________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા આ 5 એ ચાર કલા સહિત ફૂટ-કાર અને નમઃ શબ્દ છે અંતમાં જેના એવા [–––તી] ચાર વર્ણનું સ્થાપન કરવું. મદ્વાર– દ ક ર નમઃ પૂર્વ દિશામાં, ક જ નમઃ દક્ષિણ દિશામાં, જી. દ મૈં નમઃ પશ્ચિમ દિશામાં અને છઠ્ઠી હૈ ત નમ: ઉત્તર દિશામાં લખવું-૨૨.
એ પદ્માવતી દેવીનું ચક્ર ચતુષ્ટય કહ્યું, એ પદ્માવતી દેવીની આહવાનાદિ પાંચ પ્રકારે હમેશાં પૂજા કરવી. દેવીનું આહવાહન કરવું, દેવીની સ્થાપના કરવી, દેવીની સવિધિ કરવી, દેવીની પૂજા કરવી અને દેવીનું વિસર્જન કરવું તેને પંડિત પંચોપચાર કહે છે-૨૩, ૨૪. તે પચાપચાર આ પ્રમાણે –
ॐ ह्रीं नमोऽस्तु भगवति ! पद्मावति ! एहि एहि संवौषट् मा मंत्र यितवन ४२ते। દેવીનું આહવાહન કરે.-૨૫.
દેવીની સ્થાપના કરવામાં પૂર્વોક્ત મંત્રની સાથે તિક તિક એ બે પદ અને ૪: ૪ઃ એ બે કારને જવા–જેડવા, પૂર્વોક્ત મન્વની સાથે મમ સિંહિતા મા મવ વષર્ એ પદને દેવીની સન્નિધી કરવામાં જોડવું, દેવીની પૂજન વિધિમાં પૂર્વોક્ત મન્ટની સાથે
વીન પૃષ્ઠ 9 નમ: એ પદને જોડવું. અને દેવીનું વિસર્જન કરવામાં પૂર્વોક્ત મન્ટની સાથે વથાનં છ છ અને 3: 3: એ ત્રણ વાર જોડવું. મોદ્ધાર–ઠ્ઠી નમોડતુ માવતિ ! પવિત! દિ દિ સંવૌ-આહવાહનમાં.
શ્રી મોડતુ માવતિ! વાવરિ ! તિક તિછ ઃ ૩ઃ -સ્થાપના કરવામાં. ॐ ह्रीं नमोऽस्तु भगवति ! पद्मावति ! मम सन्निहिता भव भव वषट्
સન્નિધી કરવામાં દી નમોડસ્તુ માવતિ! પતિ!ાવીન ગૃષ્ટપૃષ્ટ નમઃ–પૂજા વિધિમાં. ॐ ह्रीं नमोऽस्तु भगवति ! पद्मावति ! स्वस्थानं गच्छ गच्छ जः जः जः
- વિસર્જન કરવામાં.-૨૬, ૨૭.
. આ પંચપકાર ક્રમ જાણ. બુદ્ધિમાન મનુષ્ય પૂરકગથી દેવીનું આહવાહન, રેચક વેગથી દેવીનું વિસર્જન અને કુંભકગથી પૂજાવિધિ, સન્નિધીકરણ અને સ્થાપના કરે.-૨૮.
શરૂઆતમાં બ્રહ્મ-સ્કાર, લોકનાથ-ફ્રીંકાર, ફેંકાર, આકાશબીજ-કાર, ષને અંત રકાર, કામ બીજ છીંકાર (મળીને દૂર્ણ), પ પાટિન અને નમ: પદ છે અંતમાં જેના એ આ મૂલમત્ર છે.
૧. પદ્માવતીદેવીના ચક્રચતુષ્ટયની આકૃતિ માટે જુએ યંત્ર નં. ૧.
For Private And Personal Use Only