના ઉત્તર જાણવા લેાક આકાંક્ષા રાખતા. ટુકામાં, જેને આપણે અધ્યાત્મિક આકાંક્ષા કહીએ, એટલે કે ઉડે સુધીના વિશાળ વિચારે અનિશ્રિત રહેવાને કારણે વિશ્લે થને ચાલ્યા જાય તેમને નિશ્ચિત સ્વરૂપ આપવું જોઇએ એવી જે ચરમ ગતિ સબંધેના વિચારે જાણવાની આકાંક્ષા—આ આધ્યાત્મિક આકાંક્ષા, જેમ સર્વ સમયે તેમ, યુધ્ધના સમયે અને એમના સંધમાં બહુ પ્રબળ હતી. મહાવીર સંબંધે આપણે જોયું કે સમર્થં દાર્શનિક રૂપે એમણે પેાતાના સમયમાં ઉઠેલા પ્રશ્નાના સંબંધમાં ધ્યાન આપી જે ઉત્તરા પરિપૂર્ણ રૂપે આપ્યા છે અને પેાતાનું જે દર્શન ચેાજી કાઢ્યું છે તેમાંથી બધા ખુલાસા મળી જાય છે, તે જ પ્રમાણે બુધ્ધના સમયમાં પણ એવા માણસે હતા જે એવા ખુલાસા મેળવવાની આકાંક્ષા રાખતા. પાર્શ્વનાથે પણ જગતી નિત્યતા અને અને એવા બીજા પ્રશ્નાના ખુલાસા કર્યાં છે અને તે આપણને જૈનશાસ્ત્રાના પાંચમા અગમાંથી મળી આવે છે; પણ મુખ્ય તેા જુદા પ્રહારના—દેવળ જ જુદા પ્રકારના——પુરુષ હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૬ બુદ્ધ અને મહાવીર આ મહુવના એમ તે ના જ કહી શકાય જે એમણે આ આધ્યાત્મિક પ્રશ્નના ઉપર વિચાર નહાતા કર્યાં. પણ વાન આટલી જ છેઃ એમના વિચારા અને એમનુ ધ્યાન મુખ્યત્વે કરીને દુ:ખભર્યાં આ સંસાર તર્ હતું. ધાર્મિક આચરણની જ એમને કીંમત હતી, સૌના હિતને માટેના આદમય જીવનની અને આ અષ્ટાંગિક માર્ગની જ એમને પરવા હતી. અને અને નજર સામેના ઉદ્દેશ ઉપર ધ્યાન આપી બાકીના દૂરના ઉદ્દેશને છેાડી દેતા, એવા સીમાપારના વિષય ઉપરના વિચારેને એમણે જાણી જોઇને ટાળી રાખ્યા છે. જે વિષયેા સમજી શકાય નહિ અને જેને વિષે સ્પષ્ટ રીતે ખેલી શકાય નહિ એ વિષયેાના જ્ઞાનમાં માથાં મારવાં એમાં એમને એવડું જોખમ લાગ્યું: એક તે એનાવડે સાચી જીવનચર્યામાંથી લપસી જવાય અને ખીજાં વિષમતા; કારણ કે તે સમયે પણ જુદા જુદા વિચારકા પેાત પેાતાના મત સબધે એક બીજા સાથે હારજિતની મારા મારીમાં પડયા હતા. નિર્વાણુના અને અંતિમ વિષયા જાણવા સબંધેના પ્રશ્નથી બુધ્ધ દૂર રહેતા એ વાત એમના સંબંધેની જુદી જુદી કથાએથી અને જુદાં જુદાં વણુાથી સ્પષ્ટ થાય છે. થામાં કહ્યું છે જે એક વાર એમના સાધુ શિષ્ય માલુંયાપુત્તે—મહત્ત્વના અને ઉંડા પ્રશ્ના ઉપર શા માટે ચુપ રહે છે એમ પુછ્યું. જગત્ શાશ્વત છે કે અશાશ્વત, એ સાન્ત છે કે અનન્ત, મુક્ત થયેલા આત્મા, ખાસ કરીને મુદ્દે મરણ પછી રહે છે કે નહિ; એ પ્રતાના ઉત્તર એ શિષ્યને જાણુવા હતા. એના ઉત્તર ખુલ્લે આમ આપ્યાઃ—એલ્ડનબર્ગના સુંદર અનુવાદમાંથી હું ઉતારા કરૂં છું:~ " માલુ કયાપુત્ત, મેં પૂર્વે તને શું કહેલું ? મેં એમ કહેલું જે આવ, માલુંકયાપુત્ત તે મારા શિષ્ય થા, જગત્ શાશ્વત છે કે અશાશ્વત, જગત્ સાન્ત છે કે અનંત છે, જીવ અને શરીર તે એકની એક વસ્તુ છે કે જુદી જુદી વસ્તુ છે, તથાગત ભરણ પછી જીવે છે કે નથી જીવતા (એટલે કે અમુક ભાવનાએ રહે છે ) અથવા તેા એ લય પામે છે કે નથી પાત્રતા ( એટલે કે એની મરણ પછીની સ્થિતિ સંબંધે કશું કહી શકાય નહિ ); એ પ્રશ્નાના હું તને ખુલાસા આપીશ એવું મેં તને કહેલું ? ” 66 "" ના ભગવાન, એવું તે શું તમે કહેલું નહ “ અથવા તા જગત શાશ્વત છે કે અશાશ્વત, જગત શાન્ત છે કે અનન્ત છે વગેરે પ્રશ્નાના મને ખુલાસા આપા મૈં હું તમારા શિષ્ય થઇશ ” એવું તેં મને કહેલું ?—માલુંયાપુત્તે આ વાતની પણ ના પાડી. હવે મુદ્દે કહ્યુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૫ સિદ્ધિ અને નિર્વાણુ ३७ “ એક માણસ ઝેરી ભાલેડાને બાણે વિધાયા, ત્યારે એના મિત્રોએ અને સગાંએ ચતુર વધને તેડી આણ્યા. હવે ધવાએલે! માણસ કદી જો એમ કહેજે ‘ મતે તીર મારનાર માશુક ક્રાણુ છે, એ તે બ્રાહ્મણુ છે કે ક્ષત્રિય છે કે વૈશ્ય છે કે શૂદ્ર છે એ જાણું નહિ ત્યાં સુધી મારા ધાને હાથ અડાંડવા દે નહિ;' અથવા એકદી જો એમ કહે જે મને તીર મારનારનુ નામ શું છે, એ કયા કુળમાં જન્મ્યા છે, એ ઉંચા છે કે નીચેા છે કે મધ્યમ છે, અને જે અસ્ર વડે મને માયા એ કેવુ' દેખાય છે, એ જાણું નહિ ત્યાં સુધી મારા ધાને હાથ અડાડવા દે નહિ; ' તા એ વાતનું પરિણામ શું આવે? એ માણુસ પેાતાને બાએ મરે. "s જગત્ અનંત છે કે સાન્ત છે, તથાગત મરછુ પછી જીવે છે કે નહિ એ પ્રશ્નાના ખુલાસા મુદ્દે પોતાના શિષ્યાને શા માટે નથી આપ્યા ? કારણ કે જીવનની પવિત્રતામાં એ વિષ્ણેાના જ્ઞાનની જરૂર નથી, કારણ કે એ જ્ઞાનથી કઇ જ્ઞાન્તિ કે પ્રકાશ મળતાં નથી. શાન્તિ અને પ્રકાશ જેથી મળે છે એ વાતા તેા મુદ્દે પાતાના શિષ્યાને શીખવી જ છે: દુઃખનું રહસ્ય, દુઃખાપાદનું રહસ્ય દુઃખનિરાધનું રહસ્ય, અતે ( દુઃખનિરાધ-) ભાનું રહસ્ય. એટલા માટે માલુંયપુત્ત, જે મેં પ્રકટ નથી કર્યું, તે અપ્રકટ જ રહેવા દે, જે મે પ્રકટ કર્યુ છે તેને પ્રકટ કર. બુદ્ધના આ શબ્દોમાંથી મહાન પરિત્યાગ, મહાન શાન્તિ, મહાન વિધિભાવ, મહાન એકાગ્રતા, મહાન્ આસ્થા તરી આવે છે. અચિંત્ય સંબંધે નિશ્ચયાત્મક ઉપદેશ આપવાના ત્યાગ કરવા અને એ ત્યાગમાં માણસે સંતાપ પકડવા જોઇએ. જાણી શકાય એવા વિષયે સબંધે અને એમાંથી જડી આવતી જીવનચર્યા–જેને આપણે સમ્યક્ શબ્દથી Àાળખીએ છીએ એ.-સંબધે આપણે વિચાર કરવા ધર્ટ. આ જીવનચર્યા બરાબર પાળવી એ જ જરૂરનું છે, એથી જ નિર્વાણુ પમાય છે, એથી જ અંતિમ હિત સધાય છે, અને એવી રીતે જીવન ચર્માંની સીમામાં આણી મુશ્કેલી, તેની સાથે સાંકળી દીધેલી અને તેમાં જ પ્રવૃત્તિ પામેલી ધાર્મિકતામાં સંપૂર્ણ વિશ્વાસ રાખવા એ બુદ્ઘના ધર્મો છે અને એ એના શિષ્યા ધ હાવા જોઇએ. મુદ્ઘના આવા વ્યવહારને લીધે ‘ગુરુ જ સીમામાં પ્રકટ થાય છે' એ શબ્દો આપણને યાદ આવે છે. આપણા ગુરુએ અંદરની બાજુએથી ધણુા વિચારાની પાળ ગડમથલ કરી હતી અને ત્યાર પછી જ સીમામાં આવ્યા હતા, એમાં તેા કશા સંદેહ નથી, છતાં તપસ્યામાંથી પરાણે બહાર નિકળી શક્યા હતા. જે સીમાબંધન સ્પષ્ટ રીતે યુદ્ધે સ્વીકાર્યું હતું તે વિષે એ પેાતે જ ખેલે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને મહાવીર એડનબર્ગના અનુવાદમાંથી ફરી ઉતારે કરું છું –એક સમયે તથાગત સંબીમાં આવેલા સિંપાવનમાં ઉતર્યા હતા, અને તથાગત સિંપાનાં થોડાંક પાંદડાં પિતાના હાથમાં લીધાં અને પિતાના શિષ્યોને પૂછ્યું: “હે શિષ્યો, બેલો જોઈએ; કયાં પાંદડાં વધારે છે, આ મેં મારા હાથમાં જે લીધાં છે તે કે હજી એ સિંસપાવન ઉપર છે તે ?'