________________
૩. પ્રત્યેક યુદ્ધ અને યુદ્ધ
૧૯
એમ જણાય છે કે આ અભિપ્રાય અને અનુભવ ભારતમાં નિશ્ચયરૂપે પ્રસરી ગયા. અને એના પરિણામે આખરે બુધ પેાતાની જન્મભૂમિમાંથી અદૃશ્ય થઇ ગયા. પણ બીજી બાજુએ એ જ જન્મભૂમિએ જૈનધને આજ સુધી પાળ્યેા-પાધ્યેા છે. પછીના કાળના કાષ્ઠ જૈન લેખકે બૌદ્ધ ભિક્ષુએંની દિનચર્યા માટે નીચે પ્રમાણે ઉદ્ગાર કાઢયા છે:
मृद्वी शय्या प्रातर् उत्थाय पेयम् । भक्तं मध्ये पानकं चापराने ॥ द्राक्षाखंडं शर्करा चार्धरात्रे ।
मोक्षश्चान्ते शाक्यपुत्रेण दृष्टः ॥ સુંવાળી પથારી, ( તેમાંથી ) સવારે ઉઠીને ( કંઇક ) પીવું, અપેારે ભાત, અને પાછલે પહારે ( કંઇક ) પાન કરવું. અધી રાતે દ્રાક્ષ અને સાકર ( લેવાં )
( અને એ રીતે ) છેવટે શાક્યપુત્રે મેાક્ષ દેખ્યા.
૩. પ્રત્યેક બુદ્ધ અને બુદ્ધુ.
આમ મહાવીરે બધા પુરુષાર્થ આત્મા ઉપર જ દાખવ્યા છે; એ માત્ર સાધુ જ ન હતા, પણ તપસ્વીયે હતા. પરંતુ બુદ્ધને સાચા ખેાધ પ્રાપ્ત થયા પછી એ તપસ્વી ના રહ્યા, માત્ર સાધુ જ રહ્યા અને પેાતાના બધા પુરુષાથ જીવનધર્મ ઉપર દાખવ્યા. એકના ઉદ્દેશ એથી આત્મધમ થયા; ખીજાના લાધર્મ થયા. યુધ્ધે પેાતાના ઉદ્દેશ આત્મધર્મ માંથી વિસ્તારીને લોકધર્મીમાં આપ્યા અને તેથી એ વધારે પ્રખ્યાત છે, વધારે પૂજાય છે અને આપણી ભાવનાએ એ બે પુરુષામાંથી યુદ્ધ જ ક્રાઇસ્ટની દિશાએ પ્રયાણ કરે છે.
આપણને જે એ મેટા ભેદ જણાય છે તે બીજા બધા વિષયમાં તરી આવે છે. એ બધા વિષયામાં હવે આપણે સ્પષ્ટતા કરતા જશું, બુદ્ધુની દૃષ્ટિ હવે લેાકસમાજ તરફ વળી અને એમના અતરતે હવે સ્પષ્ટ રીતે લાગી આવ્યું કે માણસ પેાતાના એકલાને જ માટે નથી, પણ સમસ્ત સમાજને માટે છે, એનુ` આમદાન ખીજાએંના હિતને માટે છે, એના આત્મબેગ સૌને માટે છે; આ એમના ધ મહાવીરના ધથી સર્વથા અને સ્પષ્ટ રીતે અહીં જ જુદા પડે છે. મહાવીરના ધર્મમાં સૌથી ઉંચી ભાવના આત્મશેગની—આત્મત્યાગની છે. અને વળી ખીજી એ સંજ્ઞાએામાં-પ્રત્યેક્ષુદ્ધ અને યુદ્ધ એ શબ્દમાં——પણ આ મેટા ભેદ સ્પષ્ટ તરી આવે છેઃ પ્રત્યેકબુદ્ધના અ પેાતાને માટે જ્ઞાની' એવા થાય છે, અને યુદ્ધના અ * સર્વાંને માટે જ્ઞાની' એવા ફ્રાય છે. એક જ્ઞાની મમાં જ રહે છે અને પોતાની આત્મશુદ્ધિની
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com