________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ દ્વાદશ રંજિકા મન્ચોદ્ધાર અધિકાર.
મ, ૪, ૫, ૬, એ અક્ષર સહિત ફૂટ કાર એટલે કે, તેના મધ્યમાં દેવદત્તના નામ સહિત લખીને તે પિંડાક્ષરની બંને બાજુ છકાર લખીને બાર પાંખડીવાળું કમળ આળેખવું, તેિ કમળની) ચાર દિશાએ શરૂઆતમાં છે સ્કાર તથા અંતમાં છે સ્વાદ જેના એવી યાદિ ચાર દેવીઓ લખવી –જેમકે પૂર્વ દિશાની પાંખડીમાં છે ! હાદા, દક્ષિણ દિશાની પાંખડીમાં છે વિન! રવાદ, પશ્ચિમ દિશાની પાંખડીમાં નરે! હા, અને ઉત્તર દિશાની પાંખડીમાં છે પાકિસ્ત! -એ પ્રમાણે લખવી. ચાર વિદિશાએમાં , મ, મ, અને દ પિંડ સહિત સંમાદિ ચાર દેવીઓ પૂર્વ પ્રમાણે લખવી–જેમકે અગ્નિખૂણામાં છે તુ ગજો હાદા, નૈત્ય ખુણામાં મો સ્વાદ, વાયવ્ય ખુણામાં % સ્તને વાદા અને ઈશાન ખુણામાં ફાસ્ટ સ્લમ્બિનિ ચા-એ પ્રમાણે લખીને, બાકીની ચાર પાંખડીઓમાં કામબીજ-શીંકાર ચાર ચાર લખીને, તે પાંખડીઓની બહાર ઢીંકારના ત્રણ આંટા વીંટીને અંકુશબીજ-કારથી ફેધન કરીને, ભેજપત્ર પર કેસર વગેરે સુગંધી દ્રવ્યોથી (એ મંત્ર લખીને રાતા સૂતર વડે (યંત્રને) વીંટીને મધથી ભરેલા એવા કાચા માટીના વાસણમાં નાખે એટલે તે વનિતાને મોહ પમાડે છે. મન્ચોદ્ધાર – શીં ! વિના નરે! મrfકરે! ન ! છું મો! # તમે ! મ સ્ત ન! $ દ » વષર્ I [ઓ] મોહ પમાડવાને લીંરંજિકા યંત્ર છે.-૧, ૨, ૩, ૪.
સ્ત્રીની પરી પર પૂર્વોક્ત યંત્ર લખે અને તેમાં છ ના બદલે ભવનાધિપ-ઢીંકાર લખીને તે યંત્રને ખેરના લાકડામાંથી ઉત્પન્ન થયેલા અગ્નિ પર ત્રણે સંધ્યા (સવાર, બપોર અને સાંજ) વખતે તપાવવાથી સ્ત્રીનું આકર્ષણ થાય છે. સ્ત્રીનું આકર્ષણ કરવામાં આ દી રંજિકા યંત્ર છે.–૫.
પુરુષની ચામડી પર ઝેર અને ગધેડાના લોહીથી પૂર્વોક્ત યંત્ર લખીને, માયાબીજ ફ્રકારની જગ્યાએ હુંકાર લખી તે યંત્રને પૂર્વની માફક ખેરના લાકડાના અંગારાથી તપાવે તે એક પખવાડિયામાં શત્રુને નાશ કરે છે. પ્રતિષેધ કર્મ કરવામાં આ હું રંજિકા યંત્ર છે.-૬.
બહેડાના ઝાડના પાટીયા પર હુંકારની જગ્યાએ ઉર્ધ્વરેફ સહિત ચકાર એટલે ચંકાર બંને મનુષ્યના નામ સહિત આ યંત્રમાં લખીને તે યંત્રને ઘેડા તથા પાડાના વાળ વડે ૧-૨-૩, યંત્રની આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૫, ૬, ૭.
For Private And Personal Use Only