– જે પાંદડાં તથાગતે પિતાના હાથમાં લીધાં છે તે થોડાં છે, ભગવાન; અને સિંસ પાવન ઉપર છે તે તે એથી ઘણું વધારે છે. તેવી જ રીતે, હે શિષ્યો, હું જે જાણું છું ને મેં તમને જણાવ્યું નથી તે, મેં જે તમને જણાવ્યું છે તેના કરતાં ઘણું વધારે છે. અને તે શિષ્યો, મેં તમને શા માટે નથી જણાવ્યું? કારણ કે હે શિષ્યો, એથી તમને કંઇ જ લાભ નથી, કારણ કે એથી તમારા જીવનમાં પવિત્રતા આવવાની નથી, કારણ કે એથી ભૌતિકને ત્યાગ, પાપનો પરિત્યાગ, અનિત્યની વિરતિ, શાન્તિ, જ્ઞાન, પ્રકાશ, નિર્વાણ પ્રાપ્ત થનાર નથી: અને હે શિષ્યો, મેં તમને શું જણાવ્યું છે? હે શિષ્યો, દુઃખ શું છે તે મેં તમને જણાવ્યું છે; હે શિષ્ય, દુત્પાદ શું છે તે મેં તમને જણાવ્યું છે; હે શિષ્ય, દુઃખનિરોધ શું છે તે મેં તમને જણાવ્યું છે; હે શિષ્ય, (દુઃખનિરાધ-) માર્ગ શું છે તે મેં તમને જણાવ્યું છે.' ' બધે આ બધા વિષયોમાં કેવી રીતે સંકોચ રાખ્યો તે આપણે જોયું. હવે આપણે એ પણ જોઈએ જે ય વિષયો ઉપરાંત એમણે બીજા કયા વિષયો ઉપર ધ્યાન આપ્યું છે અને એમાં બીજા વિચાર સાથે ક્યાં ક્યાં એ મળતા આવ્યા છે ને એમનાથી ક્યાં કયાં જુદા પડ્યા છે. એમના સમયે ભારતવર્ષમાં પારલૌકિક વિષયો સંબંધે અનેક મત હતા; અને એ વિષયો તે મુખ્યત્વે કરીને આ હતાઃ પુનર્જન્મ, સ્વર્ગલોક, નકલોક અને તેમાં વસનારા આત્માઓ, દેવાધિદેવ ઇંદ્ર અને જગપિતા બ્રહ્મન, ભૂતપ્રેત, વાસ્તવિક જીવો ઉપરાંત પૃથ્વી ઉપર અને વાતાવરણમાં વસતાં લોકકલ્પિત બધા પ્રકારનાં સારાં અને ભંડાં સ. બુદ્ધના સમયે આ બધા વિષાએ અમુક પ્રકારનું દઢ સ્વરૂપ ધારણ કર્યું હતું. વળી એવી પણ કેટલીક ભાવનાઓ તે સમયે પ્રવર્તતી હતી જે જીવનને સારા તરફ વાળતી અને ભંડાથી દર રહેવા વારતી મનાતી અને તેથી તેમણે નૈતિક સ્વરૂપ ધારણ કર્યું હતું. અને મહાવીરની અને તે સમયના બીજા વિચારકોની પેઠે બુદ્ધે પણ નૈતિક સ્વરૂપે આ ભાવનાઓમાંથી પોતાની વિચારસૃષ્ટિ યોજી કાઢી છે. આમ બુદ્દે એ ભાવનાઓ સંબંધે-ખાસ કરીને નિર્વાણ સંબંધે પિતાના વિચારો બાંધ્યા છે, પણ તે એના ઉપર વિવેચન કરવાની નહિ પણ ગ્રહણ કરવાની વૃત્તિએ, મહાવીરની પેઠે રચનાત્મક વૃત્તિએ નહિ પણ મુખ્યત્વે કરીને જીવનને સાચે માર્ગ આપે અને ઉપયોગી થઈ પડે એટલે કે નૈતિક દષ્ટિએ એ વિચારે બાંધ્યા છે. નિર્વાણ સંબંધના વિચાર પણ એમની આ ભાવનામાં ઉપયોગી થઈ પડત, લોકપ્રચલિત દેવલોકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૬. સમુત્પાદ દ્વાદશનિદાનમાલા ૩૯ બદલે મુક્તલોક પવિત્ર નૈતિક ભાવનાને વધારે સારી રીતે પષત. પશુ આનાથી કેવળ સ્વતંત્ર રીતે, અંતિમ જીવનહેતુ સંબંધે અમુક વિચારોને વિકસાવવા અને આધ્યાત્મિક પ્રકાશ રૂપે એમને ધર્મભાવે સ્વીકારવા તથા ઉપદેશવા એ બુદ્ધને ઠીક નહિ લાગેલું. તે સમયના આધ્યાત્મિક વિચારે અમુક ભાવનાની અપેક્ષા રાખતા, પણ એ ભાવનાને બુદ્ધ સ્વીકારી શક્યા નહિ અથવા તો તેનાથી એમને મતભેદ હતા અને તેથી અહીં જ એમનામાં ઉણપ આવી. પુનર્જન્મ, સ્વર્ગલોક, નરકોક વગેરે ઉપરાંત તે સમયે નિર્વાણ વિષે એવી પણ આધ્યાત્મિક ભાવના પ્રચલિત હતી જે આત્મા-જીવાત્મા-પરમાત્મામાં મળી જાય છે. વ્યક્તિગત આત્મા નિખિલ માં-બ્રહ્મમાં-પવિત્રમાં પાછો જઈ મળે છે. આ જે નિત્ય નિખિલમાંથી અમુક સમયને માટે એણે વ્યક્તિગત સ્વરૂપ ધારણ કર્યું હતું તે તેમાં પાછા મળી અનંત શાન્તિ અને પવિત્ર વિરામ પ્રાપ્ત કરે છે. કંઇક આ ભાવે નિર્વાણને સ્વીકારવું એ આપણું બુદ્ધને અશક્ય લાગ્યું, કારણ કે વેદમાંથી ઉત્પન્ન થએલી અને તે સમય સુધી ચાલી આવતી ભાવનામાં-અદ્વૈતવાદની બ્રાહ્મણ ભાવનામાં બીજા સાધુઓ જેવી એમને શ્રદ્ધા નહતી. એમની નજર આગળ તે ભવનું દુઃખ એવે પ્રચંડરૂપે તરી રહ્યું હતું, જગતમાં માત્ર સંસારને જ એ દઢભાવે એ જોઈ રહ્યા હતા જે મુક્તાત્માઓને પાછી મળી જવા યોગ્ય સૌની નીચેની આધારભૂત ભૂમિકાને-સર્વોત્કૃષ્ટ બ્રહ્મને–એ જોઈ શકયા નહિ. બુદ્ધની ધાર્મિક નૂતનતામાં પ્રાચીન ભારતની ભાવના સાથે બીજે એક સ્થળે પણ મેળ નહતો ખાતે; એ નૂતનતા બ્રાહ્મણધર્મમાંથી ઉત્પન્ન થએલી નહિ તેથી એના ઉપર વેદની, આધ્યાત્મિક ભાવનામાં યુવાન એવી પ્રજાના કાવ્યની અસર થઈ શકી નહિ. આધ્યાત્મિક ભાવમાં અને તેને અનુસરીને નિર્વાણની ભાવનામાં બુદ્ધની નૂતનતા જોડાઈ નહિ. એ નૂતનતાએ ભારત નવું અને સાથે સાથે જ પુરાણું બની ગયું, અને થયું એમ જે નિર્વાણ સંબંધે પ્રશ્નો પુછાતાં મહાવીર કંઈક નવાં વિચાર આપે, પણ બુદ્ધ તો ચુપ જ રહે ૬. સમુપાદ દ્વાદશ-નિદાનમાલા. આમ સંસારદુઃખે અને માત્ર સંસારદુ:ખે જ આપણા બુદ્ધને પ્રેર્યા હતા; એથી એમણે તપની અંતિમ સીમા ઉપરથી ખશીને સાધુજીવનને માટે સુંદર મધ્યમ માર્ગ શોધી કાઢયે, અને આ વિકાસની વિચારમાળામાં એમણે ચાર આર્ય સત્યનું દર્શન યોજી કાવ્યું અને એને અનુસરીને સર્વ દુઃખોને ઉત્પાદ-મૂળ તૃષ્ણામાં–જીવનતૃષ્ણામાં છે અને એ સવ દુઃખોનો નિરોધ એમણે આઠ પ્રકારે શુદ્ધ થતા જીવનમાં માન્યો તેથી શુદ્ધ જીવનની જરૂર રીઆત માટેની જે ભૂમિકા તે, પેલાં ચાર આર્ય સત્ય ઉપર આવી ઠરી. આપણે આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૪૦ : : બુદ્ધ અને મહાવીર જણાવી ગયા છીએ જે આ ભૂમિકાની નીચે એને આધાર આપનાર વળી એક બીજી ભામકા છે અને તેથી વિચારમાં અતિ ઉઠી આ ભૂમિકા વિષે હજી આપણે બેસવું રહ્યું. એ ભૂમિકામાં સમુત્પાદ દ્વાદશનિદાનમાલા છે. એમાં પ્રથમ તે તષ્ણાને સૌથી મૂળને દુઃખત્પાદ માન્યો હતો, પણ ત્યાંથી પાછા હઠતાં હઠતાં આખરે પાછા એથીયે ઉંડા મૂળ સુધી તપાસ કરતાં અવિદ્યા એ જ મૂળ દુખત્પાદ રૂપે મળી આવી. ત્યારે હવે આપણે તૃષ્ણાને લગતા વાસનાના ક્ષેત્રમાંથી આગળ નિકળીએ અને અવિધાને લગતી ભાવનાના ક્ષેત્રમાં આવી પહોંચીએ. હવે આ સૌ જીવજંતુના મૂળમાં વાસના નથી, પણ અવિધા અર્થાત મિથ્યા ભાવના છે અને તેમાંથી વાસના ઉત્પન્ન થાય છે. વાસ્તવિક રીતે તો, તૃષ્ણ મુખ્ય છે કે અવિધા મુખ્ય છે એના ઉપર પ્રશ્ન આવી કરતો નથી. બુદ્ધની વિચારમાળા આ પ્રમાણે છે: - “ અંધ છવનવાસના-તૃષ્ણા-જીવને સંસારમાં બાંધી રાખે છે. ત્યારે તૃણાના પરિણામને-સંસારનો નાશ કરવા તરફ આપણે દૃષ્ટિ રાખ્યા કરવી,. જેથી આ જ્ઞાનની–બાધિની ભૂમિકા ઉપર રહીને એ જીવનવાસનાથી આપણે આપણું રક્ષણ કરી શકોએ અને ફળ આપતાં સત્કાર્યોથી દૂર રહેવાથી આપણે શક્તિ પ્રાપ્ત કરી શકીએ. - હવે આમ દષ્ટિ રાખે–જાગ્રતિ, જ્ઞાન, બેધિ પાયે-અંધ જીવનલાલસાને, અટપટા જીવનમોહન નિરોધ થાય છે. આથી સમુત્પાદ દ્વાદશ-નિદાનમાલામાં એ જીવનલાલસાના, એ જીવનમોહના મૂળમાં સૌથી પહેલી કડી એ અવિદ્યા છે. આપણે પોતે એ ભાવને અંધ અથવા તે અટપટો એવાં વિશેષણ આપી શકીએ, કારણ કે જેને આપણે જીવનલાલસાની અંધતા અને જીવનનું અટપટાપણું માનીએ તેને બુદ્દે પણ એ જ પ્રકારે માન્યું છે. ( આપણે જાણવું ઘટે છે કે હિંદુસ્તાનની ભાષામાં વિશેષ્યને વિશેષણ દ્વારા ભાવ યુક્ત બનાવવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં પ્રામા અપર, સશ્વાન રન, iળામાં વિદથડૂ બોલાય છે, ત્યારે આપણે તેની જગાએ ein anderes Dorf = બીજું ગામ ), ein; prichtiges. Pferd (ભવ્ય ઘેડ), verschiedene Bicher (વિવિધ ગ્રંથ) એમ કહીએ છીએ. આમ જ્યારે તૃષ્ણાના મૂળ કારણમાં જ્યારે અવિદ્યા મુકાઈ છે, ત્યારે આપણે ટુંકામાં એને અજ્ઞાનમય તૃષ્ણ એટલે કે અંધ જીવનલાલસા, અટપટ જીવનમેહ કહી શકીએ.) * : પણ બુદ્ધ અવિધાની ભાવનાને કોઈ વિશેષણ આપ્યું નથી અને એને વિશેષ્ય રૂપે એકલી જ રાખી છે. અને ઉત્પાદનમાળાના મૂળમાં એને મુકી છે, ત્યારે