Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
[૧૪]
श्री उत्तराध्ययनसूत्रार्थ
વિનીત શિષ્યાને શિક્ષણ આપતાં ગુરુ ખુશ થાય છે, દા.ત. જેમ કલ્યાણકારી ઘેાડાના શિક્ષક ઘેાડેસ્વાર ખુશ થાય છે.
અવિનીત શિષ્યને શિક્ષણ આપતાં ગુરુ ખિન્ન બને છે, દા.ત. જેમ અવિનીત ઘેાડાના શિક્ષક ઘોડેસ્વાર ખિન્ન થાય છે. (૩૭)
खड्ड्या मे चवेडा मे, अकोसा य वहा य मे । कक्लाणमणुसासंतो, पावदिठित्ति मन्नई ||३८|| મરૂં ના खड्डुका मे चपेटा मे, आक्रोशाश्च वधाश्च मे । कल्याणमनुशासतं पापदृष्टिरिति मन्यते ||३८||
ટકાર, થડ, કઠોર વચના, દંડાના ઘા વિ. મને જ ગુરુ મહારાજ આપે છે. આમ અવિનીત શિષ્ય, હિતકારી શિક્ષણ આપનાર ગુરુને પાપ, બુદ્ધિવાળા તરીકે માને છે. અથવા કુશિષ્ય, ગુરુવચનને ખડુક આદિ રૂપ માને છે. (૩૮)
पुत्तो मे भायणाइत्ति, साहू कक्लाण मन्नह । पावदिट्ठि उ अप्पाणं, सासं दासेति मन्न || ३९॥
पुत्रो मे भ्राता ज्ञाति रितिः, साधु कल्याणं मन्यते । पापदृष्टिस्तु आत्मानं, शास्यमानं दास इति मन्यते ॥ ३९ ॥
મને પુત્ર, ભાઈ, સ્વજનની માફ્ક માની ગુરુ સારૂં શિક્ષણ આપે છે એમ વિનીત શિષ્ય માને છે. જ્યારે અવિનીત-પાપષ્ટિ, આ ગુરુ, શિક્ષા આપતાં મને દાસ ગણે છે એમ માને છે. (૩૯)
'',
न कोपe आयरिथं, अप्पाणं पि न कोवए । बुद्धोवघाई नसिया, न सिया तोत्तगवेस ॥ ४० ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org