________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨ વિષવાળા નાગ કરડ્યો હોય તે શરીરે ગુમડા નીકળ્યા હોય તેવાં તથા આંખોમાં ચંચળતા નષ્ટ થયાનાં ચિન્હ દેખાય છે અને વાયુ વિષવાળો નાગ કરડ્યો હોય તે શરીરની ચામડીનો રંગ બદલાઈ જાયઓળખાય નહિ તે થઈ જાય અને મુખમાં પાણીને શેષ પડવાનાં ચિન્હો દેખાય છે.–૧૭, ૧૮ ને આઠ પ્રકારનાં નાનાં કુલ, વર્ણ તથા ચિહે આ પ્રમાણે કદા.
નમો માવતિ ઈત્યાદિ આગળ કહેવાતા મન્વનો ૧૦૮ વખત પાઠ કરીને (હંસ દીધેલા પુરુષની જમણી બાજુએ રહીને તારી આપેલી ગાયને હમણું જ તસ્કર લોકોએ ગ્રહણ કરેલી છે–પકડેલી છે એમ બોલીને મન્નવાદી પોતાના પગથી ડંસ દીધેલા પુરુષને તું જ એમ કહીને લાત મારવા છતે મન્ટના સામર્થ્યથી તે પુરુષ એકદમ ઊભા થઈને દોડવા માંડે.–૧૯, ૨૦, ૨૧
મન્ચોદ્ધાર:–નમો માવતિ! વૃદ્ધ સર્વ વિષનારિરિ! છિન્ય છિન્ને મિન્ટ भिन्द ! गृह गृह एहि एहि भगवति ! विद्ये हर हर हुं फट स्वाहा।।
મોટું ડમરું વગાડવાનું તથા ડંસ દીધેલાને ઉઠાડવાનું વિધાન સંપૂર્ણ. હવે નાગાકર્ષણ નું વિધાન કહીએ છીએ –
શરૂઆતમાં શ્કાર અને અંતમાં છે વાહ શબ્દ જેને એવા વિર ચિરિ શબ્દથી શરૂ થતા મન્ચના એક લાખ જાપ તથા દશ હજાર હોમ કરવાથી નાગાકર્ષણ મન્ટની સિદ્ધિ થાય છે.–૨૨. મન્ચોદ્ધાર – જિર વાળી ! દિ પf g : સ્વાહા
I હવે નાગાકર્ષણ – સંપૂર્ણ હવે નાગની સ્થાપના કરવાને મન્વવિધાન કહીએ છીએ –
ક્ષુદ્રકર્મ કરવા માટે નાગની સ્થાપના કરવાના મન્ટને એંશી હજા૨ જાપ, અને વળી સાપના બીલની પાસે દૂધ, ઘી તથા સાકર એ મધુર ત્રિક મિશ્રિત રાતી કરેણના આઠ હજાર ફૂલોનો હોમ કરવાથી મન્ત્ર સિદ્ધ થાય છે. આ વિધાનથી મન્ચની સિદ્ધિ પ્રાપ્ત કરીને, ક્ષુદ્રકર્મ કરવા માટે નાગેશ્વરની સ્થાપના કરે, મત્રવાદી નાગની આ સ્થાપના કર્યાની વાત કોઈ પણ માણસની આગળ ન કહે અને તે નાગેશ્વરને અમુક દુષ્ટ મનુષ્યને કરડવા માટે આજ્ઞા કરે છતે આ મન્ચના સામર્થ્યથી તે આવે છે. નાગની સ્થાપનાને મન્ચ–૧મીના પિરાજિ! Twiટનુંfalઉછિક્કી કરે! gf fમાધરિહું વાણા -૨૩, ૨૪, ૨૫.
For Private And Personal Use Only