________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિના કમલની દરેક પાંખડીમાં અકારાદિ સેળ સ્વરે અનુક્રમે આળેખીને, તે સ્વરેની બહાર માથા વગરને હકાર વીંટીને, તે બધાને હંકારથી વીંટીને, તે ફ્રકારની બહારના ભાગમાં પ્રણવ ૐકાર છે આદિમાં જેને એવા ક થી ૭ સુધીના અક્ષરો વીંટવા.' આ પ્રમાણેને યંત્ર ભેજપત્ર પર, વડના ઝાડના પાટીયા પર અથવા બીજે પ્રકારે કપૂર, કેસર, અગરૂ, સફેદ ચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી લખીને, જમીન ઉપર નહીં પડેલા એવા ગાયના છાણથી લેપીને દરરોજ વિધિપૂર્વક લાલ કણેરના ફૂલોથી જાપ કરનાર મનુષ્યને જેવી રીતે કમલને વશવતિ ભમરાઓ રહે છે તેવી જ રીતે ત્રણે ભુવનના પ્રાણીઓ વશ થાય છે.-૯, ૧૦. मंत्र-ॐ ह्रीं ह्लीं ब्लँ हैं असिआउसा अनाहतविद्यायै नमः॥
કારની મધ્યમાં રહેલા એવા દેવદત્ત નામને હકારથી વટી, વળી હ્રીંકારની બહારની બાજુ કારથી વીંટવી, કારની બહાર સેળ પાંખડીનું કમલ કરવું, તે કમલની સેળે પાંખડીઓમાં ી છ ટર્ સ સ્વાહા વગેરે લખીને, તે પાંખડીઓને હકારથી ત્રણ વખત વીંટીને શોંથી રૂંધન કરીને, ભોજપત્ર અથવા વસ્ત્ર પર કપૂર વગેરે સુગંધી દ્રવ્યોથી આળેખીને, હ હ ક ર સ મંત્રનો જાપ કરવાથી મનુષ્યોને ક્ષેભ કરી શકાય છે.-૧૧,૧૨,૧૩.
અષ્ટદલકમલની મધ્ય કણિકામાં પોતાના નામ સહિત હ્રીંકાર લખીને, તે આઠ પાંખડીઓમાં છીં, ફરી અષ્ટદલકમલ આળેખીને તેની આઠ પાંખડીઓમાં કાર લખીને, તેની બહારના ભાગમાં ષોડશદલ કમલ આળેખવું, તે સેળે પાંખડીઓમાં આકાર સુગંધી દ્રવ્યોથી લખીને, શ, છ, જી. સૌ એ ચાર અક્ષરેથી યંત્ર સમસ્ત વીંટીને, તેના બહારના ભાગમાં સૂર્ય અને ચંદ્ર વીંટીને, હમેશાં ફ્રી ફ્રી ઇંદ એ પાંચ શૂન્યાક્ષને જાપ કરવાથી નાગ લેક, મનુષ્ય લેક અને દેવલેક એ ત્રણે લોક વશીભૂત થાય છે.–૧૪, ૧૫, ૧૬.
બુદ્ધિમાન પુરુષ જંગલને વિષે નીચે બતાવેલા મંત્રથી હર્ષપૂર્વક આઠ કાંકરીઓ મન્ચીને પૂર્વાદિ આઠ દિશામાં નાખે તે તે ચાર શત્રુ તથા હિંસક જીવોના ભયને પામતે નથી-નિર્ભય થાય છે. મંત્રઃ - નમો માવો ટ્ટિનેમિસ યંગ ધંધામ રસાળ મૂળ વેચળ વાળું दाढाणं साइणीण महोरगाण अण्णे जे के वि दुठ्ठा संभवंति तेसिं सव्वेसिं मणं मुहं गई दिढेि ધંધાનિ ઘણુ ઘણુ મહાપણું કર ઃ ૩ ૪ઃ૩ઃ ર્ આ અરિષ્ટનેમિને પ્રાકૃત મન્ના જાણ.-૧૭. ૧-૨-૩ યંત્રની આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૩૨, ૩૩, ૩૪.
For Private And Personal Use Only