________________
Shri Mahavir Jain Aradhana Kendra
९८
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર્દી બીજને ફ્ક્ત તથા સઁથી વીંટાને, તે હૈંકારની બહાર અષ્ટઢલકમલ આળેખવું, તે કમલની આઠે પાંખડીઓમાં નિદ્ઘિન્ને ! મને! મનાતુરે ! વષટ્ સ્વાહા એ મન્ત્ર લખીને દરરાજ[નીચે લખેલા] મન્ત્રના જાપ સમ્યક્ત્રકારે કરવાથી ત્રણે ભુવન વશ થાય છે.,૧૮,૧૯ મન્ત્રોદ્ધાર:— ી ી હૈ નિશ્ચિને ! મદ્રવે ! મનાતુરે ! મમમુવી ચર્ચાનું જ સ
वषट् स्वाहा ॥
ભેંકારની મધ્યમાં રહેલા હકી બીજાક્ષરની બહાર અષ્ટદલકમલ આળેખીને, તે કમલની આઠ પાંખડીએ પૈકીની પૂર્વાદિ ચાર દિશાની પાંખડીઓમાં હ્વીં બીજ અને અગ્નિ આદિ ચાર વિદિશાઓમાં ફેંકાર બીજ આળેખીને બનાવેલા યંત્રની સર્વદા પૂજા કરીને, એ યંત્રને હાથે બાંધવાથી ત્રણ લેાકમાં રહેતા સર્વ મનુષ્યેા વશ થાય છે. -૨૦, ૨૧. મન્ત્રોદ્ધારઃ— હૈં દ્વી વત્તસ્ય સર્જનનવયં કુ જીરુ વષટ્ II
ૐકાર સહિત શ્રમ ભ્રમ એ બે પદ, શિ શિ શ્રમભ્રમ એ બે પદ, માતે શ્રમ માતે શ્રમ એ બે પદ્ય, વિશ્રમ વિભ્રમ એ બે પદ, મુખ્ય મુક્ષુ એ બે પદ, મોર્ચે મોદ્ય એ બે પદ અને સ્વા। એ પદ વાળા આ સંપૂર્ણ મન્ત્રના જમીન ઉપર નહી પડેલા એવા સફેદ સ૨સવના દાણાએથી જાપ કરીને ઘરના ઉંબરામાં નાખે છતે લેાકેા અકાનિદ્રાને પ્રાપ્ત કરે છે.–૨૨, ૨૩.
આ મન્ત્ર આ પ્રમાણે શ્રમ ભ્રમ વેશિ શ્રમ શિ શ્રમ માટે શ્રમ માત્તે શ્રમ વિભ્રમ વિમ मु मु मोहय मोहय स्वाहा ||
બ્રાહ્મણુકુલમાં ઉત્પન્ન થએલી એવી મરણ પામેલી વિધવાના પગના તળીએ લગાવેલા અળતાથી તે મરણ પામેલી વિધવાના મુખ પર ઢાંકેલા વસ્ત્ર પર આભૂષણ રહિત એવી વિધવાનું રૂપ આળેખીને ૐ વિષ્ણે મોઢે સ્વાહા એ મન્ત્રના સાત લાખ જાપ કરવાથી તે રંડા યક્ષિણી એકાકિની થઇને રાત્રિએ સિદ્ધ થાય છે, અને સિદ્ધ થએલી તે [ક્ષણી સાધક પુરુષ જે જે કાંઇ ઇચ્છે તે તે વસ્તુઓ આપે છે, એકલી વસ્તુઓ જ આપતી નથી, પણ ત્રણ ભુવનને વિષે રહેલી સઘળી વિધવાઓને પણ Àાભ પમાડે છે.-૨૪,૨૫, ૨૬.
મન્ત્રઃ— વિજ્યું મોટ્ટે સ્વાહા ।
કામદેવખીજ કારની ઉપર નીચે ફ઼્રાકાર અને તે કાકારની બંને બાજુ ફેંકારનું ચક્રની માફક ફરતું એવું લાલ જાસુદના ફૂલના લાલ રંગ જેવું ત્રણ અક્ષરનું ધ્યાન સ્ત્રીની ૧-૨ યંત્રની આકૃતિ માટે જીએ ચિત્ર નં. ૩૫ અને ૩૬.
For Private And Personal Use Only