Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 28
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કિંચિત્ સુખ ભાસે છે તે ક્ષણભંગુર છે, તેમ જ દેહધારી જીવોને પાપના ઉદયથી દુઃખ થાય છે તે પણ ક્ષણભંગુર છે. એ પ્રમાણે સંયોગજનિત સુખ-દુઃખ બન્ને વિનશ્વર છે, માટે તેમાં હર્ષ-વિષાદ ન કરવો. હે પ્રાણીઓ! જીવોને નિરંતર વાસ્તવિક સુખનો દેનાર અને દુઃખરૂપ અંધકારને દૂર કરનાર એવો આ જિનધર્મ છે; આ જિનધર્મરૂપી સૂર્યના પ્રતાપ વડે મોહ-તિમિરનો નાશ કરો. G3 C3 ( - 03 ૬ ව ) ව විට ) 9 9 ) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79