Book Title: Bhagwati Sutra Part 07
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 776
________________ भगवतीस्त्र रध्यवसायैरनन्तेभ्यस्तिर्यग्योनिकमनुष्य देवगति नाम्न्यश्चतस्त्र उत्तरप्रकृतयस्तासांच खलु औपग्रहिकान् भत्रपोपकान् अनन्तानुवन्धिनः क्रोधमानमायालोमान् क्षपयति ताँश्च क्षपयित्वा अप्रत्याख्यानकपायान् क्रोधमानमायालोभाल क्षपयति, ताँश्च क्षपयित्वा प्रत्याख्यानावरणक्रोधमानमायालोमान् क्षपयति, तॉश्च क्षपयित्वा संज्वलनक्रोधमानमायालोभान् क्षपयति, ताँश्च क्षपयित्वा पञ्चविधं ज्ञानावरणीयं, नवविधं दर्शनावरणीयं, पञ्चविधं च आन्तरायिकं तालमस्तककृत्तं च खलु मोहनीयं कृत्वा कर्मरजोविकरणकरम् अपूर्वकरणम् अनुपविष्टस्य अनन्तम् अनुत्तरम् में जन्म धारण नहीं करता है, इसी तरह से वह उन प्रशस्त अध्यसायों के प्रभाव से अनन्ततियञ्चों के भवों के ग्रहण से, अनन्त मनुष्य और देव संबंधी भवों के ग्रहण से, अपने को छुड़ा लेता है। तथा जो ये नैरयिक तिर्यग्योनिक, मनुष्य और देवगति नाम की चार उत्तर प्रकृतियां है सो इनकी औपग्राहिक-भवपोषक जो अनन्तालुवंधी संबंधी क्रोध, मान, माया, लोभ प्रकृतियां हैं उनका क्षय करता है, इनका क्षय करके फिर यह अप्रत्याख्यान क्रोध, मान, माया और लोभ इनका क्षय करता है इनका क्षय करके प्रत्याख्यानावरण क्रोध मान माया लोभ इनका क्षय करता है, इनके क्षय के बाद फिर यह संज्वलन क्रोध, मान, माया, और लोभ का क्षय करता है। इनका क्षय करके पांच प्रकार के ज्ञानावरणीय को, नौ प्रकार के दर्शनावरणीय को पांच प्रकार के आन्तरायिक को और मोहनीय को तालमस्तककृत्त करके कर्मरज के विखे નારમાં ઉત્પન્ન થતો નથી. એ જ પ્રમાણે તે પ્રશસ્ત અધ્યવસાયના પ્રભાવથી અનંત તિર્યંચ ભવગ્રહણથી, અનંત મનુષ્ય ભવગ્રહણથી પિતાની જાતને છેડાવી દે છે. તથા નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ નામની જે ચાર ઉત્તર પ્રકૃતિ છે તેમની ઔપગ્રહિક (ભવપષક) જે અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભરૂપ ચાર પ્રકૃતિ છે, તેમને તે ક્ષય કરે છે. તેમને ક્ષય કરીને તે અપ્રત્યાખ્યાન સંબંધી કોધ, માન, માયા અને લોભને ક્ષય કરે છે. તેમને ક્ષય કરીને તે અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા અને લેભને ક્ષય કરે છે. તેમને ક્ષય કરીને તે સંજવલન કોધ, માન, માયા અને લેભને ક્ષય કરે છે. તેમને ક્ષય કરીને તે પાંચ પ્રકારનાં જ્ઞાનાવરણીય કર્મોને, નવ પ્રકારના દર્શનાવરણીય કર્મને, પાંચ પ્રકારના આન્તરાયિક કર્મોને અને મોહનીય કર્મોને ક્ષય કરે છે. જેમ મસ્તક છેદવાથી તાડવૃક્ષ ક્ષીણ થઈ જાય છે તેમ આ કર્મોનું આવરણ હટી જવાથી આત્મા પણ કર્મોથી રહિત

Loading...

Page Navigation
1 ... 774 775 776 777 778 779 780 781 782 783 784