________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન્ચાક્ષરોને બીજ કેશ
(૧) – પ્રણવબીજ, પ્રવબીજ, વિનયપ્રદીપ તથા તે બીજ છે. (૨) –વાગબીજ તથા તત્ત્વબીજ છે. (૩) શી–કામ બીજ છે. (૪) , હુ તથા દુૌં–શક્તિબીજ છે. (૫) રો–શિવબીજ તથા શાસનબીજ છે. (૬) લક્ષ–પૃથ્વીબીજ છે. (૭) –અપબીજ છે. (૮) –તે બીજ છે. (૯) વા-વાયુબીજ છે. (૧૦) –આકાશબીજ છે. (૧૧) હીં–માયાબીજ તથા રૈલોક્યનાથબીજ છે. (૧૨) –અંકુશબીજ તથા નિધબીજ છે. (૧૩) –પાશબીજ છે. (૧૪) -વિસર્જન તથા ચાલનબીજ છે. (૧૫) વપ–દહનબીજ છે. (૧૬) વો –પૂજાગ્રહણ તથા આકર્ષણબીજ છે. - (૧૭) સવ –આકર્ષણબીજ છે. (૧૮) દ્રાવણબીજ છે. (૧૯) રર્ર–આકર્ષણબીજ છે. (૨૦) –સ્તંભનબીજ છે. (૨૧) દુ–મહાશક્તિબીજ છે. (૨૨) વૌષ-આહવાનનબીજ છે. (૨૩) –વિષાપહારબીજ છે. (૨૪) –ચંદ્રબીજ છે. (૨૫) ઇ–ગ્રહણબીજ તથા રિવધ (મારણુ બીજ છે. (૨૬) –છલનબીજ છે. (૨૭) છું –પાંચ બાણ છે.
For Private And Personal Use Only