એમને એથી બીજું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૬. સમુત્પાદ હાદશનિદાનમાલા ૪૧ કંઈક ઉડું કહેવાનું છે એ વાત પણ સ્પષ્ટ છે. બુદ્ધ અવિદ્યાને અમુક વિશેષ ભાવમાં લીધી છે, એને વિધિભાવે લીધી છે, એને સકાય દષ્ટિ-વાસ્તવિક દૃષ્ટિને ભાવે માની છે. અવિધાને એમણે વિદ્યાના વિરોધભાવે માની છે. કારણ કે એમને મતે તે વિધા પણ એટલી જ અસકાય દષ્ટિ છેઃ એ દષ્ટિએ સૌ મિથ્યા છે, સૌ કલ્પિત છે, અવિવાએ કરીને જ સૌ રૂ૫મય ભાસે છે. બુદ્ધના આ સૌ વિશ્વરૂપને આપણે મિથ્યાત્વનું નામ આપી શકીએ; સૌ વસ્તુના મિથ્યાત્વની પ્રતીતિ કરીને જ વસ્તુમાં સત્યનું આરોપણ થાય છે, કારણ કે એ ખજનક અને અનિત્ય છે. અને જે અટપટી પ્રાકૃત ભાવનાએ કરીને જગતને સત્યરૂપે માની લેવાય છે અને જેને બુદ્ધ ખરેખાત અવિદ્યાને નામે ઓળખે છે તેની વિરુદ્ધ દિશામાં એ મહાપુરષ આ મિથ્યાત્વને મુકે છે, એટલું જ નહિ, પણ (આપણે આગળ જોઈ ગયા તેમ એમની તત્વવિધામાં મહાવીર બતાવે છે તેવી રીતે) જે વિચારો જગતના કારણે રૂપે મૂળતત્વોને એટલે કે અસ્તિકાયને (= સકાયને) સ્વીકારે છે તે વિચારકોને-પ્રત્યક્ષ વાદીઓને-પણ પોતાની મિથ્યાત્વની ભાવનાને કારણે દાર્શનિકમાંથી ટાળી કાઢી છે. આ જગતની સત્તાની સામે અને બધા પ્રકારનાં રચનાત્મક દર્શનની સામે આમ વિવેચન કર્યાથી બુદ્ધને આપણે વિવેચક દર્શનકાર માનવા પડે છે. બ્રાહ્મણ દર્શનકારીએ જીવનની અપૂર્ણતા હોવા છતાં પિતાનાં સૌ દર્શને પાયો નિત્યતા ઉપર રો છે, પણ બુદ્દે તે સંસારદુઃખની પિતાની અલૌકિક ભાવનાને નિત્યતા સાથે કશો સંબંધ જેડો નથી અને એ ભાવનાને વસ્થિત રાખી છે. આમ એ પિતાની સામે માત્ર દુઃખભર્યા જીવનને જ દેખે છે; અને એ જીવનને એમણે મિથ્યા, છાયારૂપ, સ્વરૂપ માન્યું છે અને એમાંથી છુરી સંભાવ્ય તરફ દોરાવું ઇષ્ટ માન્યું છે. આ પ્રકારના પિતાના ઉપદેશોથી અને સંભાપણથી એમણે લેકને જગબંધનમાંથી કાઢીને નિર્વાણ તર૪ દેરવાને પ્રયત્ન કર્યો છે. આ ભાવ પ્રમાણે સમુત્પાદ દ્વાદશનિદાનમાલાને આદિ, મધ્ય અને અંત છ શકાય, એ હવે સારી રીતે સમજાય એમ છે. કારણ કે માલાની-સાંકળનીપહેલી કડી તે અવિધા છે, આઠમી તે તુચ્છ છે અને અગીઆરમી તથા બારમીથી દુ:ખ ઉત્પન્ન થાય છે, પહેલીમાં ચાર આર્ય સો આવી રહ્યાં છે. આપણે આખી માળાને આદિ, મધ્ય ને અંતમાં આમ સંકેલી શકીએ. અવિદ્યામાંથી નષ્ણ ઉત્પન્ન થાય છે, અને તૃષ્ણામાંથી દુઃખ ઉત્પન્ન થાય છે. અને એકંદરે એ વસ્તુસ્થિતિ આ પ્રમાણે મુકામાં આવી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધ અને મહાવીર વાસ્તવિકતા ઉપરના ભ્રમભર્યા વિશ્વાસને લીધે માણસ એની વાસનામાં તણાય છે, પણ એથી કશી નિત્ય વસ્તુ પ્રાપ્ત થતી નથી, તેથી સંસારવાસનાને પરિણામે બ્રમણ, કંદન, વ્યાધિ, શોક, દારિદ્રય અને મૃત્યુ વાળું મિથ્થા સંસારબંધન આવે છે. ઉત્પાદ શાળાની વચલી કડીઓ હજી આપણે લેવાની રહી. આદિ અને ભય વચ્ચે છ કડીઓ છે તથા મધ્ય અને અંત વચ્ચે બે છે. પ્રથમની છે પ્રમાણે છે: ૨. સંસ્કાર, ૩. વિજ્ઞાન, ૪. નામ અને ૫, ૫. ડાયતન-છ ઈદ્રિય પ્રદેશે. પાંચ ઇંદ્રિયોમાં ભારતવાસીઓ મનસને ઉમેરી ઇ કરે છે. ૬. સ્પર્શ અને ૭. વેદના. દરેક કડી પોતાની પાછલી કહીને આધારે રહેલી છે અને તેથી પહેલી અને આઠમી કડી એ બેને સાથે વિચાર કરતાં આ નીચેની શ્રેણી જી શકાય? અવિદ્યામાંથી સંસ્કાર ઉત્પન્ન થાય છે, એમાંથી વિજ્ઞાન ઉત્પન્ન થાય છે, એમાંથી નામ અને રૂપ ઉત્પન્ન થાય છે, નામ અને રૂ૫માંથી છ ઇકિયપ્રદેશ ઉત્પન્ન થાય છે, એમાંથી સ્પર્શ ઉત્પન્ન થાય છે, એમાંથી વેદના “ઉત્પન થાય છે. અને એમાંથી તૃષ્ણ ઉત્પન્ન થાય છે. અવિવાથી તૃષ્ણા સુધી વિસ્તરતા માનવભવના પ્રદેશના આથી સંખ્યાબંધ ઉપપ્રદેશ બને છે, અને એ આખા ક્રમને આપણે શારીરિક અને માનસિક ભાવે સમજવામાં છે. અને હવે બુદ્ધને સમજાય છે-આપણે એમના વિચારક્રમને યુરોપિયન પદ્ધતિએ વિચારીએ-જે અજ્ઞાનજનિત સંસારબંધનની ભૂમિકા ઉપર વ્યક્તિજીવનના આરંભમાં પ્રથમ તે એને અનુકૂળ પ્રવૃત્તિ રચાય છે. ત્યાર પછી એ સંસ્કાર એને દરીને સર્વ સામાન્ય વિજ્ઞાનના એટલે કે એકતા અને ભેદભાવ સમજવાની સાદી શક્તિના પ્રદેશમાં લઈ જાય છે, આમાં માનસિક ગતિ થાય છે અને એને આપણે મૂળ ચેતના કહી શકીએ. આ શકિતમાંથી વળી નામના અને રૂપના ભેદની જાગૃતિ થાય છે અને એથી માણસ પિતાને સત્ય રૂપે અને બાહ્ય જગતને નામ રૂપે ઓળખે છે. અને આ સત્ય તથા નામ વચ્ચેનું ભેદભાન વિસ્તરતાં તેમાં છ ઇન્દ્રિય પ્રદેશ ઉમેરાય છે, એટલે કે પિતાની જાત અને બાહ્ય જગત વચ્ચે, દષ્ટિ અને દૃશ્ય વચ્ચે, શ્રવણ અને શ્રાવ્ય વચ્ચે અને એવાં બીજ ઇંદ્રિયજંન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૬. સમૃત્પાદ હાદનિકાનમાલા અનુરૂપ આવે છે. આ અનુરૂપથી વળી સ્પર્શી એટલે કે બાહ્ય જગત્ ારા ઇન્દ્રિયજન્ય અસર થાય છે અને એ અસરે કરીને વિષયની વેદંતા-અનુભવ-થાય છે. એ અનુભવથી પુનરાવૃત્તિની અને સ્થાયીત્વની વાસના એટલે કે જીવનવાસના-તા-જાગે છે. ૪૩ જીવનતૃષ્ણામાં દોરી જનાર માનસ-શારીરિક માળાની આ રીતની છૂટી છૂટી કડીઓ આપણને સ્પષ્ટ રીતે નહિ સમજાય. મુદ્દે પણ પેાતાના વિચારક્રમમાં આપને સમજાય એવી ભાવનાએ સાથે કેટલીક એવા પ્રકારની અનિશ્ચિત ભાવનાએ ગુથી છે, કે જે ગુ થવાની હિંદુ દર્શનશાસ્ત્રમાં જરૂર પડે છે અને જેની અંદર નામ અને રૂપથી યેાજાએલાં ભાવનાનાં ચિન્હ અતિ પ્રાચીન કાળથી નજરે પડે છે. સમુત્પાદાર્શનિકાનમાલાના ખીન્ને ભાગ હજી બાકી છે. અને એની ચાર કડીએ આ અનુક્રમે છે. ૯. ઉપાદાન, ૧. ભવ, ૧૧. જાતિ અને ૧૨. જરા ભરણુ, વ્યાધિ અને વેદના, દુઃખ, શાક અને નિરાશા. ( શાક, પરિવેદના, દુઃખ, દુ°નવ અથવા કલેશ. ) ભાવ એવા છે કે જે તૃષ્ણાથી (૮) બંધન આવે છે, એટલે કે તૃષ્ણાના વિષયમાં અથવા હેતુમાં બંધન આવે છે. અને આ બન જીવતે સંસારમાં જરૂર બાંધી રાખે છે અને તેથી એને નવા લવ લેવા પડે છે. નવા ભવને કારણે નવા જન્મ લેવા પડે છે અને તેની સાથે માનવજન્મતાં ખીજાં દુઃખ, જરા અને મૃત્યુ, વ્યાધિ અને વેના આદિ આવે જ છે, હવે આમ આપણે સમ્રુત્પાદાદનિદાનમાલાને, જરૂર પુરતી, સ્પષ્ટ કરી છે. મુદ્દતે પેાતાને પણ · એમ લાગેલુ કે આ વિગતવાર ક્રમ ધણા લેાકાને ઉપદેશમાં નહિ શ્રેષ્ઠ પડે. અનુકૂળ તેથી એમણે એને લગ્નુ સ્વરૂપે ચાર આ સત્યામાં ગાઢવી દીધા છે અને એટલા માટે મુખ્યત્વે કરીને દુઃખમાંથી .