Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
૨૨૪
શ્રા ઉત્તરાધ્યયનસૂત્ર સાથે ઇવા જિવિષr: મવતિ ,િ
दिव्या मानुष्यका स्तथा तैरश्चाः । भीमा भयभैरवाः उदाराः,
यः श्रुत्या न बिभेति स भिक्षुः ॥१४॥ અર્થ–પરીક્ષા અને દૈષ વિ.ના હેતુથી કરાતા અનેક પ્રકારના શબ્દો લોકમાં થાય છે, જેમ કે–દેવમનુષ્ય-તિર્યંચ સંબંધી રૌદ્ર તેમજ મહા ભત્પાદક મોટા શબ્દોને સાંભળી ધર્મધ્યાનથી જે ચલિત થતું નથી, તે સાધુ છે. (૧૪-૪૮૬) वाय विविह' समिच्च लोए,
સહિ લાગુ જ વિષા - पण्णे अभिभूअ सव्वदंसी,
उवसंते अविहेडए स भिक्खू ॥१५।। થા વિવિધ સમેજ ,
સહિત રાજુજતા જ વિવાર પ્રજ્ઞ સમિમૂથ સર્વજ્ઞ,
અથ–લોકમાં દર્શનાંતર અભિપ્રાયરૂપ વિવિધ વાદને પરિજ્ઞાથી હાનિકારક જાણી, પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી છોડી, જ્ઞાન-ક્રિયાની, જિનવચનની કે મુનિઓની સાથે રહેલો સંયમસંપન્ન, શાસ્ત્રના રહસ્યને પામેલ આત્માવાળે, પ્રાજ્ઞ, પરિષહ સહિષ્ણુ, સર્વ આત્માને સ્વતુલ્ય જેનારે, કષાય વગરને અને કેાઈને બાધા નહીં પહોંચાડનાર જે હોય, તે મુનિ છે. (૧૫–૪૮૭).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org