________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથીના મલથી ઉત્પન્ન થએલું છત્ર (ચોમાસામાં ઉત્પન્ન થતી વનસ્પતિ વિશેષ), આકડાનું દૂધ તથા વડગુદામાંથી નીકળતો ચીકણો પદાર્થ તે ત્રણ ઔષધેનો લેપ કરીને પુષ્યનક્ષત્રને વિષે ગ્રહણ કરેલી જેની ઉપર અને નીચે બે કાંટા છે તેવી બોરડીની સળીથી વિંછીનું ઝેર ઉતરે છે તથા વિંછીના ઝેરનું સંક્રમણ થાય છે તે આ રીતે ઉપર રહેલા કાંટાથી ઝેર ઉતરે અને નીચેના કાંટાથી ઝેરનું સંક્રમણ થાય.-૪૦
પિતાના ઘરમાં પ્રવેશ કરવાના દ્વારની ઉપરના ભાગમાં ગરૂડબંધ (એક જાતની આકૃતિ)ની અંદર જે કઈ મન્કવાદી કુરૂકુલા (દેવીની) વિદ્યા લખે તે ઘરની અંદર સર્ષ રહી શકતો નથી-૪૧ મત્રોદ્ધાર – શુદુજે હું જા હવે મંડલ બનાવવાનું કહીએ છીએ –
સફેદ, રાતે, પીળ, લીલે તથા કાળે એ પાંચ રંગના ભૂકાથી વિશેષ કરીને અત્યંત શોભાયમાન એવું ચોરસ મંડલ આળેખીને, તે મંડલના ચારે ખૂણમાં નિર્મળ પાણીથી ભરેલા ઘડાઓની સ્થાપના કરીને, તે મંડલની ઉપરના ભાગમાં મઘમઘાયમાન થતાં એવા સુંદર સુગંધીદાર ફેલેની મોટી માળાથી વીંટાએલી, નાની નાની અવાજ કરતી ઘંટડીઓથી તથા વિશિષ્ટ પ્રકારના દર્પણની હારથી શોભાયમાન એવા ચંદરવા તોરણ તથા ધજાની સ્થાપના કરીને–બાંધીને, (ઉપરોકત ચોરસ મંડલની અંદર અદલકમલની રચના કરવી તે) અષ્ટદલ કમલની મધ્ય કણિકામાં કપૂર, કેસર, ચંદનથી શરૂઆતમાં કાર તથા અંતમાં છે વાદ જેના શબ્દ એવા પાંચ પરમેષ્ટિના મન્નપદો વિશે કરીને લખવા.-૪૨, ૪૩, ૪૪ મન્ચોદ્ધાર કચઃ સ્વાહા, સિન્થઃ સ્વાહા, સૂચ્ચિઃ સ્વાહા, પચ્ચઃ સ્વાહા, છે સર્વસાધુચઃ ચા આ પંચપરમેષ્ટિ મન્ન કણિકાના મધ્ય ભાગમાં લખવો.
[પછી] પૂર્વાદિ ચાર દિશાઓમાં તથા અગ્નિ આદિ ચાર વિદિશાઓમાં [આગળ] પ્રગટપણે કહેલી દેવીઓ પૂિર્વોક્ત] આઠ દલોમાં આળેખીને, તે મંડલની દક્ષિણ દિશામાં સોનાની બનાવેલી પદ્માવતી દેવીની બે પાદુકાઓ મૂકીને સુખડ, અક્ષત, પુષ્પ, નૈવેદ્ય, દીપ, ધૂપ તથા ફલ વગેરે આઠે દ્રવ્યથી પંચપરમેષ્ટિ મત્રની પ્રિથમ] પૂજા કરીને, [ત્યારપછી) ભરવી પદ્માવતી દેવીની સોનાની પાદુકાઓની પણ પૂજા કરવી.
સ્થાપનાક્રમ – સ્વાદ પૂર્વ દિશામાં છે વિનવે સ્વાદ દક્ષિણ દિશામાં છે. શનિ સ્વાહા પશ્ચિમ દિશામાં, છે પરિતે સ્વાહા ઉત્તર દિશામાં, જો અગ્નિ ખૂણામાં, છે મોહે સ્થાનત્ય ખૂણામાં, છે ત ા વાયવ્ય ખૂણામાં અને સ્તની ૧ યંત્રની આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૪૧.
For Private And Personal Use Only