છેડવનાર આ અષ્ટાંગિક ભા` ઉપર દૃષ્ટિ રાખી છે. અને તેથી મુદ્દના ઉપદેશમાં આ ચાર આ સત્યા અને માત્ર એ જ મહત્ત્વનાં અને વિશેષ મનાયાં છે. આપણે તે। આ સમુત્પાાદશ નિદાનમાત્રાની વિગતમાં કંઇક ઉંડા ઉતર્યાં, કારણકે–મહાવીરની અહિંસા અને યુની મિત્રભાવના ઉપરથી-આખુ· ઉપદેશ વસ્તુ જોવા ઇચ્છતા હતા, અને એ ઉપદેશ વસ્તુ અહિંસા અને મિત્રભાવનાને આધારે ચેાજાયું હતું. વળી એ બે મહા પુરુષ વચ્ચેના જે ભેદ આપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને મહાવીર શરૂઆતમાં જોયો હતો તે આથી વધારે સ્પષ્ટ થયો છે. વળી એમનાં દશર્નિક તમાં પણ એ એક બીજાથી સંપૂર્ણ રીતે જુદા છે. એક રચનાત્મક છે, બીજા વિવેચક છે,-એક પિતાના જ સ્વરૂપને વિસ્તારને અને મુક્તભાવે ચીતરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે બીજા એને સંકેચવાને અને નિશ્ચિતભાવે વિચારવાનો પ્રયત્ન કરે છે. પણું આપણું ધર્મ સંસ્થાપકની દાર્શનિક ભાવનાના આ ભેદ બતાવીને જ આપણે આ પ્રકરણ બંધ નહિ કરીએ, અથવા તો એ બે મહા પુરુષોમાં બીજા પણ મળી આવતા વધારે ભેદ ફરી વાર નહિ તપાસીએ. હવે તો આ સ્થળે, એ બે માં એક છે, કયા મત એ બેને સમાન છે એ જ તપાસીએ. બુદ્ધ અને મહાવીર એ બંને ક્રાઈસ્ટ પહેલાંના ઉત્કર્ષ જુગના માનસિક અને આધ્યાત્મિક નેતા હતા. એમણે બંનેએ સાધુ સંઘ સ્થાપ્યા છે, પિતા પોતાના ગુરુઓના ઉપદેશોને અને એમની બીજી જીવનચર્યાને આધારે એ બંને સાધુ સંઘે એ પુષ્કળ ધાર્મિક સાહિત્ય રચ્યું છે. એ સંધે અને એ સાહિત્ય આજ સુધી ચાલ્યાં આવે છે અને હજીયે પુરુષાર્થ આચરવાની શક્તિ ધરાવે છે. એ સાહિત્ય ઉપરથી એ બંને મહાપુરુષોને આપણે સ્પષ્ટ રૂપે જાણવાને ભાગ્યશાળી થયા છીએ. આપણને આનંદ થાય છે કે વેદમાં જ નહિ પણ પ્રાચીન ઇજિર્મન ધર્મમાં જડાએલો પ્રાચીન ભાવના-વિકાસ એ બે ઉપદેશકે એ જુદી જુદી દિશામાં સંપૂર્ણ રૂપે ખીલવ્યો છે. આપણે હજી સમસ્ત મનુષ્યવના ટુકડા કરી કુટુંબોમાં અને જાતિઓમાં જ ભરાઈ રહેવું જાણીએ છીએ અને તેથી એના જ વિકાસમાં બધાં પ્રકાશબિંદુ જોઈએ છીએ, તેથી આપણું ધર્મ સંસ્થાપકે આપણને જે ધર્મ આપ્યો છે તેનું મહત્તવ એના અસંખ્ય શિષ્યામાં જ રહ્યું છે અને હજી રહે છે, એટલું જ નહિ પણ પ્રાચીન છેડેજર્મન અને પ્રાચીન એશિયન આત્માના પ્રકાશ રૂપે પણ એનું મહત્વ આપણામાં જ રહ્યું છે ને રહે છે. પણ જે પ્રકાશ બિંદુઆપણને ભારતમુખ્યત્વે કરીને વેદ-બ્રાહ્મણ ધર્મો, બુદ્ધ ધર્મ અને જૈનધર્મ એ ત્રણ ધર્મ-આપ્યાં છે એ ગ્રીક-પેલેસ્ટાઇનની પ્રાચીનતાનાં પ્રકાશ બિંદુઓને, હેમરની પ્લેટોની કે એરિસ્ટોટલની, મોઝીઝની કે ક્રાઈસ્ટની ભાવનાઓનાં પ્રકાશ બિંદુએને કદી નહિ ઢાંકે એ વાત સાચી પણ છતાં એ નવા પ્રદેશ ઉપર પ્રકાશ પાડે છે, નવા રંગ ઉમેરે છે, સર્વસામાન્ય પ્રકાશને વધારે ઉજળો કરે છે અને આ જ પ્રકાશ આપણા આત્માને જોઈએ છે, એની જ જરૂર છે. પ્રાચીન એશિયન-યુરોપિયન પ્રકાર ઉપરાંત દૂર પ્રદેશના પ્રકાશકોને પણ સંસ્કૃતિ જગતના સ્મૃતિ ગ્રંથમાં સ્થાન છે જ, કારણ કે આપણા પ્રકાશને કહ્યું છે જે “મારા પિતાના ઘરમાં ઘણું ઓરડા છે.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૬. સમુપાદ કાનિદ્રાનમાલા ૫ બે ભારત-ક્રિશ્ચિયન સમાનતાઓ. સબંધે સરખાં કારણે સરખાં કાર્ય નિપજે. જ્યાં મનુષ્ય સ્વભાવ અમુક ભાવના અને અમુક ઉદ્દેશેા ઉપર વિચાર કરે, ત્યાં દેશકાળ ગમે એટલે દૂર હૈાય તે પણ તેમાં અમુખ્ય પ્રકારની સમાનતા હૈાવાની જ. ધાર્મિક ભાવનામાં હમેશાં અંતરની આસ્થા અને અંતરની ભવ્યતા હાય છે એટલું જ નહિ, પણ એ આસ્થા અને ભવ્યતાને અનુરૂપ અહારના કર્માંકાંડ પણ હેાય છે જ; એને અંગે ભેગ અપાય છે, સત્કાર્યા કરાય છે, ત્રતા અને આજ્ઞાએ પળાય છે અને માત્ર એટલું જ નથી; ભાષા અને વિચાર પ્રકટ કરવાના વિધિ પણ અમુક વિશેષ પ્રકારનાં સ્વરૂપ ધારણ કરે છે અને એને અનુરૂપ ચિત્ર આંકે છે. ત્યારે પરિણામ એવું આવે છે કે જે ધર્મોને એક બીજા સાથે કશા જ ઔતિહાસિક સબંધ હાતા નથી તેમાં પણ અનેક પ્રકારની એકતા મળી આવે છે અને અહીં તહીં દેખીતી રીતે અમુક પ્રકારના સમાન વિધિ તરી આવે છે. ત્યારે એવી રીતે ચેઢી ઘણી એવી સરખા પ્રકારની સમાનતા વિષે આપણે હવે વાત કરીએ. આવા પ્રકારની એ સામાનતાએ અહીં રજુ કરીશ અને તે ભારત-ક્રિશ્ચિયન સમાનતાઓ છે; તેમાંની એક મહાવીર અને ક્રાઇસ્ટ વચ્ચેના વિચાર સંબંધની છે અને બીજી બુદ્ધ અને ક્રાઇસ્ટ વચ્ચેના સંબંધની છે. મહાવીરનાં ધર્મશાસ્ત્રામાં એટલે કે જૈનશાસ્ત્રામાં નાયાષમાો (= દૃષ્ટાન્તા અને ઉપદેશે!! ) નામે એક ગ્રંથ છે. દેખીતી રીતે અમુક શબ્દોને ના અનુસરીએ પણ એમાંના ભાવેને અનુસરીએ તે જુદે જુદે પ્રસ ંગે મહાવીરે ઉચ્ચારેલાં વચના એ પ્રથમાં છે, અને એ વચનામાં ખીજા ઉપદેશ ઉપરાંત અમુક દૃષ્ટાન્તા મળી આવે છે. એ ગ્રંથના સાતમા અધ્યાયમાં એવી રીતે રાહિણીનું દૃષ્ટાન્ત આવે છે. રાહિણીના અર્ધાં વનશાલી છે, આપણા નવા કરારમાં આવેલા પોડ સાંધ્યાના દૃષ્ટાન્તને મળતું આ દૃષ્ટાન્ત છે. એ દૃષ્ટાન્તની ક્યા કંઇક વિસ્તાથી આપેલી છે, પણ અહીં એના ( વિલ્હેમ હિતેમાન, જે એક વાર મારા વિધાર્થી હતા અને જે આજે રડ્યુસ’પ્રામમાં સુતા છે તેના die gnataErzalalungen-નાતકથાઓ-[ભસ્મુખ–૧૯૭ ] નામના ગ્રંથમાંથી ) ટુંકા સાર આપું છું: સમાપ્તિ ભાગ. ૧ સાંપલા દાણાનુ મહાવીરનું દૃષ્ટાન્ત રાજા શ્રેણિકના સમયમાં રાજગૃહમાં ધન નામે એક વેપારી રહેતા હતા. અને ચાર પુત્રવધૂ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ - બુદ્ધ અને મહાવીર આ સ્ત્રીઓના આચાર વિચારની-અને ખાસ કરીને ઘર સાચવવાની એમની કાળજીની અને ધર ચલાવવાની એમની બુધ્ધિની-પરીક્ષા કરવાનો વિચાર એક દિવસ એ શેઠના મનમાં આવ્યો. એટલા માટે એ દરેક પુત્ર વધુને એણે ડાંગરના પાંચ પાંચ દાણ સંપ્યા અને એમને કહ્યું કે હું પાછા માગું ત્યાં સુધી એ દાણાને તમારે સારી રીતે સાચવવા. સૌથી મોટી જે જિઝકા (= ઉડાઉ) હતી એણે તો એ વાત ધ્યાનમાં પણ ના લીધી; એણે તો વિચાર્યું જે વડીલના કોઠારમાં ઘણીયે ડાંગેર ભરી છે, ત્યારે આટલા દાણ સાચવવાની મારે શા માટે ચિન્તા કરવી? જ્યારે એ દાણું એ પાછા માગશે, ત્યારે હું બીજ પાંચ લાવીને આપી દઇશ. એ વિચાર કરીને એણે એ દાણું ફેંકી દીધા. બીજી પુત્રવધૂ જે ભગવતી ( વિલાસ કરનારી ) હતી એણે પણ એવા જ વિચારે પોતાના દાણા ફેંકી દીધા. ત્રીજી જે રક્ષિકા ( સાચવનારી ) હતી એણે એ દણુને લુગડામાં વીંટાળીને પિતાના દાગીનાના ડબામાં મુકી ઉશીકા નીચે મુક્યા. પણ એથી જે રોહિણી ( વધારનારી ) હતી તેણે એ દાણા વાવ્યા ને લયા. એમાંથી પેદા થએલા દાણું ફરી વાવ્યા ને ફરી લણ્યા અને એમ કરતે કરતે પાંચ વર્ષમાં તો એક મેટ ઠાર ભર્યો. હવે ધને પિતાની પુત્રવધૂઓ પાસેથી તેમને પોતે સંપેલા દાણું પાછા માગ્યા. ઉજિઝકાએ બીજા પાંચ દાણા ધર્યા, પણ એની ઠગાઈ પકડાઈ આવતાં જ એને તે કબુલ કરવી પડી અને રોજ ઘરની રાખ સાફ કરવાની સજા થઈ–સારાંશ જે માણસ સાધુ અથવા સાધ્વી થઈને પાંચ મહાવ્રત પાળતું નથી. પણ ફેંકી દે છે તે આ ઉજિઝકાના જેવો ને અને એના જેવી જ સજા એને ભોગવવી પડે છે. - ભગવતીનું આચરણ પણ પકડાઈ આવ્યું ને એને પણ સજા થઈ, પણ એની સજા એની જેઠાણીના કરતાં ઓછી હતી, કારણ કે એણે સસરાની આજ્ઞાની અવગણના અવનાને કારણે નહિ પણ વિલાસિતા અને બેદરકારીને કારણે કરી હતી અને એને ઘંટી ળવાનું અને રસાઈ કરવાનું કામ હૈયું-સારાંશ: જે સાધુઓ અને સાધ્વીઓ પંચમહાવ્રત પ્રત્યે બેદરકાર રહે તેમને ભગવતીના જેવી સજા ભોગવવી પડે. - રક્ષિકાએ પિતાના સસરાની આજ્ઞા શબ્દો પ્રમાણે જ પાળી, તેથી બદલામાં