Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
૨૨૯
શ્રી બ્રહ્મચર્યસમાધિસ્થાનાધ્યયન-૧૬ भ्रंसेत् । तस्मात् नो स्त्रीपशुपण्डकसंसक्तानि शयनासनानि सेविता भवति, स निर्ग्रन्थः ॥४॥
અર્થ-હે જંબૂ! તે દશ સમાધિસ્થાને કમસર જણાવતાં, તેમાં પહેલું સ્થાન આ મુજબ છે કે-સ્ત્રી-પશુનપુંસક રહિત શયન અને આસનનું સાધુ સેવન કરે! સ્ત્રી-પશુ-નપુંસક સહિત શયન અને આસનનું સેવન કરનાર મુનિ થતો નથી તેનું શું કારણ? આ પ્રશ્નોત્તરમાં આચાર્યશ્રી કહે છે કે-સ્ત્રી-પશુ-નપુંસક સહિત શયન-આસનનું સેવન કરનાર બ્રહ્મચારી નિગ્રંથ, બ્રહ્મચર્યના વિષયમાં મૈથુનના દેષની શંકા, સ્ત્રીસેવનની અભિલાષા, બ્રહ્મચર્યના ફલમાં સંદેહ અને ચારિત્રથી પતનરૂપ ભેદને પામનારો થાય, ચિત્તવિક્ષેપરૂપ ઉમાદ પામે, દીર્ઘકાલિક રોગ અને શીઘઘાતી હૃદયશૂળ વિ. ઉપદ્રવવાળો થાય અથવા કેવલીકથિત ધર્મથી પતિત થાય; તેથી સાધુએ સ્ત્રી-પશુ-નપુંસક સંબંધી શયન, આસન વિ.નું સેવન ન કરવું અને તેનું સેવન નહીં કરનારે મુનિ થાય છે. (૪-૯૨)
णो इत्थीण कथं कहेत्ता हवइ से निग्गंथे। त कहमिति । चे आयरियाह-निग्गंथस्स खलु इत्थीण कह कहेमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेय वा लभेज्जा, उम्माय वा पाउणिज्जा दीहकालिय वा रोगायक हवेज्ज, केवलिपनत्ताओ धम्माओ वा भंसिज्जा, तम्हा नो इत्थीण कहीं कहेज्जा ॥५॥
नो स्त्रीणां कथां कथयिता भवति, स निर्ग्रन्थः ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org