________________
भगवनीसूत्रे
मुण्डोभूत्वा पगारात् अनगारितां प्रबजेत् , अरत्येकको यावत् नो प्रवजेत, अस्त्येककः केवलं ब्रह्मचर्यशासम् आवसेत् , अस्त्येकाः केवलं ब्रह्मचर्यवामं नो आसेत् , अस्त्येकका केवलेन संयमेन संयच्छेत् , अरत्येककः केवलेन संयमेन नो संपन्छन् । एवं संवरेणारि । अस्त्येकका केवलम् आभिनिवोधिकज्ञानमुत्पादयेत् । अस्त्येकको यावत् नो उत्पादयेत् एवं यावन् मनापर्यवनानम् । अस्त्येकका केवलज्ञानम् उत्पादयेत् , अरत्येकका केवलज्ञानं नो उत्पादयेत् । तत्केनार्थेन भदन्त! होकर गृहस्थावस्था छोड़ अनगारावस्था रवीकार कर सकता है, कोई जीव शुद्ध ब्रह्मचर्थवास में रह सकता है, कोई जीव शुद्ध ब्रह्मचर्यवास में नहीं रह सकता है, कोई जीव शुद्ध संयमद्वारा संयमयतना कर सकता है, कोई जीव शुद्ध संयमद्वारा संयमयातना नहीं कर सकता है, इसी तरह से संबर के विषय में भी जालना चाहिये। कोई जीव केवलिप्रज्ञप्त धर्म को केवली से था यावत् उनके पक्ष की उपासिका से श्रवण किये विना शुद्ध आभिनिवोधिज्ञान को उत्पन्न कर सकता है
और कोई जीव यावत् उत्पन्न नहीं कर सकता है, इसी तरह से यावत् मनः पर्यय ज्ञानतक जानना चाहिये। कोई जीव केवलज्ञान उत्पन्न कर सकता है, और कोई जीव केवलज्ञान उत्पन्न नहीं कर सकता है। (से केणष्टेणं भंते ! एवं बुच्चइ असोच्चा णं तं चेव जाव अत्थेगहए केवलકઈ જીવ શુદ્ધ સમ્યકત્વને અનુભવ કરી શકે છે અને કોઈ જીવ શુદ્ધ સમ્યકત્વને અનુભવ કરી શકતું નથી, કોઈ જીવ મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરીને અણગારાવસ્થા અંગીકાર કરી શકે છે અને કોઈ જીવ તે રીતે અણગારાવસ્થા અંગીકાર કરી શકતું નથી, કેઈ જીવ બ્રહ્મચર્યવ્રત ધારણ કરી શકે છે અને કેઈ જીવ બ્રહ્મચર્યવ્રત ધારણ કરી શકતો નથી, કોઈ જીવ શુદ્ધ સંયમ દ્વારા સંયમયતના કરી શકે છે અને કોઈ જીવ શુદ્ધ સંયમદ્વારા સંયમ યતના કરી શકતો નથી, એજ પ્રમાણે સંવરના વિષયમા પણ સમજવું. કોઈ જીવ કેવલી પાસે અથવા કેવલી પાક્ષિક ઉપાસિકા પર્યન્તની કોઈ પણ વ્યકિત પાસે કેવલિપ્રજ્ઞણ ધર્મને શ્રવણ કર્યા વિના શુદ્ધ આભિનિધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે અને કોઈ જીવ એ રીતે આભિનિબેધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકતો નથી. એ જ પ્રમાણે મન પર્યયજ્ઞાન પર્યન્તના વિષયની વકતવ્યતા પણ સમજવી. એજ પ્રમાણે કઈ જીવ કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે અને કેઈ જીવ विज्ञान उत्पन्न ४३ शत नथी. ( से केणणं भंते ! एवं वुच्वइ असोच्चार्ण