Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી ઈપુકારીયાધ્યયન-૧૪
મુદ્દાઃ રત્તા મતિ! હ્રદ્દાતિ નો થયઃ, न जीवितार्थं प्रजहामि भोगान् ।
लाभमप्रभ व सुख व दुःख,
संवीक्षमाणः चरिष्यामि मौनम् ||३२||
-હે ભવંત! બ્રાહ્મણી ! મધુર કે શૃંગારરસ અને કામભોગો મે' ખૂબ ભેાગવી લીધેલ છે, જેથી બાકીની જીવાની કે જીવન અલાસ ન થાય તે પહેલાં અમે દીક્ષા લઈએ તે યુક્ત છે. ભવાંતરમાં ભાગરૂપ અસંયમ જીવનને ખાતર હું આ ભાગેાના ત્યાગ કરતા નથી, પરંતુ લાભાલાભ-સુખ-દુ:ખ વિ.માં સમતાભાવને ધારણ કરતા હુ સંયમ સ્વીકારીશ. ( ૩ર-૪૫૧ )
मा हु तुम सोअरिआण संभरे,
जुष्णोव्व हंसो पडिसो अगामी ।
भुंजाहि भोगाई मए समाणं,
मा हु स्व' सोदर्याणां स्मार्षीः,
Jain Educationa International
दुक्ख खु भिक्खायरिआ विहारो ||३३||
जीर्णो हव हंसः प्रतिश्रतिगामी ।
भुंक्ष्व भोगान् मया समानं,
૫
દુઃસમેષ મિક્ષાપર્યાં વિદ્યાર: માફેશ
અ-જેમ નદીના પ્રવાહમાં પ્રતિષ્ફળ પ્રવાહે વહેતા બુઢ્ઢો હુંસ, અતિ કષ્ટના આરંભ કરવા છતાં અશક્ત અનેલા પાછળથી અનુકૂળ પ્રવાહમાં દાડે છે, તેમ તમે પણ વ્રતભારને વહન કરવામાં અસમર્થ બનશેા, તેમજ સ્વજના
For Personal and Private Use Only
www.jainelibrary.org