એને ઘરની સામાન્ય દેખરેખ રાખવાનું કામ સોંપાયું-સારાંશઃ પંચમહાવ્રતાનું જે માણસ શબ્દ શબ્દ પ્રમાણે પાલન કરે છે તેની આ રક્ષિકાની પેઠે સાધુએ અને પવિત્ર શ્રાવકે સ્તુતિ કરે છે અને તેને માન આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ સમાપ્તિ ભાગ પિતાને હિસાબ આપવામાં રોહિણી સ્વાભાવિક રીતે જ સૌથી સરસ ઉતરી, એને પિતાના દાણ વધારવાની આકાંક્ષા થઈ અને તેથી ધીરે ધીરે એણે પિતાને ભંડાર ભરી દીધો. એનું આચરણ જાણવામાં આવતાં ધન શેઠે આ પુત્રવધૂને પોતાના ઘરના અને કુટુંબના વ્યવહાર ઉપરની કુલ સત્તા સોંપી, અને બધા વિષયમાં એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખે. સારાંશ જે પાંચ મહાવ્રત પાળીને જ સંતોષ નથી પામતે, પણ એને વિસ્તારીને પાળે છે તેને આ રોહિણની પેઠે આ ભવમાં ધર્માત્માઓ પૂજે છે અને પછી એ મુકિત પામે છે. વાચક જોઈ શકશે કે આપણું આ દષ્ટાત બહુ સંભાળથી યોજી કહ્યું છે અને એમાં સ્ત્રીઓનાં નામ પણ ભાવસૂચક રાખ્યાં છે. મહાવીર અને બુધ્ધ બંને વિચાર પ્રદેશમાં બહુ સારી રીતે કેળવાએલા હતા, તેથી એમણે આપેલાં દૃષ્ટા અને બીજાં કથને પણ સારી રીતે વિસ્તારથી અને પધ્ધતિસર છે. વળી એ બંને ઉપદેશક-અને તેમાં યે મહાવીર કરતાં બુધ વધારે–પ્રાચીન ભારતની શિક્ષા પ્રણાલીને અનુસરી, ફરી ફરીને આવતા એના એ જ પ્રસંગને અથવા વિચારને એના એ જ શબ્દોમાં વર્ણવે છે, અને તેથી એવાં પુનરાવર્તનને કારણે ઘણી વખત આપણને કંટાળો આવે છે, કારણ કે આપણને તે વિવિધતા વધારે ગમે છે; પણ એવાં પુનરાવર્તનથી ભારત શ્રેતાઓનું, ઉપદેશના વિચાર ગ્રહી લેવાનું તેમને દઢ કરી દેવાનું ને સ્મરણમાં રાખવાનું કામ બહુ સફળ થઈ જાય છે. આપણે જોઈએ છીએ જે બાઈબલના નવા કરારમાં આવતી સુવાર્તાઓમાંના આવા જ પ્રસંગે શિથિલ અને અપૂર્ણ છે અને એના કરતાં આપણું આ કથાના પ્રસંગ બરાબર નિશ્ચિત ભાવે અને પદ્ધતિસર વર્ણવીને એને દૃષ્ટાન્તનું સ્વરૂપ આપવામાં વધારે કુશળતા દાખવી છે. ભારત પદ્ધતિ અને પ્રકટીકરણ સાથે સરખાવતાં. ક્રાઇસ્ટમાં એ પ્રકારનો વિકાસ બહુ અ૫ છે. માથીની સુવાર્તામાં ૧૨૫ઃ ૧૪ થી ) એક માણસનું દૃષ્ટાન્ત આવે છે. પરદેશ જતી વેળાએ એ પિતાના ત્રણ ચાકરીમાંથી એકને પાંચ ટેલટ (ડ), બીજોને બે અને ત્રીજાને એક આપે છે અને એ દરેકની શક્તિને અનુસરીને છે; પહેલા બે એમાંથી નફો કરે છે, ત્રીજે પિતાના ટેલષ્ટને દાટી રાખે છે. પણ વળી લુકની સુવાર્તામાં (ઃ ૧૨ થી) એક ઉમરાવોની વાત આવે છે. રાજપાટ મેળવવાને એ ઉમરાવ પરદેશ નિકળે છે, તે વેળાએ પિતાના દશ ચાકરેને દરેકને એક એક પૌડ આપે છે. તે જ્યાં સુધી હું આવું ત્યાં સુધી એ પૌડ રાખજો' એમ જણાવે છે. જ્યારે એ પામ આવે છે ત્યારે જુએ છે કે પહેલો ચાકરે એક માંથી દર્શ પીડ કમાય છે અને એને જ દશ ગામને અધિકાર છે. બીજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ * બુદ્ધ અને મહાવીર પાંચ માયા છે, તેથી એને પાંચ ગામના અધિકાર સાંપે છે. ત્રીજાએ પેાતાના પૌડને રૂમાલમાં આંધી રાખ્યા છે તે તેથી કશું કમાયા નથી; ઉમરાવ એના એ પૌડ ખુચાવી લે છે તે પહેલા ચાકરને આપે છે. બાકીના ચાકરી સંબંધે કશું જણુાવ્યું જ નથી. આમ ક્રાઇસ્ટમાં આપણને દૃષ્ટાન્તનું એકતાસૂચક કશું બંધન નજરે પડતું નથી. મુખ્યવે કરીને તેા પરીક્ષામાં મુકેલા માણસેની સંખ્યા જ અનિશ્ચિત છે. એક કથામાં ત્રણ કરતાં વધારે માણુસા છે, તેથી એમ લાગે જે એમણે પણ ણીને સાંપેલા માલ ખગાડી નાખ્યા છે એવા અર્થે નિકળે. માધીમાંને ત્રીજો માણસ પેાતાના ટેલ'ને દાટી મુકે છે તેથી એના કરતાં લ્યુકમાંના ત્રીજા માણુસની પોતાના પૌ'ડને સાચવવાની રીત ઉચા પ્રકારની છે, કારણ કે એ રૂમાલમાં બાંધી રાખે છે. પશુ આપણી ભારતની કથામાંની રક્ષિકાની રીત એથી યે સારી છે કારણુ કે એ પેાતાના ડાંગરના દાણાને લુગડે બાંધીને દાગીનાના ડખામાં મુકે છે. વળી માત્થીની કથાને અંતે ( ૨૫:૨૬ )' તેં જે મુક્યું નથી તે લે છે, અને તે જે વાવ્યું નથી તે લગે છે' એ શબ્દો પણ જોવા જેવા છે, કારણ કે એમાંના વિચારોની ભૂમિકામાં ખેડુતની ભાવના છે, અને તેથી ભારતના દૃષ્ટાન્તને પુરેપુરી અનુરૂપ છે; ક્રાઇસ્ટના દૃષ્ટાન્તના બાકીના બીજા બધા વિચારની ભૂમિકામાં વેપારીની ભાવના છે; કારણ કે એ દાણા વાવવાની કે લણવાની વાતે નથી કરહે, પણ પૌ’ડના વેપારની વાતા કરે છે. આપણાં દૃષ્ટાન્તાની ભારતીય અને ક્રિશ્ચિયન રચના સબધે ચર્ચા કરતાં વિલ્હેલ્મ હિતમાન એના ઉપર જણાવેલા ગ્રંથમાં આ પ્રમાણે નિર્ણય આપે છે: “ આ દૃષ્ટા તેની રચના ઉપરથી - સાહિત્યિક સબંધ વિષે એવું કહી શકાય જે ક્રાઇસ્ટના જન્મ પૂર્વે ૫૦૦ વર્ષ પહેલાં ભારતના લે। એ બાબતમાં ઘણું શીખ્યા હતા. ” હિંમાનના એવા મત છે જે આ દૃષ્ટાન્ત કાષ્ટ રીતે ભારતમાંથી પેલેસ્ટાઇનમાં ગયું હાવું જો એ અને ક્રસ્ટે એને ઉપાડી લીધું' હાવું જોઇએ. મે મારી પ્રસ્તાવનામાં જણાવી જ દીધુ છે જે મહાવીર અને ક્રાઇસ્ટ વચ્ચેની તરી આવતી આસમાનતા મને તે। ક્રાઇ ખીજી જ રીતે થઇ આવી જણાય છે. આધ્યાત્મિક અશક્તિ સ્પષ્ટ રૂપે તારવી દેખાડવાને સારૂં દરેક ઉપદેશક જીવનની પ્રત્યક્ષરૂપે દેખાતી શક્તિ અને અશક્તિ વધુ વી દેખાડે છે. આપણા દૃષ્ટાન્તમાં વિકસેલા જોયા એમ, કેવળ સ્વતંત્ર અને મનુષ્યજીવનમાં અનુઅવાએલા વિચાર તેને સરખી રીતે આવ્યા હૈાય અથવા તે! આપણે આગળ જોયું તેમ બે પ્રજા વચ્ચેના સાહિત્ય-સંબંધ કઇ રીતે ખલકુલ તુટી ગયા હોય તોય પૂર્વની રચનાને આધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધ અને લાભક ચાએલી પછીની રચના રહી માટે પૂર્વેના સ્વતંત્ર આધાર વર્ણવી શકાયઃ ૪૯ ગઇ હાય .તે મહાવીરને અને ક્રાઇસ્ટને એ સમાન રચનાને મળ્યા હૈાય; ત્યારે જે સંબધ દેખાય છે તે આમ અને પાછે, પાંચસેા વર્ષ પછી વિચારમાં એ જ માર્ગ પ્રયાણ કરતા એક નવા અને માટા ઉપદેશક આવ્યું. [ મહાર્દ્વાર ઉપરાંત બીજા એક બ્રાહ્મણ ધર્મના કવિએ આપણા આ મહાવીરના દૃષ્ટાન્તને અનુરૂપ દૃષ્ટાન્ત આપ્યું છે, અને એ પણ ઉપદેશસૂચક છે. એ આ પ્રમાણે છે. ત્રણ વેપારીએ પરદેશમાં નિકળે છે; દરેકની પાસે ચેડું થેાડું ધન છે. એક એમાંથી ખુબ કમાયા, ખીજો માત્ર પોતાનું મૂળ ધન જ પાછું ઘેર લાવ્યા અને ત્રીજો તા તે પણ ગુમાવીને આવ્યા. આ ઉપરથી શીખવાનું કે મનુષ્યજીવન ધન છે, સ્વર્ગ તે કમાણી છે. જે માણસ પોતાનું ધન ગુમાવે છે તે નીચી યાનિમાં જન્મ પામે છે. જે માણસ પોતાનું ધન પાછું. ઘેર લાવે છે તે ફ્રી મનુષ્ય યોનિમાં અવતરે છે. પણ જે કમાણી કરે છે, તેની સરખામણી દેવલેાકને પામનાર જ્ઞાની પુરુષ સાથે થઇ શકે. Indian und das Christentum-( ભારત અને ખ્રિસ્તિ ) એ નામના પુસ્તકમાં પૃ. ૪૨-૪૪ ઉપ૨ (Garbe) આ દૃષ્ટાન્તનાં બે જૈન સ્વરૂપ સબંધે વિશેષ ચર્ચા કરે છે. ] બુદ્ધ અને પ્રલાભક હવે આપણા ધાર્મિક ઇતિહાસની ખીજી સમાનતા તપાસીએ. તેમાં બુદ્ધ અને ક્રાઇસ્ટ બંનેની પાસે પ્રલેાબક આવે છે એ સંબધે વર્ણન છે. આ વિષયની બહુ વિદ્રત્તાભરી આ લેાચના થઇ છે અને તેમાં મુદ્દના જીવનની હકીકત આપનાર તથા કાંઇક અંશે કાલ્પનિક ભાવે આપ ચઢાવનાર બૌદ્ધ સાહિત્યમાંથી એ પ્રક્ષેાભકના અનેક પ્રકારના ઇતિહાસ એકઠા કર્યાં છે અને તેના અનુવાદ કર્યાં છે. આ આલેચના એન્તે વિન્દિશે (Ernst Windisoh ) કરેલી છે અને ‘ માર અને ખુલ્લું એ નામથી Abhandlungen der Sachsischen Gesellschaft der Wisseauschaften માં ( સઁકનિના વિજ્ઞાનમડળની ગ્રંથમાળામાં ) પ્રકટ થઇ છે. તથા હેરમાંન એદનગે' ( Hermann Oldenberg ) * ખુદ્દ ' નામે પેાતાના પ્રખ્યાત ગ્રંથમાં ( બે વર્ષમાં જેની સાત આવૃત્તઆ નીકળી છે) જ નહિ પણ • બુદ્ધ ધર્મમાં સેતાન' નામના નિખધર્મો (’Aus Indien . r Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૫૦ બુદ્ધ અને મહાવીર and Iran=ભારત અને ઈરાનમાંથી, ૧૮૯૯, પૃ. ૧૮૧-૧૦૭) પણ આ સંબંધેની હકીકત તારવી કાઢી છે. વળી ગાર્બીએ ( Garbe) પણ એ સંબંધે એના ગ્રંથમાં પૃ. ૫૦-૫૬ ઉપર લખ્યું છે. આપણે એ પણ જાણવું જોઈએ જે પ્રભકની સમાનતા બુદ્ધ અને ક્રાઇસ્ટથી પણ પ્રાચીન છે. પારસી ધર્મના સંસ્થાપક ઝરથુસ્ત્ર, જે બુદ્ધ પૂર્વે બસો વર્ષ ઉપર થઈ ગએલા, તેમની પાસે પણ પ્રલોભક ગએલો. આમ આઠસો વર્ષના અરસામાં એશિયાના ધર્મઇતિહાસમાં પ્રલોભનની ભાવના કામમાં કમ ત્રણ વાર દેખાય છે. પણ આપણને પિતાને જ એક પ્રકારનું પ્રલોભન-સૈકાઓ થયાં ચાલી આવતી એ ભાવના ઉપર વિચાર કરવાનું પ્રલોભનનથી થઈ આવતું ? બરાબર તપાસીએ તો પ્રલોભકને એ ઇતિહાસ બાહ્ય અને આન્તર એમ બે ભાગે વહેંચાયેલો છે. પહેલામાં ધર્મસંસ્થાપકનો સાચો અનભવ હોય છે અને તેમાં અમુક સમયે નિર્બળતાનું જે આક્રમણ થાય છે તેના ઉપર એમણે મેળવેલા વિજયનું ન આવે છે. બીજામાં સંસારના પ્રલોભન ઉપર અમુક ધર્મસંસ્થાપક વિરે જે વિજય પ્રાપ્ત કરેલો તેનું કાવ્યરસિક વર્ણન આવે છે. બીજા પ્રકારનું જે વર્ણન તે સ્વાભાવિક રીતે જ પહેલા પ્રકારના વર્ણન ઉપર એપ ચઢાવીને કરેલું હોય છે. પણ ઝરથુસ્ત્રના પ્રસંગની પેઠે, જ્યાં પ્રભકના ઇતિહાસનો માત્ર બાહ્ય ભાગ જ હોય છે, ત્યાં માનસિક અનુભવને આધારે રચાએલો છે કે કેમ તેને નિર્ણય આપણે કરી શક્તા નથી. ઝરથુસ્ત્રના ધર્મમાં અસુરાત્મા-અંધકારને આત્મા–અંચ મિન્યુ (અહિમન) સુરાત્મા-પ્રકાશના આત્મા-અહુર મઝદ (ઍરમદ) સાથે જુદ્ધ કરે છે અને સ્વાભાવિક રીતે જ આ જુદ્ધ સુરાત્માના પયગંબર-ઝરથુસ્ત્ર સામે પણ થાય છે. અસુરાત્મા હવે દૂર ઉત્તરમાંથી નિકળી આવે છે અને પયગંબરનો ઘાત કરવાને માટે એક રાક્ષસને મોકલે છે. પણ ઝરથુસ્ત્રના ઓજસને અને એમના પવિત્ર શબ્દને લીધે એ રાક્ષસને નાશી જવું પડે છે. ત્યારે હવે અગ્ર મૈન્યુ પિતે આવે છે અને ઝાયુસ્ત્રને કહે છે“સુરાત્માને અનાદર કર; તે પછી પૃથ્વી ઉપર હજાર વર્ષ રાજ્ય કરવા પામશે.” પણ ઝરથુસ્ત્ર અંગ્ર મૈન્યુની વાત સ્વીકારતા નથી અને સામે ઉત્તર દે છેઃ “ના, ગમે તો મારા દેહને, જીવનનો અને આત્માને પણ વિનાશ થાય તેવે સુરાત્માનો અનાદર નહિ કરું!” આટલે જ પુરૂં થાય છે. આ કથા ઝરસ્ત્રની આજુબાજુના પ્રસંગે ઉપરથી ઉપજાવી કાઢી લેય એમ ધારી લેવાય. અથવા તો એમ પણ માની લેવાય જે ઝરણુએ સુરાત્માઓ સાથેના પિતાના સમાગમ વિષે જેમ ઘણી વાતો કહી છે તેમ અાત્મા સાથેના સમો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને પ્રલોભક ૫૧ ગમ વિષેની વાતો પણ કહી હોય અને બાઇબલના જુના કરારમાં મેઝીઝના સંબંધમાં જેમ વર્ણવ્યું છે તેમ-એકાન્તમાં પર્વત ઉપર થએલા પિતાના સમાગમનું વર્ણન એમણે પિતાના ઉપદેશમાં કર્યું હોય. પણ પ્રલોભનના બૌદ્ધ સાહિત્યમાં તે કેવળ જુદા જ પ્રકાર છે. એમાં તે બાહ્ય અને આન્સર બંને પ્રકારના ઇતિહાસ છે, અને આતર પ્રકારને ઇતિહાસ ખાસ કરીને વધારે પ્રાચીન છે, તેથી બીજે પ્રક્ષિપ્ત ભાગ રૂપે જુદો પડે છે. પણ મહત્વની વાત તે એ છે જે આ બધા બૌદ્ધ ઇતિહાસે એક જ મૂળકથામાંથી જુદાં જુદાં સ્વરૂપ ધારણ કરેલાં છે અને એ હિસાબે બુદ્ધ જ્યારે બોધ તો પામ્યા હતા પણ પોતાના પ્રચારક્રમમાં હજી સ્થિર થયા ન હતા તે સમયે પ્રલોભકે એમની પાસે આવીને એમને શંકામાં નાખવાના પ્રયત્નો આદર્યા-અને વળી એવી જ બીજી મૂળાકથા પ્રમાણે તે જ સમયે જગલ્પિતા બ્રહ્મન બુદ્ધ પાસે આવ્યા અને એમને પ્રોત્સાહન આપ્યું. બંને કથાઓને અંત સારી રીતે ઉતાર્યો છેઃ પહેલી કથામાં બુદ્ધ પ્રલોભક ઉપર વિજય મેળવે છે, અને બીજીમાં બુદ્ધ જગસ્પિતાની વાતને સ્વીકાર કરે છે. અને આમ આમાંની એક કથા વધારે પડતી છે (ઓલ્ટનબર્ગના “બુદ્ધ” પૃ. ૧૭૫ અનુસાર); પણ પ્રલોભકે શરૂઆતમાં આણેલી નિર્બળતાને કારણે કંઇક અંશે અને પછી જગત્મિતાએ આપેલા છેવટના પ્રોત્સાહનને કારણે કંઈક અંશે બુદ્ધ પિતાના પ્રચારક્રમના નિર્ણય ઉપર આવ્યા હતા અને એ વાત પિતાના શિષ્યોને વર્ણવી બતાવી હતી એમ જે આપણે માનીએ તો, માનસિકભાવે લેતાં એ બંને કથાઓ એક-બીજાને પિષે છે ને પરિપૂર્ણ કરે છે. એ બંને હેતુઓ એક જ કથામાં જોડાયા હતા, તો તે નાટયરસને શોભાવનારી કથા બની જાત. પણ બુદ્ધ પિતાની વિચારમાળા એક જ પ્રસંગે પુરી કરી નાખતા નથી, પણ હમેશાં દરેક વિચારને વારંવાર ફરીફરીને વર્ણવે જાય છે, તેથી એમની આ પ્રણાલીને લીધે એ બે કથાઓ એક કથામાં જોડી શકાઈ નથી. હવે આપણે પ્રલોભકના બે ઇતિહાસમાં અને જગન્ધિતાના ઇતિહાસમાં કંઈક વિગતવાર ઉતરીએ. એટલું કહી દઈએ જે બૌદ્ધ “પ્રભક' ની વિચાર કલ્પનાને ઈતિહાસ ઠેઠ વેદમાંથી ચાલતો આવે છે. મુખે તો મૃત્યુ અને માર એ નામો મરણનાં રૂપક નામ હતાં અને પામન શબ્દનો અર્થ એકવચનમાં હેય તે સામાન્ય રીતે પાપ અને બહુવચનમાં હોય તે વિવિધ પાપ, ખાસ કરીને જીવનનાં પાપ એમ કરવામાં આવતા. સંસાર માત્ર દુઃખ અને મૃત્યુને આણે છે અને એના મોહજાળને કારણે પ્રલોભક છે તેથી બુદ્દે એને માર મૃત્યુ અને પદમનનું તેમ જ માર પર અથવા માર vidયનું રૂપક આપ્યું. આપણે જોઈ ગયા એમ પ્રાચીન સમયમાં પ્રકૃતિની આભાએ અને શક્તિએ ધર્મ કાપનામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ પર બુદ્ધ અને મહાવીર મેહરૂપ છે એટલે અંશે અથવા પશ્મન અથવા સાત્વિક દેવાનાં સ્વરૂપ લીધાં, પણ સંસારથી કંટાળેલા સાધુએ એ આખી પ્રકૃતિને તામસિક દેવાનાં સ્વરૂપ આપ્યાં અને તેને મૃત્યુ માત્ર પાશ્મન એવાં નામ આપ્યાંઃ છતાં યે સારભાવે પ્રકૃતિ જગત્સિતા શ્રદ્ઘનના વિશ્વનું દૃશ્ય સ્વરૂપ રૂપે કપાઇ હતી. બૌદ્ધ ધર્મમાં એને પ્રશ્નેાભક માનીને તામસિક દેવનુ રૂપ આપ્યું છે અને માર વામન નામ આપ્યું છે એટલે આપણે પણ કામ પુરતું એ નામ આપીશું. વળી એને બૌધમાં 7મુત્તિનું પણ નામ આપ્યું છે, અને એ નામ વેદમાં એક અસુરનું છે. પ્રાચીન કાળમાં મૃત્યુની સેના વિષે અનેક ઉલ્લેખ કરવામાં આવતા, તેથી બુદ્ધના પ્રશ્નાભકને પણ એવા સાથીએ આાપાયા છે. ૧ બુદ્ધે પેાતાના મૃત્યુ પૂર્વે શિષ્ય આન ંદને વર્ણવી બતાવેલી પ્રલેાલકની કથા—ગધમાં. એક વાર, હું આનંદ, મેધ પામ્યા પછી નિર્જરા નદીને કાંઠે આવેલા ઉવેલામાં પીપળાના વૃક્ષ નીચે હું બેઠે હતેા. હું આનં, જ્યાં