________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७९
(જાણુવું). મન્ત્રના અન્તે જો શત્રુ હાય, અને આદિ તથા મધ્યમાં સિદ્ધ અને સુસિદ્ધ હાય તે જે આદિમાં થએલું કાર્યં તે બધુ અંતમાં નાશ પામે છે અથવા જે મન્ત્રમાં સિદ્ધ અને સુસિદ્ધના મધ્યે શત્રુ હેાય તે મન્ત્ર પુષ્કળ ક્લેશ અને અનર્થ આપનાર થાય છે. એમ જાણીને મન્ત્ર સાધનના ત્યાગ કરવા. ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉભય ભાષાના કવિશ્રેષ્ઠ શ્રીમધ્ધિષણસૂરિએ રચેલા ભરવપદ્માવતીકલ્પમાં આત્મરક્ષણ વિધિ નામના બીજો અધિકાર સંપૂર્ણ,
૧. આ આયને અનુક્રમ સમજવા માટે જુએ ‘અકડંચ'ની આકૃતિ નંબર ૨.
For Private And Personal Use Only