Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
૧૫૬
શ્રી ઉત્તરધ્યયનસૂત્ર સાથે समितिभिर्मह्यं सुसमाहिताय,
ગુffમર્થતાનિક્રિયા છે यदि मे न दास्यथ अथैषणीय,
મિચ યાનાં ઢચ ઢામ ૨૭ અર્થ–હવે યક્ષ જવાબ આપે છે કે ઈસમિતિ વગેરે પાંચ સમિતિઓથી સારી રીતિએ સમાધિસંપન્ન. મનોગુપ્તિ વગેરે ત્રણ ગુપ્તિઓથી યુક્ત અને જિતેન્દ્રિય એવા મને, નિર્દોષ આહારને જે કારણે આપવાનો ઈન્કાર કરી રહ્યા છે, તે કારણથી આ વખતે યજ્ઞને પુણ્ય પ્રાપ્તિરૂપ લાભ તમે શું પામી શકશે ખરા કે? (૧૭–૩૫૪)
के इत्थ खत्ता उवजोइआ वा, अज्झावया वा सह खंडिएहिं। एखुदंडेण फलेण हंता, कंठम्मि चित्तण खलेज्ज जोणं ॥१८॥ ડx ક્ષત્ર ૩પડ્યોતિષ થી,
સાપ વા નg afઇઃ ! एवं खलु दण्डेन फलेन हत्वा,
, कण्ठे गृहीत्वा स्खलयेयुर्य खलु ।।१८।।
અથ–હવે અધ્યાપક પડકાર કરે છે કે-કેઈ આ યજ્ઞમંડપમાં ક્ષત્રિય જાતિના પુરૂ, અગ્નિની પાસે રહેનાર હવન કરનારા પુરૂષો અથવા છાત્રોથી પરિવરેલા અધ્યાપકો છે? ક્ષત્રિય કે છાત્રોની સાથે મળીને કેઈ અધ્યાપક, આ નિર્ચથ સાધુને લાકડી વગેરે દંડથી, બીલફલે અથવા કુણીઓથી કે મૂ ડ્રીઓથી મારીને તેમ જ ગળચી પકડીને આ યજ્ઞમંડપમાંથી બહાર-દૂર ધકેલી મૂકે ! (૧૮-૩૫૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org