Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 200
________________ મહાપ્રાણના પરાગમન વિષે ૧૯૧ આ પ્રમાણે સુદ, કું, રિ, દુ ધાતુઓનાં બીજા ખંડમાં આપેલાં બધાં શબ્દ-સ્વરૂપો બંને પક્ષે સિદ્ધ થાય છે. ત્રીજા ખંડમાં આપેલાં રૂપે તપાસીએ. યુધ-ધર્મ) મુદુચ્ચા, મુશ્યામ વગેરે રૂપમાં અન્ય મહાપ્રાણને સધિનિયમોને અનુસરીને લેપ થઇ ન ર્ થયો. એટલે શું માંથી જે મૂળ મહાપ્રાણતત્ત્વ લુપ્ત થયું હતું તે પાછું આવ્યું. આમ પહેલો મત સંભવે. બીજે મતે, પણ જૂ નો ટૂ થયો, એટલે મહાપ્રાણતત્ત્વ પાછળ ખસ્યું. કૂર્મ થઈ મુશ્યામ્ વગેરે રૂપે સિદ્ધ થયાં. આ જ પ્રમાણે ત્રીજા ખંડમાં આપેલાં અન્ય શબ્દશરીર પણ બંને પક્ષે સિદ્ધ થઈ શકે. હવે ચેથા ખંડમાં આપેલાં શબ્દસ્વરૂપો તપાસીએ. યુદ્ધ-ધાતુનાં યુદ્ધ અને રોમ એ બે રૂપે આપેલાં છે. વર્દ્ર= ૩. પહેલા મતે આ રૂ૫ તપાસીએ તો, ઇનો સંધિનિયમને અનુસરીને થયો છે–જેમ ત્રીજા ખંડમાં (ધર્મ) મુદ્રા મુક્તિ માં થયે હતો તેમ અન્ય મહાપ્રાણનો લેપ થવાથી આદિ ભાગમાંનું મૂળ મહાપ્રાણ તત્ત્વજે આદિ અને અંતમા મહાપ્રાણ ન જીરવી શકાય તેથી લુપ્ત થયું હતું તે મદ્ર+ધૂ = મૂદ્ધનું રૂપ થવું જોઈએ. પણ ભાષામાં આવાં રૂપો નથી. એટલે વત્ વગેરે શબ્દ શરીરની ઘટનામાં પહેલો મત માધ્યાતિદોષષિત નીવડે છે. • આ રૂપોને બીજે મને તપાસીએ ઘર નું રૂપાંતર બુદ્ધ થયું. અર્થાત , ધાતુનો અન્ય મહાપ્રાણ +7 + એમ સંધિનિયમ સાધિત સંયુક્ત વર્ણ ઉત્પન્ન કરવામાં વપરાઈ ગયો. શું માને મહાપ્રાણ સ્વસંહિત ને મહાપ્રાણાનુપ્રાણિત કરવામાં વપરાઈ ગયે. વથીએ મહાપ્રાણને પાછળ ખસવાને અવકાશ જ રહ્યો નહિ. એટલે હું ને સ્થાને મુ એવી વિકૃતિ થઈ શકે જ નહિ. આમ સુધ+ત = કુદ રૂપ બીજે મતે યક્ષાપેક્ષિતું સિદ્ધ થાય છે. તેવી જ રીતે શોધ+તુમ = (અન્ય મહાપ્રાણ તુ ને મહાપ્રાણનુપ્રાણિત કરવામાં વપરાઈ ગયા હોવાથી) કોઠુમ રૂપ સિદ્ધ થાય છે.

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206