________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१११
મન્ત્રાદ્ધાર:—ન્હા ૫ ૐ સ્વામિ સું મિ ૫ ૬:૫ િષ ક્ષ્: || આ નાગ પ્રવેશ મન્ત્ર
છે. ૫-૧૧,
ડંસ દીધેલા પુરુષના કાનમાં કહેલા ભેરુડ વિદ્યાના જાપથી અને વળી સુવર્ણ રેખાથી અંતરેલા પાણીનો અભિષેક કરવાથી ડંસ દીધેલા પુરુષને ઝેરથી મુક્ત કરાય છે.
ભેરુડ વિદ્યા મન્ત્રાદ્ધાર—૩ દ્િ આત્તે મેળ્વા વિજ્ઞામવિજ્ઞાાતું તંતુ મંતુ ઞામોતરૂં કુંજવિત્ર નામર્થાવર સંગમજિત્તિમ ચૈનટુ ! કાનમાં કહેવાની ભેરુડ વિદ્યાનો આ પ્રાકૃત મન્ત્ર છે. II
અતઃ મુળરેલા મન્ત્રોદ્ધા—— મુળરેલ! ત વિમŕિળ! સ્વાર્થી। આ અભિષેક કરવાની સુવર્ણરેખા વિદ્યા છે ॥−૧૨
ષ્ઠિ, પ, સ્વા, હૈં। આ ચાર મન્ત્રાક્ષરાથી ઘડાની અંદર રહેલા એવા પાણીને મંતરીને ડંસ દીધેલા માણસના પગથી કે માથા સુધી જલધારા દેવાથી ડંસ દીધેલા માણસ ઝેરથી મુક્ત થાય છે.-૧૩
મન્ત્રાદ્ધાર:-મિ જ સ્વાહા ॥ ઝેર ઉતારવાનો મન્ત્ર ॥
હવે આઠ પ્રકારના નાગાનું વર્ણન કરૂં છું:
અનંત ન!મનાં નાગ, વાસુકિ નામનાં, તક્ષક નામનાં, કર્કોટક નામનાં, પદ્મ નામનાં, મહાપદ્મ નામનાં, શંખપાલ નામનાં તથા કુલિક નામનાં નાગર | આઠ પ્રકારનાં નાગેાનાં નામ આ પ્રમાણે કહ્યાં,-૧૪
હવે તે નાગામાં વળી કુલ, વણ તથા ઝેરથી દેખાતાં-ઉદ્દભવતાં ચિન્હાનું જુદું જુદું વર્ણન કરૂં છું:-~
વાસુકિ અને શંખપાલ એ બે જાતનાં નાગા ક્ષત્રિયકુલ, રક્તવર્ણ તથા પૃથ્વી વિષવાળા છે. તથા કર્કોટક અને પદ્મ એ બે જાતનાં નાગેા શૂદ્ર કુલવાળા, કાળા વર્ણવાળા તથા સમુદ્ર વિષવાળા છે, અનંત ને કુલિક જાતનાં નાગે વિપ્રફુલવાળા, સ્ફટિકના જેવા નીર્મળ વર્ણવાળા તથા અગ્નિ વિષવાળા છે તથા તક્ષક અને મહાસરાજ એ એ જાતનાં નાગે વૈશ્ય કુલવાળા, પીળા વર્ણવાળા તથા વાયુ વિષવાળા છે. જય વિજય જાતના નાગે। દેવકુલના આશી વિષવાળા તથા જમીન ઉપર નહી રહેતા હોવાથી આ ગ્રંથમાં વર્ણવવામાં આવ્યા નથી.-૧૫, ૧૬ હવે ચાર પ્રકારનાં ચિન્હા કહું છું:
પૃથ્વી વિષવાળા નાગ કરડયો હોય તે શરીર જડ તથા ભારે થઈ જઈને સનેપાતનાં જેવાં ચિન્હો દેખાય છે. સમુદ્ર વિષવાળા નાગ કરડ્યો હોય તેા ગળું પકડાય, મેાઢે લાળ પડે અને ડંખના સ્થાને પાણી જેવું લેાહી ઝરવાનાં ચિન્હો દેખાય છે, અગ્નિ
For Private And Personal Use Only