Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 147
________________ ૧૩૮ અક્ષા પણ લેાકેા કાઢી નાખવાથી આ સયાજનને હાનિ થઈ છે તે શકારના પાત્રનિરૂપણમાં અને તેના હાસ્યની તાદૃશતામાં શકારની શ્લેકબદ્ધ ઉક્તિએમાં ‘શકારત્વ' દૂધમાં ઘીની પેઠે વસેલું છે. દુધ જેટલુ કાઢી નાખીએ તેટલું ઘી પણ જવાનું. આ ઉક્તિઓમાં લહરાતી શકારની દાંગાઈ, મૂખતા, ખડખડ હસાવે તેવું પુરાણુ-મહાભારતનુ' અજ્ઞાન, અહુ ભાવ, ભીરુતા વગેરે શકારના પાત્રને ઉપસાવવા માટે અપરિહાર્યું છે. આ શ્લેાકેા કાઢી નાખવાથી થયેલી હાનિ સયેાજનમાં શકારના પાત્રને મૂળ કરતાં ઝાંખુ બનાવે છે, પણ કદાચ આ શ્લોકા રાખ્યા હાત તે પણ જે હાનિ અનુવાદમાં અનિવાર્ય બનત તે તેના હાસ્યરસમાં. મૃચ્છકટિકમાં હાસ્યરસ પ્રસંગનિષ્ઠ છે, પાપનિષ્ઠ છે, ઉક્તિનિક છે. સૂક્ષ્મ મા િક વચનથી માંડી કટાક્ષ, ઉપહાસ, પરિહાસ અને છેક સ્થૂલ ફારસ સુધીની કક્ષાએમાં વિલસે છે. હાસ્યરસના આલ’બન તરીકે શકારનું પાત્ર પ્રધાન છે, તેના વર્તનથી અને વાણીથી હાસ્યની છેાળા ઊડે છે. તેને સતત સૂસવતા શકાર, શ્લેાકેામાં આવતા અનુપ્રાસ, કઢંગા પૌરાણિક ઉલ્લેખા, વિચિત્ર વિપર્યાસા, સૉંસ્કૃતમાં જ શકય એવા શ્લેષના પ્રયાગે-આ બધુ... અનુવાદકે અનિચ્છાએ જતું કરવું પડે. (ગતા માવાડમવમૂના વિધાભાસને સાચવીને ગુજરાતીમાં શી રીતે ઉતારી શકાય ?) સુંદરમના અનુવાદને પણ એવું જ થયું છે, છતાં સુંદરમે જ્યાં જ્યાં શકય છે ત્યાં ત્યાં શ્લેષનિષ્ઠ અને વસ્તુનિષ્ઠ હાસ્યરસને સાંગેાપાંગ ઉતારવાની ચીવટ રાખી છે એમ પણ સ્વીકારવું જોઈએ. જુગારીઓનું દૃશ્ય મૂળના હાસ્યરસને લગભગ તેવી જ કૈાટિએ સાચવી શકયુ* છે. મૂળ નાટકમાં `કાનાં દૃસ્યા ( scenes )ના વિભાગ પાડયા નથી છતાં પાડી શકાય તેમ છે એ તે! સહેજે જોઈ શકાય છે. સુંદરમે અર્વાચીન પદ્ધતિએ અ ાને દૃશ્યમાં વહેચી નાખ્યા છે તેમાં પ્રધાન દષ્ટિ અભિનયન–યેાગ્યતાની જ રાખી છે. આ દૃષ્ટિએ પહેલા અંકનું ખીજુ` દશ્ય વિચારવા જેવુ છે, વસ તસેનાની પાછળ

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206