________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
ન્કાર જેની આદિમાં છે અને જોમ છે અંતમાં જેને એવા આઠ દિપાલ-લેપાલને અનુસ્વાર સહિત ૪, ૫, રા, , , ૨, ૪ અને દવએ કરીને સહિત લખીને [સાથે સાથે છે દી કચ્છનાચ નમ: તથા છે હીં કર્લરનાથ રમા એ સંજ્ઞા પણ લખવી. દશ લોકપાલની સ્થાપનાને ક્રમ આ પ્રમાણે –
પૂર્વ દિશામાં જીરું રમ, અગ્નિ ખૂણામાં જીરું અને નમ, દક્ષિણ દિશામાં ૩ ચમચ નમ; નત્ય ખૂણામાં હું તૈચાર નક, પશ્ચિમ દિશામાં વં વચ નમ:, વાયવ્ય ખૂણામાં છે શું રાચરે નમ, ઉત્તર દિશામાં છે ગુરાય નમઃ, ઈશાન ખૂણામાં છે. હું રાનાય નમ:, અધ દિશામાં હૃત અધરછનાચ નમ: અને ઊર્વ દિશામાં છે હી ધ્વંછનાય નમ:, આ પ્રમાણે દશ લેકિપાલની સ્થાપનાને ક્રમ જાણ. ૧૬.
(ઉપર આળેખેલી ત્રણ રેખા ઓમાંની) મધ્ય રેખામાં દિશા અને વિદિશાઓમાં અનુકમે સ્કાર અને કાર છે જેની આદિમાં તથા નમ: છે અંતમાં જેના એવી જયાદિ અને જંભાદિ દેવીઓનાં નામ લખવાં તેિમાં પ્રથમ જયા પછી વિજયા, અજિતા અને અપરાજિતા એ ચાર દિશાઓની દેવીઓ તથા જંભા, મેહા, ખંભા અને સ્તંભની એ ચાર વિદિશાઓની દેવીઓ જાણવી. આઠ દેવીઓની સ્થાપનાનો ક્રમ આ પ્રમાણે:–
પૂર્વ દિશામાં ફ્રી નમ:, દક્ષિણ દિશામાં ફ્ર વિનવે નમઃ પશ્ચિમ દિશામાં દત વિતે નમ: અને ઉત્તર દિશામાં હો પતે નમ: અગ્નિ ખૂણામાં નમઃ ઈત્ય ખૂણામાં ૩ મો નમઃ વાયવ્ય ખૂણામાં ફ્રી ત નમ અને ઇશાન ખૂણામાં શ્રી સ્વમિન નમઃ એ પ્રમાણે આઠ દેવીઓની સ્થાપના કરવી. ૧૭, ૧૮.
પૂર્વોક્ત ત્રણ રેખાના મંડળના મધ્યભાગમાં આઠ પાંખડીવાળું કમળ આલેખીને, તેની દરેક પાંખડીઓમાં અનુક્રમે કાર અને ટ્રકાર છે જેને શરૂઆતમાં અને નમઃ શબ્દ છે જેના અન્તમાં એવી અનંગકમલા, પદ્મબન્ધા, પદ્માસ્યા, પદ્મમાલા, મદનેન્માદિની, કામદીપની, પદ્મવર્ણી નામની તથા રોલેક્યોભિણી એ દેવીઓ લખવી. દેવીઓની સ્થાપનાને ક્રમ આ પ્રમાણે –
ॐ ह्रीं अनंगकमलायै नमः, ॐ ह्रीं पद्मगन्धायै नमः, ॐ ह्रीं पद्मास्यायै नमः, ॐ ह्रीं पद्ममालायै नमः, ॐ ह्रीं मदनोन्मादिन्यै नमः ॐ ह्रीं कामोद्दीपनायै नमः, ॐ ह्रीं पद्मवर्णायै नमः, છે ફ્રી ચૈહોચશ્નોમિન્ચે નમઃા એ પ્રમાણે પૂર્વાદિ આઠ પાંખડીઓ માં અનુક્રમે સ્થાપન કરવી અને કણિકામાં થી શરૂ કરીને ૬ સુધીનાં વર્ષોની સ્થાપના કરવી. ૧૯, ૨૦, ૨૧.
કમળની બહાર પૂર્વાદિ ચાર દિશાઓમાં ભક્તિ-શ્કાર, ભુવનેશ-ઢીંકાર સહિત,
For Private And Personal Use Only