________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૫ કૈધાદિ સ્તંભન યંત્ર પરિચછેદ
કમળની આઠ પાંખડીને વિષે અનુક્રમે ૧, ૨, ૩, ૪, શૃંકાર સહિત થા, , ૩, ૪, ૬, ૫, ૪, અને ર વર્ણને લખવા એટલે ફક, , , , દુ , ,
કર્યું અને એ વર્ણાક્ષરે પૂર્વાદિ દિશાના કામથી લખીને, તે આઠ પાંખડીઓની - કણિકાના મધ્ય ભાગમાં દેવદત્તના નામ સહિત કાર લખીને, બંને મન્ચોથી (યંત્રને) વટ, (પછી મન્વની બહારની બાજુએ પૃથ્વીમંડલથી યંત્ર વીંટ, કેસર, હડતાળ વગેરે સુગંધી દ્રવ્યો વડે આ યંત્ર લખવાથી પોતાને જે ઈષ્ટ હોય તેનું સ્તંભન થાય છે. - તે બે મન્ટો આ પ્રમાણે – નિરામિનિ! પતિવ્યોત્તf! શ્રેચરિ! ૮૪ प्रज्वल प्रज्वल सर्वकामार्थसाधिनी ! स्वाहा ।। ॐ अनलपिङ्गलोर्ध्वकेशिनि ! महादिव्याधिपतये સ્થા ૨–૨.- નાસ્તનયત્રમ્ |
પોતાના પ્રતિપક્ષી વાદિની સાથે વિવાદ-વ્યવહારાદિ વખતે મુખમાં શ્રીંકાર, ત્રાઁ અથવા જાજવલ્યમાન રકારએટલે રંઅગ્નિબીજ]નું ચિંતવન કરવાથી ઈષ્ટ સિદ્ધિ થાય છે.-૩
દેવદત્તના નામ ઉપર છ સહિત દ પિંડ આઠ પાંખડીવાળા કમળની અંદર રહેલી કણિકામાં ભોજપત્ર પર કેસર વગેરે પીળા દ્રવ્યો વડે લખીને, કણિકામાં લખેલો એવો તે સદ્ પિંડ આઠ પાંખડીઓમાં લખીને, તિ) અષ્ટદલ કમલની બહારના ભાગ નીચે આપેલા મંત્રથી વીંટીને, તિવીટેલા દિવ્ય મંત્રના વલયની બહારને પ્રદેશ કારથી વટવે અને તેના બહારના ભાગમાં પૃથ્વીમંડલ આળેખીને એ યંત્ર) અગ્નિના દિવ્યની ઉપશાંતિ માટે શ્રી મહાવીરસ્વામીના ચરણ યુગલની પાસે વિસ્તીર્ણ પાષાણુના સંપુટમાં ધારણ કરે—મૂકે
वलयमन्त्रोद्धारः-ॐ थम्भेइ जलज्जलणं चिंतियमित्तेण पंचणमयारो । अरिमारिचोरराउलघोरुवसगं विणासेइ ॥स्वाहा।। –આ પ્રાકૃતમન્ચ અને આ અગ્નિસ્તંભન યંત્ર છે.–૪.
જલ, તુલા, સર્પ અને પક્ષી એ ચાર પ્રકારનાં દિવ્યને વિશે પૂર્વોક્ત આઠ પાંખડીઓમાં અનુક્રમે ૪-૬ અને કર યુક્ત પિંડાક્ષર લખવા. એટલે જલદિવ્યને વિશે . એ પિંડાક્ષર, તુલાદિવ્યને વિશે ક એ પિંડાક્ષર, સર્પના દિવ્યને વિશે ટૂર એ
૧-૨-૩-૪. યંત્રની આકૃતિ માટે જુઓ ચિત્ર ન. ૧૬, ૧૭, ૧૮, ૧૯.
For Private And Personal Use Only