હું બેઠે હતેા ત્યાં મારવાશ્મન આવ્યા અને આવીને મારી બાજુએ ઉભેા. મારી બાજુએ ઉભા રહીને, રે આનંદ, મારપામર્ મને આમ કહેવા લાગ્યાઃ 66 હવે તમે નિર્વાણમાં જાઓ, તથાગત, નિર્વાણુમાં જાએ, બુદ્ધ, તથાગતને નિર્વા ણુમાં જવાના સમય આવ્યા છે. ( ભાષા કે ખાધે કરીને પ્રાપ્ત થએલી આત્મશાન્તિથી હવે તમે સાષ પામેા. ) ’ એવી એની વાણી સાંભળીતે, હે આનંદ, મારામનને એ આમ કહ્યુંઃ .. વિવેકી અને નાની હાય, શબ્દને બુદ્ધિ પૂર્વક સાંભળે, વિધાને જાણે, વિદ્યાને અનુ. સરીને વિધાને ળીભૂત કરે, શુદ્ધ વિચારેા ધારણ કરે, જ્ઞાનને અનુસરીને વતે પેાતાના ગુરુ પાસેથી જે સાંભળ્યું હેાય તે વિસ્તારે, શીખવે, જાહેર કરે, વ્યવસ્થિત કરે, પ્રકટ કરે, ચર્ચે એથી વિરુદ્ધ ભાવનું હાય તેને નિષેધ કરે, ચમત્કાર દ્વારા વિધાને, પ્રભાવ બતાવે એવા ૨ હ્યુએને જ્યાં સુધી શિષ્યા ના બનાવું ત્યાં સુધી, હું પાપ્શન, હું નિર્વાણુંમાં જવાના નથી. વિવેકી અને નાની હાય, શબ્દને બુદ્ધિ પૂર્વક સાંભળે, વિદ્યાને જાણે, વિદ્યાને અનુસરીને વિધાને ફળીભૂત કરે, શુદ્ધ વિચારા ધારણ કરે, જ્ઞાનને અનુસરીને વર્તે, પેાતાના ગુરુ પાસેથી જે સાંભળ્યું હાય તે વિસ્તારે, શીખવે, જહેર કરે, વ્યવસ્થિત કરે, પ્રક્ટ કરે, ચચે, એથી વિરુદ્ધ ભાવનું હોય તેના નિષેધ કરે, ચમત્કાર દ્વારા વિધાના પ્રભાવ બતાવે એવી સાધ્વીએને ત્યાં સુધી શિષ્યાએ ના બનાવું ત્યાં સુધી, રે પાશ્મન, હું નિર્વાણમાં જવાના નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધ અને પ્રલાભક ૧૩ ( એવી જ રીતે ગૃહીએ અને ગૃહિણીએાને માટે પણ શબ્દે શબ્દ ખેલે છે.) જે શુદ્ધાયાર હું ઉપદેશું છું તે સલેક સ્વીકારે અને આચરે અને માણસ સારી રીતે વિગતવાર સમજે એવું થાય નહિ ત્યાં સુધી, હે પાશ્મન, હું નિવા'માં જવાને નથી. ર. બુદ્ધના પરીક્ષણનુ કાવ્યમાં વર્ણન. ઉપરના વનમાં પ્રલેાભક બુધ્ધન એમની યેાજનામાંથી પાછા પાડવા ઇચ્છતા હતા એટલે કે બુધ્ધ પેાતાનું જ્ઞાન જગત્તે આપે નહિં અને પેાતાના ધ સધ રચે નહિ એવું ચ્છતા હતા. આ નીચેના વનમાં એ ક્ષેાકા ૨૧-૨૨ એ હકીકતના સારા કરે છે. પણ આપણા કવિએ એ ભાવને વિસ્તારીને ફેરવી નાખ્યા છે; એ મારની પધ્ધતિને અને મુખ્યની સાથેના એના સબંધને કેવી રીતે એમાં ફેરવી નાખ્યા છે તે આમાં સ્પષ્ટ થાય છે. એને મતે મારે એવી યેાજના રચી છે કે યુધ્ધ પેાતાના કહેર સાધુજીવનને ત્યજી દેઇ સાંસારિક બ્રાહ્મણ ધર્મોમાં પાછા જોડાય. નિર્જરા નદીને તટે ચરમ લક્ષ્ય પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરતા હતા, નિર્વાણુ શાન્તિ પ્રાપ્ત કરવાના વિચારમાં લીન થઇ ગયા હતા જે, એમની પાસે નસુચિ ગયા, મીઠી વાણી મુખે મેથ્યાઃ શાક્ય પુત્ર, ઉભેા થા, આ જીવન કથી તને શા લાભ છે! તું સુકાઇ ગયેા છે, દેખાવે નબળે! પડી ગયા છે; મૃત્યુ તારી પાસે આવ્યુ છે. તારા હજાર ભાગ તે મૃત્યુના થઇ ચુક્યા છે; માત્ર એક ભાગમાં છત્રન છે. જીવન્તને તેા જીવન શ્રેષ્ઠ છે; જીવે છે ત્યાં સુધી વ્ય કર; કારણ કે માણસ જીવે છે ત્યાં સુધી કર્મ કરે છે, જે કરવાનું છે એને તરાડતા નથી. ૪ જો તું દાન કરે અને યજ્ઞ કરે તે તને મહાલાભ થશે તારા સાવનથી શું મળવાનું છે ! પ એ જીવનને માર્ગે જવું બહુ કણ છે, એ જીવન પાર નિકળવું કાણુ ને કષ્ટજનક છે. આવાં વચન ખેલીને ઉભેા માર મુખની બાજુમાં. એવું ખેલનાર મારને તથાગતે આમ કહ્યું. લઘુ ચેતસ્ સત્ત્વ, પામ્મન્, તું તારા સ્વાર્થને કારણે આવ્યેા છે. કારણ કે આવા લલ્લુકાથી મને જરા યે લાભ થવાના નથી. આવા કાર્યથી થવાના જે લાભ, એ તેા, હે માર, તું જ બતાવે! ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat २ ૩ . પ્રયત્નથી હું બહુ કરી શકતે નથી, કારણ કે પ્રયત્નની સાથે જીવનને અંત આવે છે; જે પવિત્ર જીવનચર્યાથી ફરી જન્મ આવે નહિ, અંતે મારી જીત સમર્પી શ હું www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને મહાવીર નદીના પ્રવાહને પણ વાયુ સુકવી શકે છે; મારા લક્ષ્ય પહોંચવા પ્રયત્ન કરતે જે હું, એનું લેહી એ શા માટે નહિ સુકવે? ૧૦ ત્યારે લોહી સુકાશે, કફપિત્ત પણ સુકાશે, માંસ જ્યારે સુકાશે, ત્યારે આત્મા વધારે શાતિ પામશે અને મારું ધ્યાન અને મારું જ્ઞાન અને મારો યોગ વધારે દઢ થશે. ૧૧ એમ કરતે કરતે જે હું મૃત્યુ દુઃખને પામીશ, તે આત્મા મૃતદેહને નહિ જુએ; આત્માની વિરૂધ્ધતા જુઓ ! મારામાં ઈચ્છા છે, વળી વીર્ય છે; તેમ જ જ્ઞાન અને પ્રાપ્ત થયું છે. જગતમાં હું એવું કંઈ જેતે નથી, જે મારામાં વિર્ય છતાં મને નમાવી શકે આહ! છેક સામાન્ય જીવન કરતાં તો જીવનને હણનારું મૃત્યુ ભલું! હારીને હું જીવ્યા કરે તેના કરતાં તે જુદ્ધમાં મારે મરવું ભલું, ઇચ્છો તારો પહેલો સૈનિક છે, બીજાનું નામ નરાનંદ છે, ભૂખ તરસ એ તારે ત્રીજે છે, ચોથાનું નામ તષ્ણ છે. મૂઢતાને આળસ તે પાંચમે ને ભય તે જ કહેવાય, તારે સાતમે તે દિધા જે દંભ તથા અભિમાન તે આઠમો. અને બીજા તે લાભ, કંઇ કીર્તિ, માન તથા બીજા આદર કરે નહિ; છતાં ય પિતે પિતાની જાતને વખાણે, એવો બેટ ઉપજાવેલો દેખાવ. ૧૭ આ તારી સેના છે, નમુચિ, કાળ બળની આ જુધ્ધ સેના છે ! જે વીર નથી તે વિજય પામે ના અને વિજય પછી લાભ પણ પામે ના! ભારની સેના ચારે દિશાએ જોઉં છું, પિતાના સાથીઓ સાથે માર ઘેરે છે; છે જેથી જુદ્ધમાંથી હું નિકળી જાઉં, કે એ મને સ્થાનભ્રષ્ટ કરે નહિ. ૧૯ સમસ્ત જગતને અને દેવને જિતનારી તારી આ સેનાને, * મારા જ્ઞાનને બળે વિખેરી નાખીશ, પત્થર વડે જેમ કાચા માટીના ઘડાને. ૨૦ ઇરછાઓને સંયમમાં લાવીને અને ધ્યાને દઢ કરીને પછી, હું દેશ થકી દેશ ફરીશ ને શ્રેતાઓને ઉપદેશ આપીશ. - એ બધા ગંભીર ભાવે લક્ષ્ય પૂર્વક મારી આશાઓ પુરી કરશે ને તારી ઈચ્છા વિરુધ્ધ જશે, જ્યાં જઈને નિરાશ થશે નહિ. . ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ પપ બુદ્ધ અને પ્રલોભક - માર બોલે છે. સાત વર્ષોથી તથાગતને પગલે પગલે પાછળ ફરે છે : એ સાવધાન પ્રકાશિતને પકડવાને લાગ ના મળે. માંસ જેવા દેખાતા એક પત્થરને જોઈને એ ઉપર એક ગીધ બેઠે; વખતે એમાંથી કંઇ ખાવાનું મળે, વખતે એમાંથી કંઈ સ્વાદિષ્ટ મળે.. . કંઈ સ્વાદિષ્ટ એમાંથી મળ્યું ના, તેથી પેલો ગીધ ત્યાંથી ઉડી ગયે; એ ગીધે જેમ એ પત્થરને છે, તેમ થાકીને તથાગતને છોડું છું, શેકે દબાઈ ગએલા એ બિચારાને, શબ્દ એકવાર ડુબી ગયો. ત્યાર પછી એ જગા છોડીને, એ બિચારે અસુર અદશ્ય થયો. 