________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११३ હવે દૂતપાત વિધાન કહીએ છીએ –
» સ્વાહા મન્કથી ડંસ દીધેલા પુરુષના શરીરમાં રહેલા ઝેરનું નીચે કહેલા કૂતપાતનમન્નથી દૂતના કપાળમાંથી ઝરતા અમૃતથી હરણ કરવું. મદ્વારા સ્વાહા મન્નથી ઝેરનું હરણ કરવું.
ॐ नमो भगवते वज्रतुण्डाय स्वाहा रताक्षि कुनखि दूतं पातय पातय मर मर धर धर ૪૩૩ હું છું -દૂતપાતન મન્ન -૨૬
આ છે; આ મન્વના ઉચ્ચારથી ડંસ દીધેલ પુરુષ જમીન ઉપર પડે,[પછી તે ડંસ દીધેલા પડેલા એવા પુરુષના શરીર પર જેની શરૂઆતમાં છે વાહ શબ્દ છે તથા જેના અંતમાં જ શદ છે એવા આગળ કહેલા દષ્ટપટછાદન મન્નથી વસ્ત્ર ઢાંકવું. પછી તે ઢાંકેલા વસ્ત્રનું સ્વાદ મન્ચાક્ષરથી આકર્ષણ કરીને આકર્ષણ કરનાર પુરુષ જ્યાં દેડે છે તેની પાછળ પાછળ તે ડંસ દીધેલે પુરુષ પણ દડે છે, જે જગ્યાએ તે ગૃહીત વસ્ત્ર પડે છે તે જ જગ્યાએ ડંસ દીધેલો પુરુષ પણ પડે છે. મન્ચોદ્ધાર -- ૌ વાકુ વંસ દીધેલાને પાડવાને મન્ન- સ્વાદા ૪૪ ર ો છું સર સંદાય શું છે
કારાચાઈ એ ઢાંકેલા વસ્ત્રને આકર્ષવાને મન્ચ છે. ડંસ દીધેલાના પર વસ્ત્ર ઢાંકવાનો મન્ત્ર-૨૭, ૨૮.
આગળ કહેવાતા મન્વને પિતાના સ્થાને રહા રહ્યા પણ વારંવાર જાપ કરવાથી જે પુરુષને નાગ કરડ્યો હોય તે પુરુષને ઝેર ચઢતું નથી અને વળી તે પુરુષનાગના ઝેરથી મુક્ત થાય છે. મન્નોદ્વાર–નો મજાવે પાર્વતીર્થરાય ફ્રુટ્સ: મહર્જુિનઃ વારંવઃ રિવહું છુંઃ રાતઃ મવિષમ હું જ -આ નિવિષીકરણ માન્ય છે.-૨૯.
નમો સદવિવે! ઈત્યાદિ મન્વને પાઠ કરનાર પુરુષની પાછળ પાછળ નાગ જાય છે, તે પાછળ પાછળ જતા એવા નાગને ફરી “જા” એમ કહેવાથી પાછે પિતાના સ્થાનકે ચાલ્યા જાય છે.-૩૦ મન્વોદ્ધાર – નમો સનિ ! મુમોનિરિ!ીનિ ! છઠ્ઠમક્ષિણ! સ્વાદ આ નાગસહગમન માત્ર છે.
છે તે જ જો હું કૈં કરું એ મન્નથી નાગના મુખનું સ્તંભન થાય છે, હું શેં એ મત્રથી સર્પની ગતિનું સ્તંભન થાય છે તથા શૈક્ષમન્નથી સર્પની દષ્ટિ બંધ થાય છે.-૩૧
I નાગની ફણ, ગતિ તથા દષ્ટિ સ્તંભન વિધિ સંપૂર્ણ આ સુવરણીય પદ, પછી નાણાપતિ પદ [અને] અંતમાં નવા શબ્દ મૂકીને
For Private And Personal Use Only