Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 15
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨: વિયોગ અને સંયોગ પવનંજયકુમાર અંજનીસુંદરીને પરણીને એવી છોડી દીધી કે કયારેય વાત પણ ન કરે. તે સુંદરી, પતિના અબોલડાથી અને કૃપાદૃષ્ટિએ ન દેખવાથી પરમ દુઃખી થતી; રાત્રે નિદ્રા પણ ન લેતી, આંખમાંથી નિરંતર આંસુ ઝરતા, શરીર મલિન થઈ ગયું પતિ પ્રત્યે ઘણો સ્નેહ, પતિનું નામ પણ સુહાવે, તે તરફનો પવન આવે તે પણ પ્રિય લાગે; પતિનું રૂપ તો વિવાહે વખતે વેદીમાં દેખ્યું હતું, તેનું મનમાં ચિંતન કરે, નિશ્ચલ નયને સર્વ ચેષ્ટા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79