13. જગન્ધિતા બુદ્ધને પિતાની યોજનામાં દૃઢતા આપે છે. ( એલ્ડનબર્ગ “બુધ” પૃ. ૧૭૯-૧૪૧ ). (મહાબેધ પામ્યા પછી ) જ્યારે તથાગત એકાન્તમાં બેઠા હતા ત્યારે એમના (બુધ્ધના ) મનમાં આમ વિચાર આવ્યો જે ગંભીર સત્ય જાણ કઠણ છે, સમજ કઠણ છે, જે શાતિપ્રદ, ભવ્ય છે, જે સૌ વિચારે ઉપર વિજય મેળવે છે, જે ભાવનાપૂર્ણ છે, જે માત્ર ડાહ્યા જ પામી શકે, તે ગંભીર સત્ય હું પામ્યો છું. માણસ સંસારજીવનમાં રખડે છે; સંસારજીવનમાં એને એનું સ્થાન મળે છે અને એને એને આનંદ પણ મળે છે. સંસારજીવનમાં રખડનાર, એ સંસારજીવનમાં પિતાનું સ્થાન પામનાર અને પિતાને આનંદ પામનાર એ માણસને કર્મના નિયમને કાર્યકારણની સમૃત્મા દ્વાદશનિદાન માલાને સમજવી કઠણ છે; બધા (જન્મ આપનાર) સંસ્કારને શમાવવાની બધાં અહિકને ત્યજવાની, વાસનાઓને કાપવાની, તૃષ્ણા. એને અટકાવવાની, અંત-નિર્વાણ પામવાની વાત સમજવી; એ તે એને બહુ જ કઠણ છે. આ જ્ઞાનને હું જગમાં ઉપદેશ આપે ને લોક સમજે નહિ તે મને નિરાશા થાય, શાક થાય. એવામાં તથાગતને, કદી પૂર્વે કેઈને ન આવ્યા હતા એવા આ વિચારે અકસ્માત એમના મનમાં ઉદ્ભવ્યાઃ : મહા કઠણ સંગ્રામે મેં જે પ્રાપ્ત કર્યું, તે જગતને શા માટે પ્રકટ કરી આપવું? સાય છે હેપથી ઉકંઠ અને ત્રિકાર ઉત્પન્ન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ 4동 બુદ્ધ અને મહાવીર જડમતિને એથી કંટાળો આવે છે, એનાથી એ ગુપ્ત, ગૂઢ, ઢંકાએલું છે ? સંસારવાસનાએ જેના વિચારને રાત્રિ વડે ઘેર્યા છે તેને દેખાડવું નહિ. તથાગતે આમ વિચારીને શાન્તિમાં રહેવાનું અને જ્ઞાનને નહિ ઉપદેશવાને હદય સાથે નિર્ણય કર્યો. (જગપિતા) બ્રહ્મન સહપતિએ પોતાના વિચાર ધારા તથાગતના વિચાર જાણ્યા ને મનમાં બેલવા લાગ્યા તથાગતનું, પવિત્રતમ બુદ્ધનું હૃદય શાન્તિમાં રહેવાનું અને જ્ઞાનને નહિ ઉપદેશવાને નિર્ણય કરશે તો જગત્ ખરે જ અસ્ત પામશે, જગત ખરે જ પ્રલય પામશે. પછી બ્રહ્મન સડપતિ બ્રહ્મસ્થાન છોડીને ચાલ્યા ને માણસ વળેલા હાથને લંબાવે કે લંબાવેલા હાથને વાળે એટલા જ સમયમાં ઉતાવળે વેગે આવીને તથાગતની સંમુખ આવી ઉભા રહ્યા. (તથાગતને માન આપવાને માટે) બ્રહ્મન સહસ્પતિએ ઉપરણે ખસેડી લઈ પિતાને એક ખ ઉઘાડે કર્યો, જમણ ઢીંચણ ભૂમિએ અડાડ્યો, અને તથાગતની સામે હાથ જોડીને બાલવા લાગ્યા પ્રભુ તથાગત જ્ઞાનને ઉપદેશ કરે, પારપૂર્ણ ભગવાન જ્ઞાનનો ઉપદેશ કરે. એવા કેટલાક જીવ હોય છે, જે સંસારની મલિનતાથી વિશુદ્ધ હોય છે, પણ જો એ જ્ઞાનને ઉપદેશ સાંભળવા પામે નહિ તો નાશ પામે. ઉપદેશથી આ જીવો જ્ઞાન પામશે. એમ બ્રહ્મન સમ્પતિ બયા; એટલું બોલીને વળી પાછું આમ બોલ્યાઃ ભગવદેશમાં આજ ઉત્પન્ન થયા છે અશુદ્ધ છવ, પાપી માણસેના ઉપદેશ. જ્ઞાની, શાશ્વતનાં દ્વાર તું ઉઘાડ, પાપનાશક, જે તું જાણે છે તે સંભળાવ. પર્વતના શિખર ઉપર જે ઉભે રહે છે એની દષ્ટિ દૂર દૂર બધા લોક ઉપર પડે છે. તું પણ, જ્ઞાની, ઉંચે ચઢ, જ્યાં સત્યની ભાવના જમીનથી ઉંચે હોય, અને ત્યાંથી, દુઃખનાશક, જન્મ જરાએ પીડાતી માણસજાત ઉપર દષ્ટિ કર. " ધન્ય ધન્ય, યુદ્ધવીર, વિજય પામ, જગતુમાં વિચર, પાપનાશક માર્ગદર્શક, તારા શબ્દ ઉચ્ચાર, આર્ય અનેક તારે શબ્દ સમજશે. * (બ્રહ્મનની ઉપર પ્રમાણેની સૂચનામાં બુદ્ધને શંકા લાગી ને માન્યું કે સત્યને ઉપદેશ કરો એ નિષ્ફળ પ્રયત્ન છે. છતાં યે બ્રહ્મને બીજી વાર એની એ પ્રાર્થના કરી; છેવટે એ સૂચના પ્રમાણે કરવાનું બુદ્દે સ્વીકાર્યું.). તેવી જ રીતે પડ્યૂસરોવરમાં કેટલાંક પડા, કમળ ને અરવિંદ પાણીમાં જન્મ પામે છે, પાણીમાં વધે છે, પણ પાણી બહાર નિકળતાં નથી અને પાણીની અંદર જ ખીલે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને પ્રલોભક પ૭ બીજા કેટલાંક પા, કમળ ને અરવિંદ પાણીમાં જન્મ પામે છે, પાણીમાં વધે છે અને પાણીની સપાટીએ પહોંચે છે-બીજાં કેટલાંક પા, કમળ તે. અરવિંદ બાણમાં જન્મે છે, પાણીમાં વધે છે, પાણી બહાર નિકળે છે અને એમના પુલને પાણી સ્પર્શી શકતું નથીઃ તેવી જ રીતે, બુદ્ધની દષ્ટિએ તથાગતે જગત ઉપર નજર કરી ત્યારે એમણે કેટલાક એવા જીવ જોયા જેને આત્મા ભૌતિકથી શુદ્ધ હિતે, કેટલાક જીવને આત્મા શુદ્ધ નહે; કેટલાક્ની બુદ્ધિ તીવ્ર હતી, કેટલાકની જડ હતી; કેટલાક આર્ય છવ હતા, કેટલાક અનાર્ય જીવ હતા; કેટલાક સુશ્રાવકૅ હતા, કેટલાક કુશ્રાવકે હતા; કેટલાક પરલોકનો ભય રાખતા, કેટલાક પાપને ભય રાખતા. જ્યારે એમણે આ સ્થિતિ જોઈ ત્યારે એમણે નીચેનાં વચને બ્રહ્મન સહપતિને કહ્યાં શાશ્વતનાં દ્વાર સર્વને માટે ઉઘડે: જેને કાન છે તે સાંભળે ને શ્રદ્ધા કરે. મારે નિરર્થક ચિતા ના કરવી ઘટે જગતને હજી આર્ય શબ્દ મન્ચે નથી. - બ્રહન સહસ્પતિએ હવે જાણ્યું તથાગતે મારી પ્રાર્થના સ્વીકારી છે, એ જ્ઞાનને ઉપદેશ આપશે. પછી એમણે તથાગતને નમસ્કાર કર્યા અને પાછા વળીને અદય થયા. આ ઉપરથી જોઈ શકાય છે કે પ્રલોભની પ્રથમ કથા-અને એ બૌધ કથાઓમાં સૌથી પ્રાચીન છે-અને જગત્પતાની કથા વચ્ચે અંદરનો સંબંધ છે. પ્રભકની કથામાંની માનસિક ભાવના તે જગસ્પિતાની કથામાં સાકાર રૂપ ધારણ કરે છે. અર્થાત નિર્વાણને બોધ પામ્યા પછી, એ જ્ઞાનને જગતમાં ઉપદેશવાનો નિર્ણય બુધ, કરી શકતા નથી એમને શંકા હતી, અને આ શંકાને કારણે જ પ્રલોભની પ્રથમ કથામાં ભારનું પરીક્ષણ વર્ણવેલું છે, અને એ વર્ણન એવું સાચું દેખાય છે કે જાણે બુધે કેઇ પ્રસંગે એ શંકા વિષે કશું કંઈ કહ્યું હોય એનું જાણે એ આબેહુબ ચિત્ર હોય. બુધને જગલ્પિતાએ કહેલાં ] પહેલાં વચને ( અને એ મૂળનાં છે, કારણ કે બીજાં તો પછીથી કાવ્યમાં ઉતારેલાં નવાં ; છે ), મgram : ૧૧ માં વર્ણવ્યા પ્રમાણે, પ્રલોભકની કથાના મંગળાચરણમાં ફરી આવે છે અને એ રીતે જગપિતાની અને પ્રલોભકની એ બે કથાઓ વચ્ચે સંબંધ છે. વળી એ પણ જોવા જેવું છે જે પ્રલોભકની પ્રથમ કથામાં વર્ણવ્યા પ્રમાણે, બુધનું પરીક્ષણ ખ્રિસ્તના પરીક્ષણને બરાબર મળતું આવે છે. ખ્રિસ્તને પણ, એ જગતમાં ઉપદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ '58 બુદ્ધ અને મહાવીર આપવા નિકળે તે પૂર્વે પ્રલોભકે પાછા પાડવાનો પ્રયત્ન કર્યો હતો! ઇરાની પ્રલોભકકથામાં ઝરણુત્રને પણ અસુરે તીર મારવા પ્રયત્ન કર્યો હતો તે આ કથાઓથી યાદ આવે છે, પણ આપણું કથામાં જે અંદરને તાત્પર્ય છે, તે આ ઈરાની કથામાં નથી. આમ ઝરથુસ્ત્રનું, બુધનું અને ખ્રિસ્તનું એ ત્રણનાં પરીક્ષાને એક બીજા સાથે કંઈને કંઈ સંબંધ છે; એમાં જે તફાવત છે તે મહત્વને નથી; પહેલાં પરીક્ષણો બીજા પરીક્ષણોમાં તરી આવે છે, પહેલાં પરીક્ષણની કથાઓ બીજાં પરીક્ષણની કથાઓમાં ઉતરી આવે છે. તે ઉપરાંત વળી આપણે જોયું એમ બુધ્ધના પ્રભક માર એવી ભાવનાની મૂર્તિ છે, જે ભાવના પ્રાચીન ભારત–ભાવનાના મૂળમાં છે, અને તેથી એને અનુસરીને ઇરાની પ્રલોભક હોઈ શકે નહિ. વળી કોઈ પણ કથામાં “પ્રલોભક' કે “પ્રલોભન " શબદો મુક્યા નથી. જુદી જુદી પ્રજાઓના ઉત્કર્ષ વચ્ચે કોઈ અમુક ગુમ સંબંધ હોય એની સાબિતિને માટે, ઉપર જણાવ્યાં તેવાં છેક નહિ જેવાં સાપો ધાર્મિક ઈતિહાસમાંથી મળી આવે છે. ભારતની, ઈરાનની અને પેલેસ્ટાઇનની જે વિચાર સૃષ્ટિ એ આપણે સરખાવી, એનો ગુપ્ત સંબંધ બાંધનાર જે કંઈ પણ હોય તો માત્ર માનવામાં જ છે. દેશ કાળને ભેદે કરીને આ આત્મામાં પણ ભેદ પડે છે એ વાત ખરી, પણ તે વ ધર્મસંસ્થાપકે એક બીજાથી સ્વતંત્ર રીતે સમાન રૂપકે ચોજી કાઢે, અને પરીક્ષણોની પાર ઉતરે એવી સમાનતા તો જુદી જુદી પ્રજામાં રહેવા પામે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com